Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

બપોરે જમતી વખતે દહીં સાથે ખાઈ લ્યો આ વસ્તુ, પેટ, પાચન અને આંતરડાને સાફ કરી મહિલાઓના ગુપ્ત રોગ મટી જશે મફતમાં, હાડકા અને ઇમ્યુનિટી થઈ જશે એકદમ પાવરફુલ…

Social Gujarati by Social Gujarati
August 22, 2022
Reading Time: 1 min read
1
બપોરે જમતી વખતે દહીં સાથે ખાઈ લ્યો આ વસ્તુ, પેટ, પાચન અને આંતરડાને  સાફ કરી મહિલાઓના ગુપ્ત  રોગ મટી જશે મફતમાં, હાડકા અને ઇમ્યુનિટી થઈ જશે એકદમ પાવરફુલ…
0
SHARES
560
VIEWS
Share on FacebookShare on Twitter

આજની ખાણીપીણી અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ ના જોખમો ઊભા થાય છે. પરંતુ આપણે આપણા જીવનમાં અને ખાન પાનમાં થોડો બદલાવ લાવીએ તો આવી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ. સ્વાસ્થ્યવર્ધક ખોરાક લેવાથી શરીરને પૂરતું પોષણ મળે છે અને અને જરૂરી પોષક તત્વો સપ્લાય થાય છે. ખાણીપીણી થી જોડાયેલી અનેક પ્રકારની સલાહ તમે સાંભળી પણ હશે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેટલીક એવી વસ્તુઓનું સેવન એકસાથે કરવાથી તમને બમણા ફાયદા થાય છે. એવી જ રીતે દહીં અને ડુંગળીનું એક સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. દહીં અને ડુંગળીમાં હાજર ગુણ શરીરને ઠંડક આપે છે. તેના સિવાય તમારું પાચનતંત્ર પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે. આવો જાણીએ કે સ્વાસ્થ્ય માટે દહીં અને ડુંગળી ખાવાથી કયા ફાયદા થાય છે અને થોડી સાવધાની પણ રાખવાની જરૂર છે તે વિસ્તાર પૂર્વક જાણીશું.

દહીં અને ડુંગળી ખાવાના ફાયદા:- દહીં અને ડુંગળી બંને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે આ બંનેની તાસીર ઠંડી હોય છે તેથી તેનું સેવન એકસાથે કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. દહીમાં હાજર ગુણ શરીરને ઠંડુ રાખીને પાચનતંત્રને ઠીક કરવામાં ફાયદાકારક છે. તેવી જ રીતે ડુંગળીમાં પણ અનેક એવા ગુણ ઉપલબ્ધ હોય છે જે શરીરને સંક્રમણ વગેરેથી બચાવવાનું કામ કરે છે. દહીં અને ડુંગળી ખાવાના આ પ્રમાણે ફાયદા છે.

1) પાચન માટે શ્રેષ્ઠ:- પાચનતંત્રને મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. દહીં અને ડુંગળી ખાવાથી તમારા આંતરડા ને ફાયદો થાય છે, અને પેટમાં ખરાબીની સમસ્યાથી છુટકારો મળે છે. દહીમાં હાજર ગુણ આંતરડામાં ફાયદાકારક બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે.

2) ત્વચા માં માટે ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી ત્વચા માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આમાં હાજર ગુણ તમારી ત્વચાને સારી બનાવે છે, અને કેટલીક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આનુ સેવન કરવાથી તમારી ત્વચાને સંક્રમણથી બચવામાં પણ ફાયદો થાય છે.

3) ઇમ્યુનિટી વધારે:- દહીં અને ડુંગળી ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આ બંનેમાં હાજર ગુણ શરીરની ઇમ્યુનિટી વધારીને બીમારીઓ અને સંક્રમણથી લડવાની ક્ષમતાને વધારે છે. કેટલીક શોધ અને અધ્યયનોમાં પણ આ વાતનું સમર્થન કરવામાં આવ્યુ છે. 4) યોનિમાર્ગના સંક્રમણ માં ફાયદાકારક:- દહીં અને ડુંગળી ખાવાથી તમને યોનિમાર્ગની સંક્રમણની સમસ્યામાં પણ ફાયદો થાય છે.  તેથી મહિલાઓને દહીં અને ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રહેલા ગુણ યીસ્ટ ઈન્ફેક્શનના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે.

5) હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યામાં દહીં અને ડુંગળીનું સેવન અત્યંત ફાયદાકારક હોય છે. એક સર્વે પ્રમાણે દહીંનું સેવન કરવાવાળા લોકોમાં હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યાનું જોખમ અન્ય લોકોની તુલનાએ ઘણું ઓછું હતું.5) હાડકા માટે ફાયદાકારક:- હાડકા મજબૂત બનાવવા માટે દહીં અને ડુંગળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને ડુંગળી બંનેમાં કેલ્શિયમની પર્યાપ્ત માત્રા હોય છે. આનુ સેવન કરવાથી તમારા હાડકા મજબૂત બને છે અને બોન ડેંસિટી વધારવામાં મદદ મળે છે.

જેવી રીતે કોઈ પણ ફૂડનું સેવન ફાયદાની સાથે સાથે અમુક લોકો માટે નુકસાનદાયક પણ થઈ શકે છે. તેવી જ રીતે ડુંગળી અને દહીંને એક સાથે ખાવાથી કેટલાક લોકો માટે નુકસાનદાયક પણ બની શકે છે. કેટલાક લોકોમાં દહીં અને ડુંગળી ખાવાથી એસિડિટી, એક્સિમા, સોરિયાસીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી આનુ સેવન કરતાં સમયે સાવધાની રાખવી. દહીંના રાયતામાં ડુંગળી મેળવીને ખાવાથી ફાયદો થાય છે.

ક્યાં સમયે કરવું જોઈએ સેવન:- પરંતુ ખાસ ધ્યાન એ રાખવું કે દહીં અને ડુંગળીનું સેવન બપોરે ભોજન કરતા સમયે જ કરવું જોઈએ. બપોર બાદ તેનું સેવન કરવાથી શરીર પર વિપરીત અસર પણ પડી શકે છે. માટે બપોરના સમયે જો દહીં અને ડુંગળી ખાવામાં આવે તો અઢળક ફાયદા થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો, કરો ફક્ત 1 ચમચી આનું સેવન બ્લડ શુગર થઈ જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલ… જાણો બનાવવાની રીત..

ડાયાબિટીસ કંટ્રોલ કરવાની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો, કરો ફક્ત 1 ચમચી આનું સેવન બ્લડ શુગર થઈ જશે ઈન્સ્ટન્ટ કંટ્રોલ... જાણો બનાવવાની રીત..

આ છે પાચનતંત્રને મશીન બનાવવાના ઘરેલું ઉપચાર. પેટ, પાચનની અનેક સમસ્યા દુર કરી કબજિયાતથી આપશે છુટકારો… પછી કોઈ પણ વસ્તુ ખાવ પચી જશે ફટાફટ…

આ છે પાચનતંત્રને મશીન બનાવવાના ઘરેલું ઉપચાર. પેટ, પાચનની અનેક સમસ્યા દુર કરી કબજિયાતથી આપશે છુટકારો... પછી કોઈ પણ વસ્તુ ખાવ પચી જશે ફટાફટ...

Comments 1

  1. Haresh patel says:
    1 year ago

    વિરુદ્ધ આહાર થાય ક્યારેય ન ખાવુ મિત્રો

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

1 રૂપિયાથી પણ ઓછો ભાવનો હતો આ શેર, માત્ર એક જ વર્ષમાં રોકાણકારો કરી દીધા માલામાલ અને કરોડપતિ… જાણો આ દમદાર સ્ટોકની વેલ્યુ અને ભાવ….

1 રૂપિયાથી પણ ઓછો ભાવનો હતો આ શેર, માત્ર એક જ વર્ષમાં રોકાણકારો કરી દીધા માલામાલ અને કરોડપતિ… જાણો આ દમદાર સ્ટોકની વેલ્યુ અને ભાવ….

February 24, 2022
ભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….

ભારતમાં આવવાની છે કેન્સર જેવી બીમારીની સુનામી, સામે આવ્યો ભયંકર ડરાવી દે એવો રિપોર્ટ…. જાણો આંખો ખોલી નાખે તેવી હકીકત….

January 25, 2023
રાતે દુધમાં રોટલી પલાળી ખાઈ લ્યો, આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ… શરીરમાં થશે 5 મોટા ચમત્કાર… જાણો દૂધ રોટલી ખાવાના ફાયદા…

રાતે દુધમાં રોટલી પલાળી ખાઈ લ્યો, આજીવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ… શરીરમાં થશે 5 મોટા ચમત્કાર… જાણો દૂધ રોટલી ખાવાના ફાયદા…

October 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In