Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મધમાખી કરડે તો લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ, ફક્ત 2 જ મિનીટમાં સોજો અને બળતરા થઈ જશે ગાયબ… નહિ થાય દુખાવો અને ઈન્સ્ટન્ટ મળશે રાહત…

Social Gujarati by Social Gujarati
April 13, 2022
Reading Time: 1 min read
0
મધમાખી કરડે તો લગાવી દો ઘરમાં રહેલી આ વસ્તુ, ફક્ત 2 જ મિનીટમાં સોજો અને બળતરા થઈ જશે ગાયબ… નહિ થાય દુખાવો અને ઈન્સ્ટન્ટ મળશે રાહત…
0
SHARES
175
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે મધ તો ખાધું જ હશે. તે કેટલું મીઠું હોય છે. તેમજ મીઠાશમાં હંમેશા મધનું નામ જ લેવામાં આવે છે. પરંતુ આ મધ જેટલું મીઠું હોય છે તે મધને બનાવનાર મધમાખી ખુબ જ ખતરનાક હોય છે. તે જયારે કરડે છે ત્યારે શરીરમાં ખુબ જ બળતરા થાય છે, દુખાવો થાય છે. આમ જયારે તમને મધમાખી કરડે છે ત્યારે આપણા વડીલો આપણને સામાન્ય રીતે તુલસીની માટી લગાવવાનું કહે છે. આજે અમે તમને આ લેખમાં મધમાખી કરડે ત્યારે શું લગાવવું જોઈએ તેના વિશે કેટલાક સરળ ઉપાયો જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

મધમાખીનું મધ ભલે મીઠું હોય પરંતુ જ્યારે તે ડંખ મારે છે, તે ભાગમાં ખૂબ દુખાવો, સોજો અને ખંજવાળ જેવી સમસ્યા થાય છે. ઘણી વખત આ દુખાવો અસહનીય હોય છે. જેના કારણે તાવ આવી જાય છે. પરંતુ આ દુખાવાથી ગભરાવવાની જરૂર નથી. કારણ કે તેનાથી કોઈ ગંભીર નુકશાન થતું નથી. ઘણા લોકોને મધમાખીના ડંખથી એલર્જી થઈ જાય છે, જેના કારણે તેમણે ખંજવાળ, રૈશિઝ, સોજો વગેરે જેવી સમસ્યાઓ થાય છે. મધમાખી જ્યારે ડંખ મારે તો એવા સમયે દુખાવાથી રાહત મેળવવા માટે તે ભાગ પર થોડું લોખંડ રગડો. તેનાથી દુખવામાં રાહત મળે છે.

ઘણી વખત વધારે દુખાવાને કારણે ગભરામણ થવા લાગે છે, તે દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. કારણ કે દુખાવાને કારણે ઘણી વખત લોકોને ચક્કર આવવા લાગે છે. તે સિવાય મધમાખી કરડવાથી ત્વચા લાલ પીળી થવી, ખુબ ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે. તેમજ મધમાખી કરડવા પર સૌથી પહેલા તે સ્થાનને ચેક કરો, કારણ કે ઘણી વખત ડંખ અંદર જ રહી જાય છે. તેનાથી સંક્રમણ ફેલાવાનું જોખમ થઈ શકે છે. તેમજ દુખાવો, ખંજવાળ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

મધમાખી કરડે ત્યારે અજમાવો આ ઘરેલુ ઉપાય : 1 ) મધમાખી જ્યાં કરડી હોય તે જગ્યાએ મધનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી દુખાવો વધતો નથી અને ધીરે ધીરે તે ઓછો થતો જાય છે. જણાવી દઈએ કે, મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે જે સંક્રમણને વધવા દેતા નથી. આમ મધમાખી કરડે ત્યારે મધના ઉપયોગથી જ તમે તેની પીડાને દુર કરી શકો છો.

2 ) બેકિંગ સોડામાં થોડા ટીપાં પાણીના મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, હવે આ પેસ્ટને મધમાખી કરડી હોય તે જગ્યાએ લગાડો અને તમે ચાહો તે પેસ્ટ લગાડીને તે જગ્યાએ પટ્ટી પણ બાંધી શકો છો. તેનાથી તમને રાહત મળે છે અને તેનાથી ખંજવાળ, સોજો, દુખાવો જેવી સમસ્યા થતી નથી.

3 ) મધમાખીના દુખાવાથી રાહત મેળવવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. અસરકારક જગ્યા પર લગાડવાથી ઠંડક મળે છે. જેનાથી દુખાવો ઓછો થાય છે. ટુથપેસ્ટથી તમારી પીડા ઓછી થવામાં મદદ મળે છે.

4 ) એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરીને તમે દુખાવાથી રાહત મેળવી શકો છો. એક વાસણમાં એપ્પલ સાઈડર વિનેગર લો અને મધમાખી કરડી હોય તે સ્થાન પર લગાડો. તમે ચાહો તો એપ્પલ સાઈડર વિનેગરને કપડામાં રાખીને અસરકારક જગ્યાને તેની મદદથી સાફ કરી શકો છો.

5 ) એલોવેરામાં ઔષધિય ગુણ હોય છે. જે સોજા અને દુખાવાને મટાડે છે. મધમાખી કરડી હોય તે જગ્યાએ એલોવેરા લગાડવાથી દુખાવો મટે છે અને તે સ્થાન પર ઠંડક મળે છે અને સોજો થતો નથી.

6 ) મધમાખીના ડંખ પર બરફ લગાડવાથી પણ રાહત મળે છે. બરફ લગાડવાથી વધારે ઝેર ફેલાતું નથી અને ધીરે ધીરે દુખાવો ઓછો થતો જાય છે. તે માટે તમે આઈસ ક્યુબને અસરકારક જગ્યાએ રગડી શકો છો.  આમ તમે આ ઉપાયો અજમાવીને તમારી પીડા ઓછી કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
આંખનોમાં દેખાતા આ 6 સંકેતો હોય તો આજે જ થઈ જજો સાવધાન, હોય શકે છે આ 6 પ્રકારની ગંભીર બીમારીઓ… નજરઅંદાજ કરવાની ભૂલ બની શકે છે જીવનું જોખમ…

આંખનોમાં દેખાતા આ 6 સંકેતો હોય તો આજે જ થઈ જજો સાવધાન, હોય શકે છે આ 6 પ્રકારની ગંભીર બીમારીઓ... નજરઅંદાજ કરવાની ભૂલ બની શકે છે જીવનું જોખમ...

તડકામાંથી આવી લૂ લાગી હોય, તો ઘરમાં આવી ખાઈ લ્યો આ વસ્તુ… ફક્ત 5 જ મિનીટમાં શરીરની ગરમીને દુર કરી ઉનાળામાં રાખશે બીમારીઓ મુક્ત…

તડકામાંથી આવી લૂ લાગી હોય, તો ઘરમાં આવી ખાઈ લ્યો આ વસ્તુ... ફક્ત 5 જ મિનીટમાં શરીરની ગરમીને દુર કરી ઉનાળામાં રાખશે બીમારીઓ મુક્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુણોનો ખજાનો છે રસોડાની આ મામુલી વસ્તુ, નાનીથી લઈને મોટી બીમારીઓને પણ આપે છે માત…

ગુણોનો ખજાનો છે રસોડાની આ મામુલી વસ્તુ, નાનીથી લઈને મોટી બીમારીઓને પણ આપે છે માત…

April 27, 2022
આ ગુલાબી ટુકડાનું સેવન સાંધા, માંસપેશીઓ અને ગળાના દુખાવા દુર કરી છાતીમાં જામેલો કફ કાઢી નાખશે બહાર… પાચનતંત્રને સુધારી વધારી દેશે ભૂખ…

આ ગુલાબી ટુકડાનું સેવન સાંધા, માંસપેશીઓ અને ગળાના દુખાવા દુર કરી છાતીમાં જામેલો કફ કાઢી નાખશે બહાર… પાચનતંત્રને સુધારી વધારી દેશે ભૂખ…

March 24, 2022
પૈસા ઉપાડવા માટે બેન્ક કે ATM જવાની જરૂર નહીં પડે । ATM ખુદ તમારા ઘરે આવશે

પૈસા ઉપાડવા માટે બેન્ક કે ATM જવાની જરૂર નહીં પડે । ATM ખુદ તમારા ઘરે આવશે

August 26, 2020

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In