Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ગુરુવારના દિવસે બોલો ભગવાન વિષ્ણુનો આ મહામંત્ર પછી જુઓ નોકરી અને બીઝનસમાં જરૂર તરક્કી થશે.

Social Gujarati by Social Gujarati
November 29, 2022
Reading Time: 1 min read
0
ગુરુવારના દિવસે બોલો ભગવાન વિષ્ણુનો આ મહામંત્ર પછી જુઓ નોકરી અને બીઝનસમાં જરૂર તરક્કી થશે.

💁 મિત્રો જીવનમાં સુખ અને દુઃખ આવતા રહેતા હોય છે આ પ્રકૃતિનો નિયમ છે. પરંતુ ખુદ જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે કે અમુક એવા માધ્યમ છે કે જેના દ્વારા વ્યક્તિ પોતાના દુઃખના સમયકાળને ઓછો કરીને સુખની સમય સીમાને વધારી શકે છે. તમે ખુદ તમારી આસપાસ જોયું હશે કે ઘણા બધા એવા લોકો હોય છે જે દરેક સમયે કોઈને કોઈ પરેશાનીથી ઘેરાયેલા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો પણ હોય છે જે હંમેશા ખુશ જ રહેતા હોય છે અને હંમેશા તેની સાથે સારું જ થતું હોય છે. આવા લોકોને આપણે ક્યારેક જ દુઃખી જોતા હોઈએ છીએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

💁 તો તમે પણ તમારી જિંદગીને ખુબ જ ખુશીથી અને આનંદપૂર્વક જીવી શકશો. આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમારા જીવનમાં સદા માટે ખુશી જ રહેશે. મિત્રો જે ઉપાય વિશે અમે જણાવી રહ્યા છીએ તે ઉપાય તમારે માત્ર ગુરુવારના દિવસે જ કરવાનો છે. કેમ કે ગુરુવારનો સીધો ભગવાન વિષ્ણુની સાથે સંબંધિત છે અને ગુરુવારનો સંપૂર્ણ દિવસ ભગવાન વિષ્ણુને જ સમર્પિત હોય છે.

💁 ગુરુવારના દિવસે તુલસીની નીચે શાલીગ્રામ રાખીને અમે જે જણાવશું તે મંત્રને અગિયાર વાર બોલશો તો માનવામાં આવે છે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઇ જાય છે. પરંતુ તેની પહેલા અમે બતાવી દઈએ કે શાલીગ્રામ ખરેખર છે શું. ?

💁 મિત્રો વિષ્ણુ પુરાણ અનુસાર શાલીગ્રામને સાક્ષાત ભગવાન વિષ્ણુનો જ અવતાર માનવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનું એક માત્ર એવું પ્રતિરૂપ છે જેને ઘરમાં રાખવા માટે પ્રાણપ્રતિષ્ઠા નથી કરવી પડતી. કેમ કે શાલીગ્રામને સ્વયંભુ વિષ્ણુ માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ શાલીગ્રામને પોતાના ઘરમાં રાખીને તેની પૂજા કરી શકે છે.

💁 પુરાણો અનુસાર ત્રિદેવ માંથી ભગવાન શિવ અને વિષ્ણુ બંનેએ જગતના કલ્યાણ માટે પાર્થિવ રૂપ ધારણ કર્યું હતું. નર્મદા નદીમાંથી નીકળતા ગોળ નાના દરેક પથ્થરને શિવનું રૂપ માનવામાં આવે છે અને નેપાળની ગંડની નદીના તળમાં મળતા કાળારંગના લીસ્સા પથ્થર સાક્ષાત ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. જેને આપણે બધા શાલીગ્રામના નામે ઓળખીએ છીએ.

💁 એવું માનવામાં આવે છે કે શાલીગ્રામ અને તુલસીના વિવાહ કરવાથી તમને કન્યા દાનનું સમાન ફળ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ મિત્રો શાલીગ્રામને જે પાણીમાં અડાડવામાં આવે અને તે પાણીથી સ્નાન કરવા માત્રથી તમને બધા જ તીર્થની પવિત્ર નદીઓમાં સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. રોજ શાલીગ્રામની પૂજા તુલસીની સાથે કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની કૃપા તે ઘર ઉપર સદા રહે છે. તથા બીમારી અને દરિદ્રતા ઘરથી ખુબ જ દુર રહે છે. મિત્રો તમારે ગુરુવારના દિવસે તમારા ઘરના તુલસીના છોડની નીચે શાલીગ્રામ શીલાને રાખવાની અને એક ઘીનો દીવો તુલસીના છોડની સામે પ્રજવલિત કરવાનો છે પછી બંને હાથ જોડીને આ મંત્રને અગિયાર વાર બોલવાનો છે.

💁 તે મંત્ર છે “ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ” મિત્રો આ ઉપાય માત્રથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમારા પરિવારને દરેક પરેશાનીથી ભગવાન વિષ્ણુ બચાવશે.

👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Tags: amazingBESTmoneyNICEvishnu
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આ ભાજી ગમે તેવી પથરીને પણ થોડા જ દિવસોમાં બહાર ફેંકી કાઢશે.. જાણો આ ભાજીની પૂરી માહિતી.

આ ભાજી ગમે તેવી પથરીને પણ થોડા જ દિવસોમાં બહાર ફેંકી કાઢશે.. જાણો આ ભાજીની પૂરી માહિતી.

બાળકોને મેંદાના બદલે રવાના બિસ્કીટ ખવરાવો અને તેનું સ્વાસ્થ્ય સુધારો… આજે જ બનાવો

બાળકોને મેંદાના બદલે રવાના બિસ્કીટ ખવરાવો અને તેનું સ્વાસ્થ્ય સુધારો... આજે જ બનાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોઈ બનાવતા સમયે ગેસ પર વાસણમાં દાઝ પડી કાળા થઈ જાય છે, તો કરો આ એક નાનકડું કામ. પછી ક્યારેય કાળા નહિ થાય..

રસોઈ બનાવતા સમયે ગેસ પર વાસણમાં દાઝ પડી કાળા થઈ જાય છે, તો કરો આ એક નાનકડું કામ. પછી ક્યારેય કાળા નહિ થાય..

October 6, 2022
ચીનના સેના એક્સપર્ટએ જાહેરમાં કર્યા ભારતીય સેનાના વખાણ,  કહ્યું મોટા મોટા દેશો પાસે પણ નથી આવી ફોર્સ. 

ચીનના સેના એક્સપર્ટએ જાહેરમાં કર્યા ભારતીય સેનાના વખાણ, કહ્યું મોટા મોટા દેશો પાસે પણ નથી આવી ફોર્સ. 

June 23, 2020
ધોની અને કોહલી સહિત પહેલી વાર IPL માં આ ખેલાડી વેંચાયા હતા આટલા રૂપિયામાં, આજે લે છે આટલી સેલેરી…

ધોની અને કોહલી સહિત પહેલી વાર IPL માં આ ખેલાડી વેંચાયા હતા આટલા રૂપિયામાં, આજે લે છે આટલી સેલેરી…

April 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.