Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો પથરીની સમસ્યામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ ? મોટાભાગના લોકો આડેધડ ખાઈને કરે છે ભૂલ… જાણો એક્સપર્ટ પાસેથી ખાવાનું સંપૂર્ણ લીસ્ટ…

Social Gujarati by Social Gujarati
March 22, 2022
Reading Time: 1 min read
0
જાણો પથરીની સમસ્યામાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ ? મોટાભાગના લોકો આડેધડ ખાઈને કરે છે ભૂલ… જાણો એક્સપર્ટ પાસેથી ખાવાનું સંપૂર્ણ લીસ્ટ…
0
SHARES
89
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો જે લોકોને પથરીની સમસ્યા છે તેમના મનમાં અક્સર એવો સવાલ રહેતો હોય છે કે, તેમણે શું ખાવું જોઈએ અને શું નહિ ? આથી જો તમને પથરીની તકલીફ છે તો તમારે આ લેખ જરૂરથી વાંચવો જોઈએ. તેમજ આ વસ્તુઓને જરૂરથી પોતાના ડાયટમાં સામેલ કરવી જોઈએ. ચાલો તો આ લીસ્ટને વધુ વિગતે જાણી લઈએ.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

કિડનીની પથરી ત્યારે બને છે જયારે કોઈ વ્યક્તિનો મૂત્ર ઉત્પાદન ઓછું થઈ જાય. તેવામાં ઘણી વખત આપણી ખરાબ લાઈફ સ્ટાઈલ અને ડાયટ પણ આ સમસ્યાને વધારી શકે છે. જયારે કિડનીમાં મોટી સંખ્યામાં ઘણા ખનીજ હોય છે જે એકબીજા સાથે ચીપકી જાય છે અને પથરી બને છે. જેમ કે કેલ્શિયમ ઓક્સાલેટ સ્ટોન્સ, કેલ્શિયમ ફોસ્ફેટ, યુરિક એસિડ સ્ટોન્સ અને સિસ્ટીન સ્ટોન્સ. તેવામાં આપણે એ ખાદ્ય પદાર્થ ખાવાથી બચવું જોઈએ, જેમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય, પ્રોટીનનું પ્રમાણ વધુ હોય. આ સિવાય પાણીની કમીથી પણ પથરી થઈ શકે છે. આ વિશે આપણે આ લેખમાં વધુ જાણીશું. તો ચાલો જણીએ પથરી થવા પર ક્યાં ફળ ખાવા જોઈએ ?

પાણી વાળા ફળ : પાણીથી ભરપુર ફળ જેમ કે નાળિયેર પાણી, તરબૂચ વગેરે. વાસ્તવમાં આ ફળ પથરીને ઓગળવામાં તમારી મદદ કરે છે અને તેને પેશાબ મારફતે બહાર કાઢે છે. આથી તમારે વધુમાં વધુ પાણી વાળા ફળનું સેવન કરવું જોઈએ. તમે તેને સીધા ખાય શકો છો અને તેનું જ્યુસ પણ પિય શકો છો.

ખાટા ફળો : ખાટા ફળમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. જે પથરીને ઓગાળે છે. ખાટા ફળ અને જ્યુસમાં સાઇટ્રિક એસિડ હોય છે. તેનું સાઇટ્રેટ કેલ્શિયમ કરીને પથરીના નિર્માણને રોકે છે. જેનાથી આ ઓક્સાલેટથી બાંધી નથી શકાતું અને પથરી બની જાય છે. તેવામાં તમારે સાઇટ્રિક એસિડથી ભરપુર ફળ સંતરા, મૌસંબી, જમરૂખ અને દ્વાક્ષનું સેવન કરવું જોઈએ, જે પથરીને ઓછી કરવામાં મદદ કરે છે.

કેલ્શિયમથી ભરપુર ફળો : કેલ્શિયમથી ભરપુર ફળોના સેવન પથરીમાં ફાયદાકારક સાબિત થાય છે. તેવામાં ઘણી વખત ઉચ્ચ કેલ્શિયમ વાળા ખાદ્ય પદાર્થ અને સામાન્ય ડેરી ઉત્પાદનના સેવનથી કેલ્શિયમ પથરી બનવાના તમારા જોખમને ઓછું કરે છે. આ સિવાય તમે થોડા કેલ્શિયમથી ભરપુર ફળ ખાય શકો છો, જેમ કે જાંબુ, કિવી, અંજીર અને કાળી દ્રાક્ષ.

પથરી થવા પર ક્યાં ફળો ન ખાવા જોઈએ ? : પથરી થવા પર તમારે એ ફળોનું સેવન ન કરવું જોઈએ, જે પચવામાં મુશ્કેલ હોય. જેમ કે શક્કરીયા, રફેજથી ભરપુર ફૂડ જેમ કે કેરી, દાડમ, ડ્રાયફ્રુટ્સ.

આ વસ્તુઓ સિવાય પથરીમાં બીજી અનેક વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પ્રસંસ્કૃત અને પેકેટ વાળી વસ્તુઓનું સેવન સાથે બહારની પેક્ડ ફ્રૂટનું સેવન ન કરવું જોઈએ. જ્યાં સુધી તમે તેને સક્રિય રીતે રોકાવાનું કામ નહિ, કરો ત્યાં સુધી કિડનીની પથરીમાં તમને ફરી થવાની સંભાવના રહે છે. આથી તમને પથરી છે તો થોડી વાતોનું જરૂરથી ધ્યાન રાખો.

ટીપ્સ  : દરરોજ ઓછામાં ઓછું 12 ગ્લાસ પાણી પીવો, સંતરા જેવા ખાટા ફળ ખાવો, પ્રત્યેક ભોજનમાં કેલ્શિયમ યુક્ત ભોજન કરો, પશુ પ્રોટીનનું સેવન ઓછું કરો.

આ સિવાય એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, જો તમારા શરીરમાં કેલ્શિયમનું સેવન ઓછું છે તો ઓક્સાલેટનું સ્તર વધી શકે છે. આથી કેલ્શિયમને પુરક આહાર કરતા ભોજન માંથી મેળવવો જોઈએ. કારણ કરે કિડનીની પથરી થવાનું કારણ છે. કેલ્શિયમના સારા સ્ત્રોતમાં દૂધ, દહીં, પનીર અને અન્ય પ્રકારની વસ્તુઓ સામેલ છે. કેલ્શિયમ શાકાહારી સ્ત્રોતોમાં ફલીયા, કેલ્શિયમ સેટ ટોફુ, લીલા શાકભાજી, નટ્સ, બીજ, ગોળને સામેલ કરી શકો છો. સાથે વિટામીન ડી લઈ શકો છો. જે શરીરને વધુ કેલ્શિયમ અવશોષિત કરવામાં મદદ કરે છે.

આ સિવાય એ ધ્યાન રાખો કે, મીઠું, ખાંડ અને હાઈ ફ્રુક્ટોજ વાળી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ. ઓક્સલેટ અને ફોસ્ફેટમાં ઉચ્ચ ખાદ્ય પદાર્થ અને પ્રવાહીથી બચવું જોઈએ. કંઈ પણ ખાવાથી કે પીવાથી બચવું જોઈએ. જેમ કે શરાબ. કિડનીની પથરી એક ગંભીર સમસ્યા છે તેવામાં હાઈડ્રેડેટ રહેવું અને હેલ્દી રહેવું ખુબ જ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
અખરોટની છાલથી મફતમાં જ વધારો વાળ અને ચહેરાની સુંદરતા, જાણો ઉપયોગની રીત બચી જશે નાના મોટા અનેક ખર્ચા…

અખરોટની છાલથી મફતમાં જ વધારો વાળ અને ચહેરાની સુંદરતા, જાણો ઉપયોગની રીત બચી જશે નાના મોટા અનેક ખર્ચા...

રોટલીના લોટમાં આ વસ્તુઓ ઉમેરી કરી સેવન, ગર્ભવતી મહિલાને ભૂલથી પણ નહીં થાય 9 મહિના સુધી કબજિયાત અને લોહીની ઉણપ…

રોટલીના લોટમાં આ વસ્તુઓ ઉમેરી કરી સેવન, ગર્ભવતી મહિલાને ભૂલથી પણ નહીં થાય 9 મહિના સુધી કબજિયાત અને લોહીની ઉણપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખોડો, ખરતા અને તુટતા વાળને અટકાવવા લગાવી દો ઘરે બની જતી આ એક વસ્તુ, વાળની તમામ સમસ્યા દુર કરી બનાવી દેશે એકદમ મજબુત અને આકર્ષક…

ખોડો, ખરતા અને તુટતા વાળને અટકાવવા લગાવી દો ઘરે બની જતી આ એક વસ્તુ, વાળની તમામ સમસ્યા દુર કરી બનાવી દેશે એકદમ મજબુત અને આકર્ષક…

January 4, 2023
આ આદતો તમને બરબાદ કરી નાખશે…. જાણો આ લેખમાં… છોકરીઓ કરે છે મોટાભાગે એ ભૂલો..

આ આદતો તમને બરબાદ કરી નાખશે…. જાણો આ લેખમાં… છોકરીઓ કરે છે મોટાભાગે એ ભૂલો..

December 20, 2022
દરરોજ ખવાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ધીમા ઝેર સમાન, નહિ થશે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ. જાણો એ જીવલેણ વસ્તુ વિશે..

દરરોજ ખવાતી આ 5 વસ્તુઓ શરીર માટે છે ધીમા ઝેર સમાન, નહિ થશે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ. જાણો એ જીવલેણ વસ્તુ વિશે..

October 3, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In