Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

Social Gujarati by Social Gujarati
May 30, 2023
Reading Time: 1 min read
0
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણા હિંદુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય તો તેની અંતિમ દિવસના સમયે જ કાઢવામાં આવે છે. આપણા સનાતન ધર્મ અનુસાર આ એક ખુબ જ મહત્વપૂર્ણ નિયમ માનવામાં છે. અંતિમ સંસ્કારની વાત કરવામાં આવે તો દરેક સમુદાય અનુસાર અલગ અલગ વિધિ હોય છે. પરંતુ આજે અમે તમને કિન્નર સમાજની અંતિમયાત્રા અને તેના મૃત્યુ વિશેના અમુક રહસ્યો વિશે જણાવશું. જેના વિશે લગભગ લોકો અજાણ હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

લગભગ બધા જ લોકો જાણે છે કે, કિન્નર સમાજ હિંદુધર્મને જ માને છે. પરંતુ કોઈ કિન્નરનું અવસાન થાય અને તેના અંતિમ સંસ્કારની વાર કરવામાં આવે તો તેઓ રાત્રીના સમયે અંતિમ સંસ્કાર કરે છે. કિન્નર સમાજ સામાન્ય લોકોની નજરથી તેમની અંતિમ સંસ્કારની વિધિને દુર રાખે છે. કોઈ સામાન્ય વ્યક્તિની નજર તેમની અંતિમ વિધિ પર ન પડે એ કારણોસર કિન્નરો તેની અંતિમયાત્રા રાત્રીના સમયે જ કાઢે છે.

કોઈ પણ કિન્નરનું મૃત્યુ થાય તો તેના શરીરને અગ્નિદાહ આપવામાં નથી આવતો. જો કે, કિન્નર સમાજ સંપૂર્ણપણે હિંદુ ધર્મમાં જ વિશ્વાસ ધરાવે છે. તેમજ દરેક નિયમોનું પાલન પણ હિંદુ માન્યતાઓ અનુસાર જ કરે છે. પરંતુ જ્યારે અવાસન બાદ કોઈ વ્યક્તિના મૃતદેહની વિધિ કરવામાં આવે તો તેઓ અગ્નિદાહને બદલે દાટી દે છે.

તેમજ કિન્નરની અંતિમયાત્રામાં કોઈ પણ રડતું નથી. કિન્નર સમુદાયમાં કોઈનું અવસાન થાય તો આંસુ વહાવવાની સખ્ત મનાઈ છે. એવું એટલા માટે માનવામાં આવે છે કારણ કે કિન્નરો એવું માને છે કે, કિન્નરનો જન્મ પાપીને મળે છે. અને કિન્નરનું મૃત્યુ થાય એટલે તેઓ એવું માને છે કે, નરક જેવી દુનિયામાંથી તેને મુક્તિ મળી, અને તેની ઉજવણી કરવામાં આવે છે. આ કારણે જ કોઈ કિન્નર મૃત્યુ પામે તો કોઈ રડતું નથી.

એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે, કિન્નર સમાજ બીજા લોકોને સુખ અને પ્રગતિ માટે આશીર્વાદ આપે છે. પરંતુ પોતાને માટે આ લોકો તેના માટે માત્ર જ એક જ આશીર્વાદ માંગે છે. કિન્નરો ઈશ્વર પાસે માત્ર એટલી જ માંગણી કરે છે કે, આવતા જન્મમાં ફરી કિન્નર તરીકે જન્મ ન મળે.

કિન્નરના મૃત્યુ બાદ ચોંકાવનારી ઘટના હોય તો એ છે કે, કિન્નરના મૃત્યુ પછી તેના નશ્વરદેહને બુટ કે ચપ્પલથી મારવામાં આવે છે. આવું કિન્નરો દ્વારા એટલા માટે કરવામાં આવે છે કે તેવો એવું માને છે કે, બુટ કે ચપ્પલ મારવાથી તેના ઓછા થાય છે અને બીજીવાર કિન્નર તરીકે જન્મ ન મળે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: kinnarkinnar death truthkinnar factsKINNAR IN INDIAKinnar life
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ ત્રણ પાંદને સવારે ખાલી પેટ ચાવી લ્યો, ગમે તેવું બેકાબુ બ્લડ શુગર લેવલ કલાકમાં આવી જશે કાબુમાં… જાણો ઇન્સ્યુલિન બનાવવાનો દેશી જુગાડ…

આ ત્રણ પાંદને સવારે ખાલી પેટ ચાવી લ્યો, ગમે તેવું બેકાબુ બ્લડ શુગર લેવલ કલાકમાં આવી જશે કાબુમાં... જાણો ઇન્સ્યુલિન બનાવવાનો દેશી જુગાડ...

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

January 29, 2024
રાત્રે સુતા પહેલા ખાઈ લો આ એક ટુકડો અને જુઓ તેનો કમાલ, શરીરની અસંખ્ય બીમારીની કરી દેશે છુટ્ટી..

રાત્રે સુતા પહેલા ખાઈ લો આ એક ટુકડો અને જુઓ તેનો કમાલ, શરીરની અસંખ્ય બીમારીની કરી દેશે છુટ્ટી..

April 3, 2023
ત્રણ મહિના સુધી 1 ગ્લાસ આનું સેવન વાળની તમામ સમસ્યાઓને દુર કરી બનાવી દેશે એકદમ કાળા, ઘાટા અને લાંબા. ખોડો ખરતા વાળ તો ચપટીમાં ગાયબ કરી દેશે…

ત્રણ મહિના સુધી 1 ગ્લાસ આનું સેવન વાળની તમામ સમસ્યાઓને દુર કરી બનાવી દેશે એકદમ કાળા, ઘાટા અને લાંબા. ખોડો ખરતા વાળ તો ચપટીમાં ગાયબ કરી દેશે…

October 10, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.