માત્ર 5 રૂપિયામાં મળતો આ ટુકડો પાણીમાં નાખી પીય લ્યો…ગેસ, એસીડીટી જેવી પેટની તમામ સમસ્યોમાંથી માંથી મળી જશે છુટકારો.

સંચળ પાવડર ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સંચળ પાવડર સલાડ રાયતું અને ફળ માં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા બધા લોકો સંચળ ને માત્ર સ્વાદના કારણે જ ખાવાનું પસંદ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સંચળનો સ્વાદ જ નહીં પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. અને ઘરમાં એવા ઘણા બધા તત્વો જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક અને સારા માનવામાં આવે છે. સંચયમાં એવા તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા પહોંચાડે છે. સંચળમાં કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ ની માત્રા સાદા મીઠા કરતા વધુ જોવા મળે છે. અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનું પાણી પીવાથી શરીરને ઘણા બધા લાભ મળી શકે છે. સવારે જો ખાલી પેટ પંચરવાળા પાણીનું સેવન કરવાથી તમારું વજન આસાનીથી કંટ્રોલમાં કરી શકાય છે. એટલું જ નહીં તેનાથી પાચન તંત્ર પણ ખૂબ જ સારું રહે છે.

સંચળ વાળું પાણી પીવાના ફાયદા

1 પાચન: સવારમાં ખાલી પેટ સંચળ વાળું પાણી પીવાથી પાચન અને ખૂબ જ સારું રાખી શકાય છે. પેટની અંદર પ્રાકૃતિક મીઠું હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રોટીન અને પચાવતા એન્જાઈમ ને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે.

2 વજન ઓછું કરે

વધતા વજનથી પરેશાન લોકો લગભગ વજન ઓછું કરવાના ઉપાય શોધતા હોય છે. કારણ કે જરૂર કરતાં વધારે મેદસ્વિતા ઘણી બીમારીઓને જન્મ આપી શકે છે. તમને જણાવી દઈએ કે સંચળમાં ઉપસ્થિત એન્ટી ઓબેસિટી ગુણ મેદસ્વિતા ઓછું કરવા માટે મદદ કરી શકે છે. ખાલી પેટ સંચળ વાળું પાણી પીવાથી વજન અને આસાનીથી ઓછું કરી શકાય છે.

3 ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દીઓની ઓછી માત્રામાં ખાંડ અને મીઠું ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. સંચળમાં સામાન્ય મીઠા સેડાયાબિટીજ ને કંટ્રોલ કરી શકાય છે.

4 મસલ્સ

 શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણાં પોષક તત્વોની જરૂર હોય છે. અને તેમાંથી એક છે. ઇલેક્ટ્રોલાઇટ તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રોલાઇટ કેલ્શિયમ વિટામિન ની ઉણપ અને સ્નાયુઓમાં દુખાવો થવા લાગે છે. સંચળ ને ડાયટમાં સામેલ કરવાથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. કારણ કે કાળા મીઠા માં ઇલેક્ટ્રોલાઇટ ની માત્રા જોવા મળે છે. જે ખેંચાણ ની સમસ્યા ને ઓછું કરવા માટે મદદરૂપ છે.

5 વાળ: વાળને ચોખ્ખા રાખવા માટે સંચળ નો ઉપયોગ કરી શકો છો. ખરેખર તો કાળા મીઠા માં ક્લીન્ઝિંગ અને એક્સફોલીયેટિંગ ગુણ જોવા મળે છે. જે ખોપરી અને વાળને સાફ કરવાનું કામ કરે છે.

6 છાતીમાં બળતરા

 ઘણા બધા લોકોને વધુ તળેલું ખાવાથી પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા વધી જાય છે. છાતીમાં બળતરા એસીડીટી ના કારણે થાય છે. એવામાં સંચળ વાળું ગરમ પાણી પીવાથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.

7 ઊંઘ: સંચળ પાવડર કોર્ટીસોલ અને એરલાઇન જેવા બે ખતરનાક સ્ટ્રેસ હોર્મોન અને ઓછો કરે છે. સંચળ વાળા પાણીનું સેવન કરવાથી ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકાય છે.

સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારીપ્રદાન કરે છે. તે કોઈપણ પ્રકારની યોગ્ય ચિકિત્સા નો વિકલ્પ નથી વધુ જાણકારી માટે હંમેશા વિશેષજ્ઞ અથવા ડોક્ટરનો પરામર્શ લો.

આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે. વધુ જાણકારી માટે હંમેશા ડોક્ટરનો સંપર્ક કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment