Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જમ્યા પહેલા કે પછી આ પીણું જરૂર પીવું | સ્વાસ્થ્ય માટે અમૃત સમાન કાર્ય કરે છે આ પીણું .

Social Gujarati by Social Gujarati
September 9, 2018
Reading Time: 2 mins read
0
જમ્યા પહેલા કે પછી આ પીણું જરૂર પીવું | સ્વાસ્થ્ય માટે અમૃત સમાન કાર્ય  કરે છે  આ પીણું .

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🥛 શા માટે લોકો ભોજન સાથે અથવા પછી છાશ પીવાનો આગ્રહ રાખે છે. 🥛

🥛 મિત્રો છાશને આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણીએ તો પણ કાઈ ખોટું નથી. ખાસ કરીને ગરમીની ઋતુમાં. પરંતુ મિત્રો તમે જોતા જ હશો કે ઘણા વર્ષોથી આપણે ત્યાં જમવાની સાથે છાશ પીવાની પરંપરા ચાલી આવે છે. એ પરંપરા આપણા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

🥛 મિત્રો છાશ પીવાના અનેક ફાયદા છે. છાશમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. તે ખૂબ જ પૌષ્ટિક હોય છે. તેમજ ચરબીનું પ્રમાણ પણ સાવ શૂન્ય હોય છે. કેલ્શિયમથી ભરપૂર હોય છે જેથી તે આપણા હાડકાને મજબૂત બનાવવા માટે આવશ્યક બની જાય છે. આ સાથે આપણા શરીરને સુડોળ અને મજબૂત બનાવે છે. છાશ શરીરને ઠંડક તો પહોંચાડે જ છે પણ સાથે સાથે શરીરમાં અન્ય રીતે પણ હિતકારી છે.

🥛 છાશ દૂધમાંથી બનતી પ્રોડક્ટ છે. પરંતુ ખાસ વાત તો એ છે કે દૂધની બનતી બધી જ પ્રોડક્ટમાંથી છાશ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો છાશ એવું પ્રવાહી છે જે સરળતાથી પચી જાય છે તેથી તેના બધા પોષકતત્વનો પૂરેપૂરો ફાયદો શરીર ઉઠાવી શકે છે. તો મિત્રો ક્યારેક જમતી વખતે અથવા તો જમ્યા બાદ છાશ પીવાનું ન ભૂલવું. તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે શા માટે જમતી વખતે અને જમ્યા બાદ દરેક ઘરોમાં છાશ પીવાય છે. અને જો પીવાય છે તો સ્વાભાવિક છે કે તેના ફાયદા હશે કંઇક તોજ આ પરંપરાનું પાલન કરતા હશે બધા. તો ચાલો જાણીએ છાશ પીવાના અદ્દભુત ફાયદાઓ વિશે.

 Image Source :

🥛 ગામડામાં લોકો ખુબ જ અલગ રીતે જ છાશ બનાવતા હોય છે. જેના કારણે તેની ગુણવત્તા જળવાઈ રહે છે. મિત્રો તમારે છાશનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવવો હોય તો યાદ રાખજો કે તેની ગુણવત્તા ખૂબ જ મહત્વની છે. અને ગામડાની છાશ જૂની રીતથી બનાવવામાં આવે છે તેથી તેની ગુણવત્તા ખૂબ જ ઉંચી હોય છે અને એટલે જ તો ગામડાના લોકોમાં શહેરના લોકો કરતા વધારે સ્ટેમિના જોવા મળે છે.

🥛 મિત્રો ભોજન કરતી વખતે છાશ પીવાના સૌથી વધારે  ફાયદા થાય છે

 Image Source :

🥛 સ્ત્રીઓમાં મોનોપોઝના સમયે તેના ભોજનમાં છાશ અવશ્ય સમાવેશ કરવો જોઈએ. કારણ કે આપણે જોઈ ગયા કે છાશમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તે કેલ્શિયમની ઉણપને દૂર કરે છે. મોનોપોઝના સમયે ઘણી બધી શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે, જેમ કે સાંધાનો દુઃખાવો, કમરનો દુઃખાવો વગેરે તો તેના માટે શરીરમાં પોષકતત્વની આવશ્યકતા ઉભી થાય છે. તો તેના માટે છાશ પીવી તે એક ખૂબ જ સારો વિકલ્પ છે.

 Image Source :

🥛 મિત્રો દૂધમાંથી અનેક વાનગી બને છે. જેમ કે ઘી, પરંતુ તે આપણા શરીરમાં ચરબીની કમીને દૂર કરે છે. પરંતુ આજના સમયની જીવનશૈલીના કારણે આપણે તેનું પ્રોપર માત્રમાં સેવન લોકો નથી કરતા તેમજ તેને લઇને પછી એટલો વ્યાયામ પણ નથી કરતા કે તે સારી રીતે પચે, અને આપણને જરૂરી લાભ નથી મળતા. મળે તેની ઉંધી અસર થાય છે જેના કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ જરૂરીયાત કરતા વધી જાય છે.

🥛 તેમજ આપણે જમવામાં વધારે તરલ પદાર્થનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે  પણ ચરબીનું પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ ચરબીનું પ્રમાણ જો તમે ઓછું કરવા માંગતા હોય તો આજથી જ ચાલુ કરો ભોજન સાથે છાશ પીવાનું. કારણ કે છાશનું સેવન વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે. તેના માટે વધારે કંઈ કરવાની જરૂર નથી માત્ર છાશમાં કાળા મરીનો થોડો ભૂકો નાખી તેનું સેવન કરવું.

 Image Source :

🥛 જો છાશનું સેવન જમવાની સાથે કરવામાં આવે તો પેટની અનેક સમસ્યાઓ દુર થાય છે. જેમ કે અપચો, ગેસ, એસીડીટી. આ ઉપરાંત આપણે જો જમતી વખતે છાશ પીવામાં આવે તો જમવાનું જરૂરીયાત કરતા વધારે ખાઈ શકતા નથી જેથી પેટની સમસ્યા થવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. અને મિત્રો આપણા ચહેરાની સુંદરતાનું  એક કનેક્શન આપણા પેટ સાથે પણ હોય છે જો પેટ સારું અને સાફ રહે તો સુંદરતા એટલી જ નિખરે છે. તેથી જ તો સાબિત થાય છે કે મિત્રો સૌથી અસરકારક ફાયદો જમવાની સાથે જો છાશનો ઉપયોગ કરશો તો તે તમારી સુંદરતા પણ વધારશે.

 Image Source :

🥛 તેમજ છાશ આપના શરીરની અતિરિક્ત ગરમીને બહાર કાઢવામાં મદદ કરે છે. જેમ કે પરસેવો વાળીને જેના કારણે તમારી ત્વચા ખીલેલી લાગશે. આ ઉપરાંત તમે તેનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે જો તમારે વાળ ખરવાની સમસ્યા છે તો છાશથી બે દિવસ માથું ધોવો અને પછી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.

🥛 અને જો તમે સમયથી પહેલા જ  તમારા ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય અને તમે તેને દૂર કરવા માગતા હોય તો છાશ એક ખૂબ જ સારો પ્રાકૃતિક ઉપચાર છે. તેના માટે તમે ચણાના લોટમાં છાશ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી લાભ થશે. જો તમે ચહેરાના ડાઘને દૂર કરવા માંગતા હોય તો છાશથી ચહેરો ધોવાનું ચાલુ કરો અને પછી જૂઓ ધીમે ધીમે તમારો ચહેરો કેવો ખીલી ઉઠશે.

🥛 જો તમારી પાચન શક્તિ નબળી છે તો તમારે જમવાની સાથે આ રીતે છાશનું સેવન અવશ્ય કરવું જોઈએ. શેકેલું જીરૂ, કળા મારી અને સિંધાલુણ મીઠું આ ત્રણેય વસ્તુને મીક્ષ્યરમાં પીસીને તેનું ચૂરણ બનાવી લો અને પછી તે છાશમાં નાખીને તે ચૂરણવાળી છાશનું સેવન ભોજન સાથે કરો અને પછી જૂઓ કઈ રીતે તમારી પાચનની કાર્યક્ષમતા વધી જાય છે.

 Image Source :

🥛 ગરમી લાગવાથી અથવા તો લૂ લાગવાથી જો કોઈ શારીરિક સમસ્યા તમને થતી હોય તો ભોજનની સાથે જો છાશનું સેવન કરવામાં આવે તો તે આપણને લૂ લાગવાની સમસ્યાથી તેમજ અન્ય ગરમી લાગવાની સમસ્યાથી તે બચાવી શકે છે. આ ઉપરાંત જો તમને આંખમાં બળતરા થતી હોય તો પણ છાશનું સેવન તેમાં રાહત આપે છે.

 Image Source :

🥛 મિત્રો કમળા જેવા રોગમાં છાશનું સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

🥛 મિત્રો છાશમાં રહેલ કેલ્શિયમમાંથી હાડકા મજબૂત બને છે અને તેથી જ આપણા સાંધાના દુઃખાવામાં તે રાહત આપી શકે છે.

🥛 જો તમે છાશનું નિયમિત સેવન કરો છો તો કેન્સર અને કોલેસ્ટ્રોલ વધવાનો ખતરો ઓછો થઇ જાય છે. છાશમાં બાયોએક્ટીવ પ્રોટીન હોય છે જે કોલેસ્ટ્રોલને તો ઘટાડે જ છે પરંતુ સાથે સાથે બ્લડપ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

🥛 છાશ ભલે દેખાય સાવ સામાન્ય પ્રવાહી જેવી પરંતુ હકીકતમાં છાશ પૌષ્ટિકતાથી ભરપૂર છે.તેમાં પોટેશિયમ અને વિટામીન બી તેમજ પ્રોટીનની માત્ર પણ રહેલી છે. જેના કારણે જો છાશનું ભોજન સાથે નિયમિત સેવન કરવામાં આવે તો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે.

🥛 સવારના સમયે ભોજનમાં જો છાશ લેવામાં આવે તો તેનો લાભ સૌથી વધારે મળે છે. આ ઉપરાંત રાત્રીના સમયે છાશ ન પીવી જોઈએ.

 Image Source :

🥛 તો મિત્રો છેને છાશના અદભૂત ફાયદાઓ તો મિત્રો આજથી ભોજનમાં ભલે અન્ય વસ્તુ ભૂલાય જાય પરંતુ છાશ પીવાનું ક્યારેય ન ભૂલાય તેની કાળજી લેવી કારણકે તે તમને અનેક રીતે ઉપયોગી થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

 

 

Tags: before eat drink thisbenefits of butter milkbenefits of drinking chas
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ધ્યાન કરવા છતાં પરિણામ નથી મળતું ? જાણો ફોકસ કરવાની સાચી રીત અહી ..

ધ્યાન કરવા છતાં પરિણામ નથી મળતું ? જાણો ફોકસ કરવાની સાચી રીત અહી ..

તૈયાર પેકિંગ જેવા જ મસાલેદાર શીંગ ભજિયા બનાવો તમારા જ ઘરે આસન રીતે… તેમાં નાખો આ મસાલો.

તૈયાર પેકિંગ જેવા જ મસાલેદાર શીંગ ભજિયા બનાવો તમારા જ ઘરે આસન રીતે... તેમાં નાખો આ મસાલો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ફેમસ મોડેલ બની ગઈ વૈજ્ઞાનિક, મગર, શાર્ક અને સાપ પકડવા સાથે આપે છે જંગલોની રહસ્યમય માહિતી… અને કરે છે આવડી મોટી કમાણી..

આ ફેમસ મોડેલ બની ગઈ વૈજ્ઞાનિક, મગર, શાર્ક અને સાપ પકડવા સાથે આપે છે જંગલોની રહસ્યમય માહિતી… અને કરે છે આવડી મોટી કમાણી..

December 28, 2022
આ પ્રદેશની સ્ત્રીઓ એટલી સુંદર છે કે તેની સાથે લગ્ન કરવા દેશ વિદેશથી લોકો આવે છે… જુઓ તેની સુંદરતાના ફોટોસ

આ પ્રદેશની સ્ત્રીઓ એટલી સુંદર છે કે તેની સાથે લગ્ન કરવા દેશ વિદેશથી લોકો આવે છે… જુઓ તેની સુંદરતાના ફોટોસ

October 30, 2018
પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

October 30, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.