Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Breaking News

કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

Social Gujarati by Social Gujarati
May 31, 2021
Reading Time: 1 min read
0
કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

બાળકોને ‘PM Cares for Children’ યોજના અંતર્ગત સહાયતા આપવામાં આવશે. આ વિશે પ્રધાનમંત્રી એ જણાવ્યું છે કે જે ઉપાયોની ઘોષણા કરવામાં આવી રહી છે તે પીએમ કેયર્સ ફંડ માં લોકોના ઉદાર યોગદાનને કારણે જ સંભવ થયું છે.

RELATED POSTS

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ કોરોના મહામારી માં પોતાના માતા-પિતા ને ગુમાવનાર બાળકો માટે મુફત શિક્ષા, સ્વાસ્થ્ય વીમો, અને અન્ય લાભ આપવાની ઘોષણા કરી છે. બાળકોને આ લાભ ‘PM Cares Fund’ થી મળશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે, અને સરકાર બાળકોની મદદ અને સુરક્ષા માટે બધું કરવા તૈયાર છે.

આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવીડ-19 ના કારણે આપણા દેશના ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ને ગુમાવ્યા છે. સરકાર તેની સારસંભાળ કરશે. તેની ગરિમા અને અવસરનું જીવન સુનિશ્ચિત કરશે, બાળકોની શિક્ષા અને અન્ય સહાયતા સરકાર તરફથી નક્કી કરવામાં આવશે.

Supporting our nation’s future!

Several children lost their parents due to COVID-19. The Government will care for these children, ensure a life of dignity & opportunity for them. PM-CARES for Children will ensure education & other assistance to children. https://t.co/V3LsG3wcus

— Narendra Modi (@narendramodi) May 29, 2021

બાળકોને મફત શિક્ષા સિવાય અન્ય લાભ પણ આપવામાં આવશે

  • 10 વર્ષ થી નાના બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કુલમાં ડે સ્કોલર ના રૂપમાં એડમીશન આપવામાં આવશે.
  • સ્કુલ ડ્રેસ, પુસ્તકો, નોટબુક પર થતો ખર્ચ પણ સરકાર આપશે.
  • 11 થી 18 વર્ષ વચ્ચેના બાળકોને કેન્દ્ર સરકાર કોઈપણ આવાસીય વિદ્યાલય જેવી કે સૈનિક સ્કુલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે.
  • 18 વર્ષની ઉંમર ના બાળકોને માસિક સ્કોલરશીપ અને 23 વર્ષના બાળકોને 10 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવશે.
  • બાળકોને તેની ઉચ્ચ શિક્ષા માટે લોન અપાવવામાં મદદ કરવામાં આવશે. અને PM cares લોન પર વ્યાજની ચુકવણી કરશે.
  • આયુષ્માન ભારત અંતર્ગત 18 વર્ષ સુધીના બાળકો ને 5 લાખ રૂપિયા નો મફત સ્વાસ્થ્ય વીમા આપવામાં આવશે અને પ્રીમીયમ ની ચુકવણી પીએમ કેયર્સ દ્વારા કરવામાં આવશે.

બાળકોને ‘PM Cares for Children’ યોજના નીચે સહાયતા આપવામાં આવશે. પ્રધાનમંત્રી એ કહ્યું છે કે જે વિષયની વાત કરવામાં આવી છે, તેની પાછળ લોકો દ્વારા આપવામાં આવેલ યોગદાનને કારણે જ આ કામ થઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે એક સમાજના રૂપમાં આ આપણું કર્તવ્ય છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: covid 19 orphan children pm benfitscovid orphan children benefitspm modi announce free education and other benefits for orphan children
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…
Breaking News

સેન્સેક્સ-નિફ્ટીએ તોડી નાખ્યા બધા રેકોર્ડ, ભારતીય શેર બજાર પહોંચ્યું નવા શિખર પર… આ કારણે આવી માલમાલ કરી દે એવી તેજી…

June 29, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…
Breaking News

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

December 28, 2022
ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ
Breaking News

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

June 5, 2021
આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ
Breaking News

આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

May 31, 2021
ઘરે રહીને કોરોનાની સારવાર કેવી રીતે કરવી ? જાણો જલ્દી રિકવરી માટે શું ખાવું, શું ન ખાવું
Breaking News

ઘરે રહીને કોરોનાની સારવાર કેવી રીતે કરવી ? જાણો જલ્દી રિકવરી માટે શું ખાવું, શું ન ખાવું

April 20, 2021
Next Post
શું તમે પણ ઘરમાં જ કપડાં સુકવો છો ? તો જાણી લેજો આ ખાસ માહિતી. નહિ તો ગંભીર બીમારીઓનો શિકાર બનતા વાર નહિ લાગે

શું તમે પણ ઘરમાં જ કપડાં સુકવો છો ? તો જાણી લેજો આ ખાસ માહિતી. નહિ તો ગંભીર બીમારીઓનો શિકાર બનતા વાર નહિ લાગે

વારંવાર ઉકાળા પી પેટની બળતર, કબજિયાત, ઝાડા,મરડો, ગેસ, ઉલ્ટી, જેવી પેટની તમામ સમસ્યાનો ઇન્સ્ટન્ટ અંત છે આનું સેવન

વારંવાર ઉકાળા પી પેટની બળતર, કબજિયાત, ઝાડા,મરડો, ગેસ, ઉલ્ટી, જેવી પેટની તમામ સમસ્યાનો ઇન્સ્ટન્ટ અંત છે આનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

રાવણે લક્ષ્મણને કહી આ ત્રણ ગુપ્ત વાતો. – (સ્વયં શ્રીરામે આ ગુપ્ત વાત જાણવાનું લક્ષ્મણને કહેલું.)

April 13, 2018
ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનો છોડ ઘરે જ ઉગાડો આ સરળ રીતે. ફળની સાથે-સાથે આપશે સ્વાસ્થ્ય ફાયદા… જાણો કેટલા સમયમાં થઈ જશે મોટું…

ભગવાન શિવને પ્રિય રુદ્રાક્ષનો છોડ ઘરે જ ઉગાડો આ સરળ રીતે. ફળની સાથે-સાથે આપશે સ્વાસ્થ્ય ફાયદા… જાણો કેટલા સમયમાં થઈ જશે મોટું…

January 5, 2022
અચાનક જાગવા પર શરીર હાલતું-ચાલતું નથી તો ચેતી જજો, જાણો શા માટે થાય છે આવા ભયાનક અનુભવ…

અચાનક જાગવા પર શરીર હાલતું-ચાલતું નથી તો ચેતી જજો, જાણો શા માટે થાય છે આવા ભયાનક અનુભવ…

September 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.