Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.

Social Gujarati by Social Gujarati
October 18, 2022
Reading Time: 1 min read
1
ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ  ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.

ધનતેરસનો તહેવાર આ વખતે 23 ઓકટોબરના રોજ રવિવારના દિવસે છે. તે દિવસથી જ દીપોત્સવનો તહેવાર દિવાળીની શરૂઆત પણ થઈ જશે. ધનતેરસના દિવસે અલગ-અલગ રાશિઓના અનુરૂપ ધાતુની ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિની માન્યતા છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ભગવાન ધનવંતરીની પુજા આ દિવસે કરવામાં આવે છે અને ધનના દેવ કુબેરનું પણ ધનતેરસના દિવસે પૂજન કરવામાં આવે છે. નાની દિવાળીના એક દિવસ પહેલા આવી રહેલો આ તહેવારને મુખ્ય રૂપથી ભગવાન ધનવંતરીને સમર્પિત માનવામાં આવે છે અને એ માન્યતા છે કે, આ દિવસે તેઓ સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશની સાથે પ્રકટ થયા હતા.

ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની પ્રથા : ધનતેરસના દિવસે સવારણી ખરીદવાની પ્રથા છે અને એવું કહેવામાં આવે છે કે, સાવરણી ખરીદવાથી ગરીબી દુર થવાની માન્યતા છે. માનવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આર્થિક તંગીથી જોડાયેલા ઘરમાં સમૃદ્ધિ આવે છે. તેના સિવાય આ પણ એક પ્રથા છે કે, સાવરણીમાં સફેદ રંગનો દોરો બાંધીને લાવવી જેથી લક્ષ્મી તમારા ઘરમાં રહેશે.3 સાવરણી ખરીદવી જોઈએ : એવું કહેવામાં આવે છે કે, ધનતેરસના દિવસે સાવરણી સમાન સંખ્યામાં ન ખરીદવી જોઈએ પણ વિષમ સંખ્યામાં ખરીદવી જોઈએ. એટલે કે 2 ની બદલે 3 સાવરણી ખરીદવાને લાભદાયક અને શુભ માનવામાં આવે છે. રવિવાર અને મંગળવારે સાવરણી ન ખરીદવાની પણ માન્યતા છે અને સાવરણી પર પગ ન રાખવો જોઈએ.

ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત : આ વર્ષે ધનતેરસ શુક્રવાર એટલે કે 2 નવેમ્બરના રોજ છે. તેના માટે પૂજાનો શુભ સમય સાંજના સમય 6 કલાક 16 મિનીટથી લઈને 8 કલાક 11 મિનીટ સુધી છે. આ 1 કલાક 54 મીનીટોની અંદર પૂજા કરવાનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવના આવ્યું છે. ભગવાન ધનવંતરી, માં લક્ષ્મી અને કુબેરની પૂજા આ દિવસે કરવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 13 NovemberBROOMDHANTERASDipotsavEconomic hardshipKUBERLAKSHMIJILord DhanvantariSamudra manthana
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
દિવાળીથી પહેલા જ બનો લાખોપતિ, ફક્ત આ 1 રૂપિયાની નોટ તમને બનાવશે માલામાલ !

દિવાળીથી પહેલા જ બનો લાખોપતિ, ફક્ત આ 1 રૂપિયાની નોટ તમને બનાવશે માલામાલ !

ભારતમાં મહિલાઓ કરતા પુરુષો ડબલ ખરીદી રહ્યા છે બ્યુટી પ્રોડક્ટ્સ ! રિચર્સમાં થયો ચોંકાવનારો ખુલાસો…

ભારતમાં મહિલાઓ કરતા પુરુષો ડબલ ખરીદી રહ્યા છે બ્યુટી પ્રોડક્ટ્સ ! રિચર્સમાં થયો ચોંકાવનારો ખુલાસો...

Comments 1

  1. Mr T Chauhan says:
    5 years ago

    True, We need to promote, awareness and spread the sanatan dharma. Every Hindu where ever, how ever should be approached and the puja be done with awareness. Forget the jaati and status. You are in better position. Make the new “””Dharma puja Abhiyaan”””

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં રોજ ખાવ આ 5 સ્વાસ્થ્યવર્ધક વસ્તુ, ક્યારેય નહિ થાય પાણી કમી, લૂ અને સન સ્ટ્રોક જોખમ… શરીર થઈ જશે એકદમ ઠંડુ…

ઉનાળામાં રોજ ખાવ આ 5 સ્વાસ્થ્યવર્ધક વસ્તુ, ક્યારેય નહિ થાય પાણી કમી, લૂ અને સન સ્ટ્રોક જોખમ… શરીર થઈ જશે એકદમ ઠંડુ…

April 3, 2025
જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

જાણ્યા વગર ક્યારેય ન લેવાય પગલું. ઓફિસેથી આવીને મેં ઘરનો દરવાજો ખોલ્યો તો પત્નીનું આવું કામ દેખાયું

April 10, 2021
સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

સામાન્ય લગતી આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિ એટલી વધારી દેશે કે ઘડપણમાં પણ નહીં ઘટે… જાણો એ વસ્તુઓ…

January 25, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.