Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત

Social Gujarati by Social Gujarati
August 6, 2020
Reading Time: 1 min read
0
રામ મંદિરના ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યું આ સંબોધન | કહી સંઘર્ષની વાત
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

રામ મંદિરને લઇને સમગ્ર દેશમાં આનંદની લહેર ઉઠી છે. તે જ રીતે જે લોકો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવું ઇચ્છતા હતા, ઘણા લોકોએ આ મંદિરના નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. તે સફળ હવે પૂર્ણ થયો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. અહીં વડાપ્રધાન સહિત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહ્યાં હતા. 

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રમુખ મોહન ભાગવતે પણ ભૂમિપૂજનમાં ભાગ લીધા બાદ સંબોધન કર્યું હતું. તે દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે, આજે આખો દેશમાં આનંદ છવાયેલો છે. આજે આપણી પ્રતિજ્ઞા પૂરી થાય છે. આ સમય દરમિયાન રામ મંદિર માટે બલિદાન આપનારા સંઘના લોકોને યાદ કર્યા અને તેમના યોગદાનની પ્રશંસા કરી.

આ પ્રસંગે મોહન ભાગવતે ભારતની પ્રાચીન પરંપરા ‘વસુધૈવ કુટુમ્બકમ્’ નો ઉલ્લેખ કરતાં કહ્યું કે, `આપણો દેશ ‘વસુધૈવ કુટુંબકમ્’ એટલે કે વિશ્વ આપણા માટે એક પરિવાર છે. અમે દરેકને સાથે રાખવામાં વિશ્વાસ રાખીએ છીએ.’ ભાગવતે કહ્યું કે, `આજે નવા ભારતની નવી શરૂઆત છે.’

મંદિર માટે અનેક લોકોએ આપ્યું બલિદાન: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન પર પોતાના સંબોધનમાં ભાગવતે કહ્યું કે, આ આનંદની ક્ષણ છે. તેમણે કહ્યું કે,`ઘણી રીતે આપણે પ્રતિજ્ઞા લીધી હતી, પરંતુ મને યાદ છે ત્યારે આપણા સંઘના સંઘચાલક બાલા સાહેબ દેવરાસજીએ આગળ પગલું ભરતા પહેલા આ વાતની યાદ અપાવી હતી.’ તેમણે કહ્યું કે,` 30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ પૂર્ણ થશે. આજે અમે તે સંકલ્પ પૂરો કર્યો. તમે આ સંકલ્પની પરિપૂર્ણતાનો આનંદ માણી રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે, ઘણા લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું છે અને તે અહીં એક સૂક્ષ્મ સ્વરૂપમાં હાજર છે.’

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, `હવે અમારે અયોધ્યાની સજાવટ કરવી છે, જો આપણે આખા વિશ્વને સુખ અને શાંતિ આપે તેવા ભારતનું નિર્માણ કરી શકીએ તો આપણે લડવૈયા બનવું પડશે. આ મંદિર પૂર્ણ થતાં પહેલાં, અમારું મન એક મંદિર તરીકે તૈયાર હોવું જોઈએ, તે વધુ જરૂરી છે.’ ભાગવતે કહ્યું કે,`રામ આપણા હૃદયમાં પણ વસવા જોઈએ.’

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ… વાંચો સંપૂર્ણ અહેવાલ

સંભાજી ભીડેએ માંગ કરી કે શ્રીરામની મૂર્તિ મૂછો વાળી હોવી જોઈએ... વાંચો સંપૂર્ણ અહેવાલ

કમાણી ની બાબતમાં રોનાલ્ડોએ સર્જ્યો ઈતિહાસ, કમાણી જાણી ને ચોંકી જશો

કમાણી ની બાબતમાં રોનાલ્ડોએ સર્જ્યો ઈતિહાસ, કમાણી જાણી ને ચોંકી જશો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

શું તમારા ઘરમાં પણ થાય છે આ કાર્યો | તો જાણી લો ત્યાં સુધી નહિ ટકે ઘરમાં લક્ષ્મીજી

May 8, 2019
આ રાજ્યમાં બેરોજગાર હોય એવા 12 પાસ યુવાનોને મળશે દર મહિને 1 હજાર રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે.

આ રાજ્યમાં બેરોજગાર હોય એવા 12 પાસ યુવાનોને મળશે દર મહિને 1 હજાર રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે.

March 31, 2021
માત્ર 3 રૂપિયામાં મળતી આ વસ્તુ આંખોના કુંડાળા કરશે સંપૂર્ણ પણે દૂર, જાણી લો ઉપયોગની રીત…

માત્ર 3 રૂપિયામાં મળતી આ વસ્તુ આંખોના કુંડાળા કરશે સંપૂર્ણ પણે દૂર, જાણી લો ઉપયોગની રીત…

September 19, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In