Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત

Social Gujarati by Social Gujarati
October 21, 2022
Reading Time: 1 min read
0
નિયમિત આનું સેવન લોહીની શુદ્ધિ કરી પાચનતંત્ર ને બનાવી દેશે મજબૂત અને વધારશે આંખોની રોશની.. જાણો બનવવાની રીત
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે વરિયાળી વિશે તો ઘણું જાણતા હશો, તેમજ હાલ ઉનાળો શરૂ હોવાથી કદાચ તમે વરિયાળીનું પાણી કે શરબત પણ પીતા હશો. આમ તમે જાણતા અજાણતાપણ વરિયાળીનું પાણી પીવો છો પણ તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. વરિયાળીના બીજ પોટેશિયમ, મેગેનીજ, આયરન, ઝીંક અને કોપર જેવા ખનીજોથી ભરપુર છે. વરિયાળીને પોતાના ડાયટનો એક ભાગ બનાવો. તેનો સૌથી રસ્તો ઉપાય છે વરિયાળીના પાણીનું સેવન. વરિયાળીનું પાણી પીવાથી શરીરને ગજબના ફાયદાઓ થાય છે.

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

વરિયાળીના બીજનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ બીજનો ઉપયોગ આપણા રસોડામાં ઘણી વાનગીઓ બનાવવામાં થાય છે. વરિયાળી આપણા ભોજનના સ્વાદ અને સુગંધને વધારે છે. પણ ઘણા લોકોને વરિયાળીના ઘણા ફાયદાઓ વિશે નથી ખબર હોતી. વરિયાળી તમારા આખા શરીરને લાભ આપે છે. વરિયાળીનો ઉપયોગ અનેક બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે. વરિયાળી શરીરની અકડન, અસ્થમા, ડાયાબિટીસ, પેટમાં ગેસ, અને પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

આ સિવાય વરિયાળી વજન ઓછો કરવામાં માટે ખુબ અસરકારક છે. વરિયાળીનું પાણી શરીરના પ્રાકૃતિક રૂપથી વસાને દુર કરવા માટે મજબૂત ઉપાય માનવામાં આવે છે. ફેનલ સીડ્સ ફાઈબરનો એક સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં વિભિન્ન પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનાથી ચપપચાયની ગતિને સારી કરવામાં મદદ મળે છે. તે પોષક તત્વોનું અવશોષણ કરીને વસાને ઓછું કરવામાં મદદ કરે છે.

વરિયાળીનું પાણી કેવી રીતે બનાવવું ? : એક ગ્લાસ પાણીમાં 2 ટેબલ સ્પૂન વરિયાળીના બીજ નાખો, તેને આખી રાત પલાળીને રાખી મુકો, આ પાણીને સવારે ખાલી પેટ પીય જાવ. તો ચાલો જાણીએ વરિયાળીના પાણીના સેવનના લાજવાબ ફાયદા વિશે.

પાચન સમસ્યાઓ : જો તમને પાચન સંબંધી કોઈ પણ પરેશાની છે તો તમારે દરરોજ વરિયાળીનું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. ગેસ્ટ્રીક એન્જાઈમના ઉત્પાદનને વધારીને વરિયાળીના બીજ બધી જ પાચન સંબંધી સમસ્યાઓ દુર કરે છે. તે પાચન ક્રિયાને હેલ્દી રાખે છે. તે કબજિયાત, અપચો અને સોજાને પણ ઠીક કરે છે.

બ્લડ પ્રેશર : પોટેશિયમની સાથે પેક, વરિયાળીના બીજ તમારા શરીર માટે સારા છે. તે તમારા શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારા શરીરના હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન રહે છે, તેમણે દરરોજ ફેનલ વોટરનું સેવન કરવું જોઈએ.આંખની રોશની : શું તમે જાણો છો કે, વરિયાળીનું પાણી તમારી આંખની રોશની વધારવામાં મદદ કરે છે. વરિયાળીના બીજમાં વિટામીન એ હોય છે, જે તમારી આંખ માટે ખુબ સારું છે. આમ દરરોજ વરિયાળીનું પાણી પીવાથી તમારી આંખનું સ્વાસ્થ્ય સારું બને છે.

લોહી : વરિયાળીના બીજમાં રહેલ આવશ્યક તેલ શરીરથી હાનિકારક વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. અને તે તમારા રક્તને સાફ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા પીવાથી તમારા શરીરને વધુ પોષક તત્વોને અવશોષિત કરવામાં મદદ મળે છે.માસિકમાં થતા દુઃખાવા : વરિયાળીના બીજનું પાણી અથવા ચા મહિલાઓના માસિક ધર્મ દરમિયાન થતા દુઃખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ તમને રજોનિવૃત્તિમાં લક્ષણથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઘણી મહિલાઓ અનિયમિત માસિકની સમસ્યાનો સામનો કરે છે અને તેમના માટે વરિયાળીના બીજનું પાણી માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે.

કેન્સર : વરિયાળીના બીજ વાસ્તવમાં તમારા શરીરના વિભિન્ન પ્રકારના કેન્સર જેવા કે પેટ, ત્વચા, અથવા સ્તન કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે. તે તમારા શરીરના મુક્ત કણોને દુર કરે છે જે કેન્સરના મુખ્ય કારણ બને છે. આથી તમારે દરરોજ વરિયાળીના બીજનું પાણી પીવું જોઈએ.વજન : વરિયાળીના બીજ તમારા ચયાપચયને વધારવામાં મદદ કરે છે. તે આગળ જતા વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીની ચા અથવા પાણી પીવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને અસ્વસ્થ ફૂડ્સ ખાવાથી બચાવે છે.

ખીલની સમસ્યા : વરિયાળી તમારી ત્વચા માટે પણ ખુબ જ સારી છે. વરિયાળીના બીજમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જે ખીલથી લડવામાં તમારી મદદ કરે છે. વરિયાળીના બીજનું પાણી પીવાથી તમારા ચહેરા પર એક સ્વસ્થ ચમક આવવામાં મદદ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત…..

બજારમાં મળતા કેમિકલ વાળા કેળા સ્વાસ્થ્ય માટે છે નુકશાનકારક | જાણો ઘરે કાચા કેળા પકાવવાની રીત.....

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : જાણો લોકડાઉનમાં સ્કૂલો બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડશે…? 

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : જાણો લોકડાઉનમાં સ્કૂલો બંધ હોય તો વાલીઓએ કેટલી ફી ભરવી પડશે…? 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રોજ કરો આ એક મહત્વનું આસન, પેટની સમસ્યાને ફેંકી દેશે દુર

રોજ કરો આ એક મહત્વનું આસન, પેટની સમસ્યાને ફેંકી દેશે દુર

December 13, 2022
આ ચમત્કારિક પાણીથી ધોવો તમારું માથું, વાળની તમામ સમસ્યાઓ મફતમાં કરી દેશે ગાયબ… અને વાળ થઈ જશે કાળા, મજબુત અને ચમકદાર…

આ ચમત્કારિક પાણીથી ધોવો તમારું માથું, વાળની તમામ સમસ્યાઓ મફતમાં કરી દેશે ગાયબ… અને વાળ થઈ જશે કાળા, મજબુત અને ચમકદાર…

October 8, 2022
વિજ્ઞાન અને ડોકટરો પણ હેરાન રહી ગયા… વગર દવાએ ડાયાબિટીસ મટાડવાના આ દેશી ઉપાય થી

વિજ્ઞાન અને ડોકટરો પણ હેરાન રહી ગયા… વગર દવાએ ડાયાબિટીસ મટાડવાના આ દેશી ઉપાય થી

February 19, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In