Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ઇમ્યુનિટી વધારવા સહિત 10 રોગો માટે કાળ સમાન છે આ ચા, રસોડાની આ બે વસ્તુથી બની જશે આસાનીથી….

Social Gujarati by Social Gujarati
May 16, 2021
Reading Time: 1 min read
0
ઇમ્યુનિટી વધારવા સહિત 10 રોગો માટે કાળ સમાન છે આ ચા, રસોડાની આ બે વસ્તુથી બની જશે આસાનીથી….
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આજે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેથી લોકોમાં કોરોનાનો ભય મનમાં બેસી ગયો છે. તેવામાં આજે દરેક લોકો કેટલાક ઉપાયોને અજમાવી રહ્યા છે. જેનાથી તે સ્વસ્થ રહી શકે. જેમ કે સંશોધકો તો બતાવી ચૂક્યા છે કે જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારશો, તો તમને ચેપ લાગવાની સંભાવના ખુબ જ ઓછી રહેશે. તેથી રોગપ્રતિકારક ક્ષમતાને વધારવી જોઈએ. એવું નથી કે ફક્ત જે વ્યક્તિને કોરોના થઈ ગયો છે તેને જ પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવી જોઈએ. પરંતુ ઇમ્યુનિટી સિસ્ટમ તો દરેકને વધારવી જ જોઈએ.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

જેથી આપણને ખુબ જ ઓછી બીમારી થાય. કોરોનાની ત્રીજી લહેર આવતા પહેલા નિષ્ણાંતોનું કહેવું છે કે, દરેકે પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવી જોઈએ. જે વ્યક્તિમાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય છે તેને બીમારી ખુબ જ ઓછી થાય છે. તો આવામાં ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે આદુ અને લસણની ચા એ તમારી ઇમ્યુનિટીને વધારે છે અને સાથે જ તે વજન પણ ઓછો કરે છે અને આ ચા રેસ્પિરેટરી ઈન્ફેકશનથી પણ દૂર રાખે છે. દિવસમાં એક વાર આદુ અને લસણની ચા તમને દરેક બીમારીથી દૂર રાખશે. આ વિશે ડોક્ટરનું કહેવું છે કે, કોરોના દરમિયાન લોકોને સ્નાયુઓમાં દુઃખાવો, શરદી – તાવ, જેવી સમસ્યા થઈ જાય છે આ સમસ્યાને સારી કરવા માટે અને ઓછી કરવા માટે આદુ અને લસણની ચા ખુબ જ ફાયદાકારક છે.

આ રીતે બનાવો આદુ અને લસણની ચા : અડધો ઇંચ આદુ લો અને તેના ટુકડા કરો, બે કળી લસણની લો અને તેને વાટી લો, એક ચપટી હળદર લો, બે કપ પાણીમાં આ સામગ્રીને નાખો, 10 મિનિટ સુધી આ પાણીને ઉકાળો, ઉકળ્યાં પછી તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાં મધ નાખીને પીવો.

આદુ અને લસણની ચા પીવાના ફાયદા : ડોક્ટરનું એવું કહેવું છે કે ઇમ્યુનિટીને વધારવા માટે કેટલાક કોમ્બીનેશન તો જરૂરી છે. આ જ કોમ્બીનેશનમાં એક છે આદું અને લસણની ચા. ડોક્ટર કહે છે કે, લસણમાં એલિસિન નામનું કંપાઉન્ડ હોય છે જે શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. તો આ સિવાય આદુમાં જિન્જેરોલ હોય છે જે શરીરને કેટલાક રોગોથી દૂર રાખે છે.

શરદી-ઉધરસ : કોરોના ચેપ લાગવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યા થઈ જાય છે. જો કોરોનાના લક્ષણ હશે તો તે ઘણા લાંબા સમય સુધી રહેશે, તેથી તેની ઝડપથી તપાસ કરાવવી જોઈએ. અને જો તમને આ સમસ્યા કોઈ વાયરલ ઇન્ફેકશનની હશે તો તમે જો લસણ અને આદુની ચા પીશો તો તમને ફાયદો થશે. આદુમાં રહેલું જિન્જેરોલ અને લસણમાં રહેલું એલિસિન કંપાઉન્ડ આ બીમારીને આગળ વધવા નહિ દે. તેથી જ લસણ અને આદુની ચા આ દિવસોમાં તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.

સાઇનસ : લસણ શ્વસન ચેપ ઉપરાંત સાઇનસની સમસ્યાને પણ ઘટાડે છે. જો તમને શ્વસનની સમસ્યા છે તો તમે લસણને વાટીને ખાય શકો છો. અને ધ્યાન રાખો કે તમારે લસણની કળીને આખી નથી ખાવાની. એનાથી કોઈ ફાયદો નહિ થાય. પરંતુ જો તમે આદુ અને લસણની ચા માં થોડી હળદર ઉમેરીને આ ચાને પીશો તો સાઇનસની સમસ્યા દૂર થશે.ઇમ્યુનિટી બુસ્ટર ચા : તમે કદાચ આદુ વાળી ચા પીધી હશે પરંતુ આદુ અને લસણની ચા નહિ પીધી હોય. આદુ અને લસણની ચાનું મિશ્રણ કરવાથી તમને કેટલાક ફાયદાઓ થાય છે. એવું નથી કે જો તમે આદુ અને લસણની ચા એકી સાથે પીવો તો તમને જલ્દી ફાયદો થશે, પણ ધીમે – ધીમે તમને ફાયદો થશે. તેની સાથે આપણે ખુબ જ સારા, જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે તેવા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ. ડોક્ટરના કહ્યા પ્રમાણે લસણમાં સલ્ફર હોય છે, જે ઇમ્યુનિટી બુસ્ટર કરવાનું કામ કરે છે. આયુર્વેદમાં ગંધક રસાયણ એક દવા છે, જે નેચરલી લસણથી મળી જાય છે. અને તેનાથી ઈમ્યુનિટી વધે છે.

લોહી : લસણને લોહી સાફ કરવા માટે પણ જાણવામાં આવ્યું છે. જો તમારા શરીરમાં લોહી શુદ્ધ હશે તો ઓક્સિજન પણ તમને મળી રહેશે. અને આ કારણે જ કોરોના જેવી બીમારી તમારી પાસે નહિ આવી શકે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ અને એન્ટીસેપ્ટિક ગુણ પણ હોય છે.સ્નાયુઓનો દુઃખાવો : જે લોકો જિમમાં જાય છે તે લોકોને સ્નાયુઓનો દુઃખાવો થતો હોય છે. તો આજે આ કોરોના કાળ દરમિયાન પણ સ્નાયુઓનો દુઃખાવા સામે આવી રહ્યો છે. જો તમારે આ સમસ્યાથી રાહત મેળવવી હોય તો તમારે આદુ અને લસણની ચા પીવી પડશે.

શ્વાસ સંબંધી સમસ્યા : જેને શ્વાસ સંબંધી સમસ્યા છે તે જો આદુ અને લસણની ચા પીવે છે તો તે આ શ્વાસ સંબંધી સમસ્યાથી દૂર રહી શકે છે.  આદુમાં રહેવા વાળું જિન્જેરોલ અને લસણમાં રહેલું એલિસિન કંપાઉન્ડ એ શ્વાસની સમસ્યાથી દૂર રાખે છે.ઉબકા આવવા : આ કોરોના કાળ દરમિયાન લોકો કેટલીક ગરમ દવાઓ ખાય રહ્યા છે. આ સિવાય ખાદ્ય પદાર્થ પણ ગરમ ખાય રહ્યા છે. આ કારણે કેટલાક લોકોને ઉલ્ટીની સમસ્યા પણ થઈ રહી છે. કેટલાક લોકોને સવારે ઉઠતાંની સાથે ઉબકા જેવી સમસ્યા થાય છે. તો આદુ અને લસણની ચા આ સમસ્યાથી મુક્તિ આપે છે. આદુ અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે આ સમસ્યાથી દૂર રાખે છે.

બ્લડ શુગર : આજે લોકોને ખુબ જ નાની ઉંમરમાં બ્લડ શુગરની સમસ્યા થઈ જાય છે. બીપીનું ઓછું થવું કે પછી બીપીનું વધી જવું આ બંને સમસ્યા ખુબ જ ગંભીર છે. આ માટે જે પણ લોકોનું બ્લડ શુગર નિયંત્રણમાં નથી રહેતું તેની માટે આદુ અને લસણની ચા ખુબ જ ફાયદાકારક છે. આ ચા થી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.થાઇરોઇડ હાર્મોનમાં સંતુલન : જો શરીરમાં થાઈરોઈડની સમસ્યામાં અસંતુલન થઈ જાય છે તો તે વ્યક્તિને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો માટે લસણ અને આદુની ચા ખુબ જ ફાયદાકારક છે. આ ચા થાઇરોઇડ હાર્મોનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

માસિક પીડા : માસિક આવવા દરમિયાન કેટલીક મહિલાઓને અસહનીય પીડા થાય છે. કેટલાક દિવસો તો તેને બેચેનીમાં જ જતાં રહે છે. અને કેટલીક વાર તો અન્ય કામોમાં પણ મન લાગતું નથી. પરંતુ આ સમયમાં જો તમે આદુ અને લસણની ચા પીવો છો તો તમને પીડા ઓછી થાય છે. આ ચા ગરમ હોવાથી જે પણ જગ્યાએ પીડા થતી હશે ત્યાં એક રીતે સફાઈનું કામ કરે છે. જેનાથી માસિકની પીડા ઓછી થાય છે.ક્યાં લોકોને આદુ અને લસણની ચા ન પીવી જોઈએ : ડોક્ટરના કહ્યા અનુસાર જે લોકો કોરોના સમયમાં બ્લડ થીનર લઈ રહ્યા છે તે આ ચાને ન પીવે. આવા લોકોએ લસણનું સેવન પણ ન કરવું જોઈએ. તેનાથી તેને નુકશાન થશે.

કોઈ પણ ખાદ્ય પદાર્થનું સીમિત સેવન એ નુકશાન પહોંચાડતા નથી. પરંતુ અસીમિત સેવન નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે ડોક્ટરે જણાવ્યુ છે કે આદુ અને લસણની ચાને દિવસમાં એક વાર એક કપનું જ સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન ન કરવું જોઈએ. જે લોકોને વજન ઓછું કરવું છે અને ઇમ્યુનિટી વધારવી છે તેની માટે આ ચા રામબાણ ઉપાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
શરીરની નાની મોટી અનેક બીમારીનો દુશ્મન છે આ અમુલ્ય જડીબુટ્ટી, બીમારી પ્રમાણે આ રીતે કરો તેનું સેવન….

શરીરની નાની મોટી અનેક બીમારીનો દુશ્મન છે આ અમુલ્ય જડીબુટ્ટી, બીમારી પ્રમાણે આ રીતે કરો તેનું સેવન....

5 મિનીટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ, દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આનું સેવન

5 મિનીટમાં આવી જશે ઘસઘસાટ ઊંઘ, દવાઓ કરતા પણ વધુ અસરકારક છે આનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મંગળવારના દિવસે રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ… જાણો તમારી રાશી માટે મંત્ર | થશે અઢળક ફાયદા

મંગળવારના દિવસે રાશિ અનુસાર કરો આ મંત્રનો જાપ… જાણો તમારી રાશી માટે મંત્ર | થશે અઢળક ફાયદા

November 18, 2019
આ સફેદ ટુકડાથી આંગળીની કાળાશને કરો દુર, આંગળી થઈ જશે એકદમ સફેદ દૂધ જેવી અને અને કોમળ… જાણો ઉપયોગ કરવાની રીત…

આ સફેદ ટુકડાથી આંગળીની કાળાશને કરો દુર, આંગળી થઈ જશે એકદમ સફેદ દૂધ જેવી અને અને કોમળ… જાણો ઉપયોગ કરવાની રીત…

November 9, 2022
બીયર પીવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદા…દરેક પુરુષે આ વાત એકવાર જરૂર વાંચવી.

બીયર પીવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદા…દરેક પુરુષે આ વાત એકવાર જરૂર વાંચવી.

September 27, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In