Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બવાસીરમાં પડતું લોહી અને દુખાવો તરત મટાડવા, અજમાવો રસોડામાં રહેલી આ પીળી વસ્તુને, વગર દવાએ મળશે તરત જ રાહત…

Social Gujarati by Social Gujarati
July 16, 2022
Reading Time: 1 min read
0
બવાસીરમાં પડતું લોહી અને દુખાવો તરત મટાડવા, અજમાવો રસોડામાં રહેલી આ પીળી વસ્તુને, વગર દવાએ મળશે તરત જ રાહત…
0
SHARES
175
VIEWS
Share on FacebookShare on Twitter

ખાણીપીણી અને જીવનશૈલીમાં ગડબડી હોવાના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આવી સમસ્યાઓમાં એક મુખ્ય બવાસીર છે, જે ખોટી ખાનપાનની આદતો ને કારણે  વધતી જાય છે. બવાસીર એ ગુદામાર્ગમાં થતો ગંભીર રોગ છે જે ચારમાંથી ત્રણ પુખ્ત વ્યક્તિઓને સમય સમય પર થાય છે. આમાં તમારા ગુદા અને નીચેના મળાશયમાં નસોમાં સોજાની સ્થિતિ ઉભી થાય છે. બવાસીર મળાશયની અંદર કે ગુદાની આસપાસની ત્વચાની નીચે થાય છે. આમાં ભયંકર દુખાવાની સાથે મળાશયના મસા ભેગા થવા અને બ્લીલ્ડીંગની પણ સમસ્યા થાય છે. જેના કારણે વ્યક્તિને હરવું-ફરવું, ત્યાં સુધી કે ઊઠવું બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

એક્સપર્ટ જણાવે છે કે બવાસીરના અનેક કારણ હોઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં આનું કારણ ખબર પડતી નથી. પરંતુ આ થવાના કારણમાં તમારું ખાનપાન અને જીવનશૈલી મુખ્ય ભૂમિકા નિભાવે છે. સામાન્ય રીતે બવાસીર થોડા દિવસોમાં તેની જાતે જ ઠીક થઈ જાય છે. જ્યારે કેટલાક લોકોને આ સમસ્યા લાંબા સમય સુધી રહે છે. અને ઓપરેશન કરવા સુધીની સ્થિતિ આવી જાય છે.

કેટલાક લોકો ઘરેલુ ઉપચારથી જ આની સારવાર મેળવી લે છે. એવામાં હળદરને કેટલાક લોકો પાઇલ્સનો રામબાણ ઈલાજ પણ જણાવે છે. હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે. જે બવાસીરના કારણે થતી સમસ્યાઓથી રાહત અપાવે છે. પરંતુ આનો ઉપયોગ કરતાં પહેલા જાણી લેવું કે બાવાસીરમાં હળદરનો ઉપયોગ કેવી રીતે  કરી શકાય છે?

હળદરના ઔષધીય ગુણ:- હળદરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટીઑકિસડન્ટ, એન્ટિટ્યુમર, એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિબાયોટિક અને એન્ટિકાર્સિનોજેનિક જેવા ઔષધીય ગુણો હાજર હોય છે. પીળી હળદર પર થયેલા એક અભ્યાસ પ્રમાણે એ વાતની પુષ્ટી પણ કરવામાં આવી છે કે આ પાચનને ઠીક કરે છે સાથે જ પાઈલ્સની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.

1) હળદર અને એલોવેરા:- એક ચમચી હળદર સાથે અડધી ચમચી એલોવેરા મેળવીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવવાથી કે આનો ઘોળ બનાવીને પીવાથી બવાસીર માં અત્યંત ફાયદો થાય છે. એલોવેરાથી બનેલી ક્રીમ દુખાવા પર લગાવવાથી દૂખાવાને દૂર કરવાનું કામ કરે છે તેથી એલોવેરાને બવાસીરની સમસ્યામાં હળદરની સાથે મેળવીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

2) હળદર અને નારિયેળ તેલ:- એક ચમચી હળદર અને આવશ્યકતા પ્રમાણે રિફાઈન્ડ કર્યા વગરનું નારિયેળ તેલનું મિશ્રણ તૈયાર કરવું અને મળાશયમાં બવાસીરથી અસરગ્રસ્ત જગ્યા પર લગાવવું અને કેટલાક કલાક સુધી લગાવીને રાખો ત્યારબાદ તેને ધોઈ લો. નારિયેળ તેલમાં એનાલ્જેસિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે. આ બંને સાથે મળીને પાઇલ્સ દરમિયાન થતા દુખાવા અને સોજાને દૂર કરવામાં અસરકારક છે 

3) હળદર અને ડુંગળી:- એક ચમચી હળદરને અડધી ચમચી ડુંગળીના રસ અને એક ચમચી સરસોના તેલ સાથે મેળવીને બવાસીરથી અસરકારક જગ્યા પર લગાવવાથી તૈયારીમાં રાહત થાય છે. તેના સિવાય તમે ડુંગળીના રસમાં ચપટી હળદર મેળવીને પી શકો છો. હળદરની જેમ ડુંગળીમાં પણ એન્ટિ-ઇન્ફ્લેમેટરી પ્રભાવ હોય છે. આ બાવાસીર નો દુખાવો અને સોજા જેવા લક્ષણોને દૂર કરવાની સાથે જ રક્તસ્ત્રાવને પણ અટકાવવામાં મદદ કરે છે.4) હળદર અને સરસવનું તેલ:- સરસવના તેલમાં હળદર મેળવીને પ્રભાવિત જગ્યા પર લગાવવાથી બવાસીરના કારણે થતાં રક્તસ્રાવને રોકવામાં મદદ મળે છે. આવું હળદર અને સરસવના તેલમાં ઉપસ્થિત એન્ટિ-ઇન્ફ્લેમેટરી ઔષધીય ગુણોના કારણે થઈ શકે છે. જ્યારે કેટલાક લોકો હળદર અને સરસવ તેલ ના મિશ્રણને બવાસીરનો રામબાણ ઈલાજ માને છે. તમે સારા થતાં સુધી દરરોજ આ લેપ નો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
શું RO ફિલ્ટરનું પાણી પીવું શરીર માટે યોગ્ય છે કે નહિ, શું ખરેખર તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, જાણીલો પાણી વિશેની સંપૂર્ણઆ માહિતી.

શું RO ફિલ્ટરનું પાણી પીવું શરીર માટે યોગ્ય છે કે નહિ, શું ખરેખર તેનાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે, જાણીલો પાણી વિશેની સંપૂર્ણઆ માહિતી.

વિટામીન D ઉણપ હોય તો લેતા પહેલા જાણી લેજો આ માહિતી, ઓવરડોઝ લેવાથી શરીર બની જશે બીમારીઓનું ઘર… જાણો વિટામીન D લેવાની રીત…

વિટામીન D ઉણપ હોય તો લેતા પહેલા જાણી લેજો આ માહિતી, ઓવરડોઝ લેવાથી શરીર બની જશે બીમારીઓનું ઘર... જાણો વિટામીન D લેવાની રીત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જે લોકોની પગની પાસેની બીજી આંગળી મોટી હોય તે જાણી લો આ ખાસ રહસ્ય | જાણીને દંગ રહી જશો. 

જે લોકોની પગની પાસેની બીજી આંગળી મોટી હોય તે જાણી લો આ ખાસ રહસ્ય | જાણીને દંગ રહી જશો. 

April 3, 2023
વ્રત ઉપવાસમાં ફળાહારમાં ખાઈ લો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, ભૂખ પણ નહિ લાગે અને આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી…

વ્રત ઉપવાસમાં ફળાહારમાં ખાઈ લો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, ભૂખ પણ નહિ લાગે અને આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી…

August 1, 2022
રોજ આ દાણાનું સેવન ગમે તેવા રફ, કમજોર અને ખરતા વાળની સમસ્યા કરી દેશે ગાયબ, જાણો સેવન કરવાની વાળ થઈ જશે એકદમ કાળા, લાંબા મજબુત અને સુંદર…

રોજ આ દાણાનું સેવન ગમે તેવા રફ, કમજોર અને ખરતા વાળની સમસ્યા કરી દેશે ગાયબ, જાણો સેવન કરવાની વાળ થઈ જશે એકદમ કાળા, લાંબા મજબુત અને સુંદર…

March 14, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In