Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

Social Gujarati by Social Gujarati
October 12, 2022
Reading Time: 1 min read
0
ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

બધા જ લોકો તેના ડાયટ પ્લાનમાં દુધને જરૂરથી શામિલ કરે છે, કારણ કે દુધની અંદર કેટલાક એવા તત્વો હોય છે જે શરીરને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ ઉપયોગી છે. અને જો દુધની અંદર એલચીને મેળવવામાં આવે તો, તે કોઈ અમૃતથી ઓછું નથી. જો એલચી વાળા દુધનું દરરોજ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પરંતુ, એલચી વાળા દુધને જો અધિક માત્રામાં પીવામાં આવે તો નુકશાન પણ થઈ શકે છે, જેના વિશે જાણવું ખુબ જ જરૂરી છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવશું કે એલચી વાળા દુધનું સેવન કરવાથી ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે અને સાથે જ તેનાથી ક્યાં ક્યાં નુકશાન થાય છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.એલચી વાળા દુધનો આ રીતે ઉપયોગ કરી શકો છો : દુધને ઉકાળીને તેની અંદર એક ચમચી એલચી પાવડરને નાખી અને પછી તેનું સેવન કરી શકાય છે, એલચી વાળા દુધની અંદર તમે ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ કરી શકો છો, તમે ચા ના રૂપમાં પણ એલચી અને દુધનો ઉપયોગ કરી શકો છો, જો તમે એલચી વાળું દુધ પિય શકતા નથી, જો તો તમે કોઈ પણ મીઠાઈમાં દુધ અને એલચીનો ઉપયોગ કરી તેનું સેવન કરી શકો છો.

એલચી વાળા દુધના ફાયદા : તમને જણાવી દઈએ કે, એલચી વાળા દુધમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી, ફાઈબર, નિયાસીસ વગેરે હોય છે. શું તમે જાણો છો એલચી વાળા દુધથી કેટલાક ફાયદાઓ પણ થાય છે ?ઇમ્યુનિટી સિસ્ટમ માટે દુધ અને એલચી : આ કોરોના કાળ દરમિયાન પ્રતિરક્ષા વધારવી એ ખુબ જ જરૂરી છે. તેવામાં એલચી વાળું દુધ તમને ફાયદાકારક થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, એલચી વાળા દુધમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે આપણી ઇમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. સાથે જ ઇમ્યુનો મોડ્યુલેટરી અને એન્ટિ ટ્યુમર પ્રવૃતિઓને અસર કરે છે. તેથી જ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે એલચી વાળું દુધએ ખુબ જ ઉપયોગી થઈ શકે છે.

ત્વચા માટે દુધ અને એલચી : એલચી વાળા દુધનું સેવન કરવાથી ત્વચામાં નિખાર તો આવે છે, પરંતુ સાથે જ ત્વચામાં જો એલર્જી હોય તો પણ તે દૂર થાય છે. આ ત્વચાને પૂરી રીતે હાઈડ્રેક કરે છે અને જે વ્યક્તિને બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સની સમસ્યા છે તે વ્યક્તિ જો એલચી વાળું દુધ પીવે તો તે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકે છે.એનિમિયાની સમસ્યા : એનિમિયા એટલે શરીરમાં લોહીની ખામી થઈ જવી. આ ખામીને દૂર કરવા માટે એલચી વાળું દુધ તમને ખુબ જ ઉપયોગી થઈ શકે છે. એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો, તે શરીરમાં લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છે. જો કે આ માટે કોઈ પણ સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી. તેવામાં અમે એટલું જ કહી શકીએ છીએ કે, એલચી વાળું દુધ એનિમિયાથી બચવા માટે ઉપયોગી થઈ શકે છે.

શરીરને ડિટોક્સ કરે : જો તમે નિયમિત રીતે એલચી વાળા દુધનું સેવન કરો છો, તો તે તમારા શરીરમાંથી જે પણ ઝેરી પદાર્થો છે તેનો નિકાલ કરે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે, એલચીની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હાજર હોય છે. સાથે જ એલચીમાં મેગનીઝ પણ હોય છે જે ફ્રી રેડિકલનો નાશ કરે છે અને શરીરને ડિટોક્સ રાખે છે.અસ્થમાના રોગ માટે એલચી દુધ : જે પણ લોકોને અસ્થમા, શ્વાસ લેવામાં સમસ્યા, હૃદયમાં અકળામણ, ઉધરસ જેવી સમસ્યાઓથી હેરાન થવું પડે છે તે લોકોને અમે જણાવી દઈએ કે એલચી વાળું દુધ તે લોકોની માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે. એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો અસ્થમાથી મુક્તિ મળે છે. એલચીની તાસીર ગરમ હોય છે, કારણે તે કફને બહાર કાઢવામાં મદદ કરે છે.

એલચી વાળુ દુધ અને વજન : શરીરમાં વધારે માત્રામાં ચરબી એ જાડાપણાનું કારણ થઈ શકે છે. એટલે જ શરીર બીમારીથી ગ્રસ્ત થઈ જાય છે અને એટલા માટે જરૂરી થઈ જાય કે ચરબીનો નિકાલ કરવો. આ સમસ્યા દૂર કરવા માટે એલચી વાળા દુધનું સેવન કરવામાં આવે તો ખુબ જ અસરકારક સાબિત થાય છે. કેમ કે એલચીમાં ચરબીને બર્ન કરવાના ગુણ હોય છે. તેવામાં આ બંને એક સાથે મળીને એન્ટિ ઓબેસિટીના ગુણને ઉત્પન્ન કરે છે, જે વજન ઘટાડવામાં ઉપયોગી થાય છે.એલચી વાળા દુધથી થતાં નુકશાન : કોઈ પણ વસ્તુની અધિકતા એ શરીર માટે નુકશાનકારી સાબિત થઈ શકે છે. આવું જ એલચી વાળા દુધનું સેવન કરવાથી પણ થાય છે. જો દુધમાં એલચીનું પ્રમાણ અધિક માત્રામાં કરવામાં આવે તો સ્વાસ્થ્યને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

1 ) એલચી વાળા દુધનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો જીભમાં સોજો અને ત્વચામાં બળતરા થઈ શકે છે.
2 ) જો દુધમાં એલચીની માત્રા વધી જાય તો વ્યક્તિને કબજિયાત અને દસ્તની સમસ્યા થઈ શકે છે.
3 ) દુધમાં વધારે પ્રમાણમાં એલચી નાખવાથી ત્વચા પર ખીલ પણ થઈ શકે છે.
4 ) ઘણીવાર દુધમાં એલચીનું પ્રમાણ વધી જવાથી વ્યક્તિને એલર્જી પણ થઈ શકે છે.
5 ) જો તેનું વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો, તે પાચન સિસ્ટમના કાર્યોને પણ અસર કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Cardamom and milkelaichi milkelaichi milk and skinelaichi milk health benefitselaichi milk side effectselaichi powderhealth tipsImmunity boost
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ગરમીમાં આનું સેવન પેટના તમામ રોગોને કાયમી માટે ભગાડી દેશે અને શરીર બની જશે નિરોગી, જાણી લો આ અસરકારક ઉપચાર…

ગરમીમાં આનું સેવન પેટના તમામ રોગોને કાયમી માટે ભગાડી દેશે અને શરીર બની જશે નિરોગી, જાણી લો આ અસરકારક ઉપચાર...

સદીઓ જૂનો પ્રાકૃતિક ઉપચાર, સવારે ઉઠતાવેંત પીય જાવ આ જ્યુસ… જિંદગીમાં ક્યારેય નહિ જવું પડે દવાખાને..

સદીઓ જૂનો પ્રાકૃતિક ઉપચાર, સવારે ઉઠતાવેંત પીય જાવ આ જ્યુસ... જિંદગીમાં ક્યારેય નહિ જવું પડે દવાખાને..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમે લુંગી-ચપ્પલ પહેરીને પણ ગાડી ચલાવો છો તો પણ ભરવો પડશે દંડ? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું?

તમે લુંગી-ચપ્પલ પહેરીને પણ ગાડી ચલાવો છો તો પણ ભરવો પડશે દંડ? જાણો નીતિન ગડકરીએ શું કહ્યું?

October 6, 2019
વાળમાં લગાવી દો આ એક વસ્તુ, આવી જશે એકદમ કુદરતી ચમક અને સ્ટ્રેટનેસ… અજમાવો આ કુદરતી ઉપાય વાળ થઈ જશે આકર્ષક…

વાળમાં લગાવી દો આ એક વસ્તુ, આવી જશે એકદમ કુદરતી ચમક અને સ્ટ્રેટનેસ… અજમાવો આ કુદરતી ઉપાય વાળ થઈ જશે આકર્ષક…

March 14, 2022
બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

બાઈક પર 25 દેશોની સફરે નીકળી છે સુરતની આ જાંબાજ મહિલાઓ… જાણો આ પાછળનું સૌથી મોટું કારણ.

September 7, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.