Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

દરરોજ એક ચમચી આનું સેવન ગંભીરમાં ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ…

Social Gujarati by Social Gujarati
July 28, 2023
Reading Time: 1 min read
5
દરરોજ એક ચમચી આનું સેવન ગંભીરમાં ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ…
0
SHARES
2.2k
VIEWS
Share on FacebookShare on Twitter

🐂 અનેક ગંભીર બીમારીઓનો અક્સીર ઈલાજ : 🐂

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

🐂 શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.

🐂  હિંદુ ધર્મમાં ગાયને મતાનો દરરજો આપવામાં આવ્યો છે. તેના છાણ અને મૂત્રને પવિત્રતાની નજરથી જોવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ પણ બનાવવામાં આવે છે. ગાયોના ગૌમૂત્રનો સ્વાદ ગરમ કડક અને ખારો લાગે છે.

🐂 પરંતુ તે વિશનાશક, શક્તિથી ભરેલ ઝડપથી પચવા વાળું પ્રવાહી છે. ગૌમૂત્રથી લગભગ 108 રોગ ઠીક કરી શકાય છે. આટલું જ નહિ પણ ગૌમુત્રના પ્રયોગથી મોટી મોટી બીમારીઓ પણ નિવારી શકાય છે. જેમ હૃદયની બીમારી, ડાયાબીટીસ, કેન્સર, ટીબી, એઇડ્સ, માઈગ્રેન વગેરે જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે.

🐂 ગૌમૂત્ર લોહીની ઉણપ માટે ખુબ જ સારો ઉપાય છે જો ગૌમૂત્રમાં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીની ઉણપને દુર કરી શકાય છે આ સાથે રક્ત શુદ્ધ પણ થાય છે.

🐂  કીટાણુંઓનો નાશ કરે છે. ગૌમૂત્ર શરીરમાં રહેલ કીટાણુંઓને નાશ કરવાનું કાર્ય કરે છે. આયુર્વેદ પ્રમાણે ગૌમૂત્ર પીવાથી કીટાણુંજન્ય બીમારી દુર કરી શકાય છે.

🐂 હૃદયરોગ માટે ફાયદાકારક સાબિત થાય છે. ચમચી ગૌમૂત્રનું સવાર સાંજ સેવન કરવામાં આવે તો હૃદયરોગ માટે ફાયદો થાય છે. ગૌમૂત્ર પીવાથી રક્ત સારું અને શુદ્ધ બને છે. જેનાથી શુદ્ધ રક્ત શરીરમાં પહોંચે છે તેની હૃદયરોગની બીમારી સુધારી શકાય છે.

🐂 સાંધાનો દુઃખાવો દુર કરે છે. જો દુઃખાવાની જગ્યાએ ગૌમૂત્રથી શેક કરવામાં આવે તો આરામ મળે છે. આ ઉપરાંત શરદીમાં તમે ગૌમૂત્ર પીશો તો લાભ થશે.

🐂 પેટની સમસ્યા દુર કરે છે. ગેસની સમસ્યા રહેતો હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.

🐂 ગૌમૂત્રનું સેવન કરવાથી તમારી ચરબી પણ ઘટાડી શકાય છે. અડધા ગ્લાસ પાણીમાં ચમચી ગૌમૂત્ર,  2 ચમચી મધ તથા 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેનું રોજ સેવન કરવું તેનાથી તમારી વધારાની ચરબી દુર થશે અને વજન પર નિયંત્રણ લાવી શકાય છે.

🐂 દાંતના અમુક રોગો માટે ગૌમૂત્ર લાભદાયી છે. દાંતના દુઃખાવો તેમજ પાયોરિયા થયા હોય તો ત્યારે ગૌમૂત્રના કોગળા કરવાથી લાભ થાય છે.

🐂 ગળાના કેન્સર માટે પણ ફાયદાકારક છે ગૌમૂત્ર. તેના માટે 100 મિલી  ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી લો. રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.

🐂 ગૌમૂત્ર દુર કરે છે ચર્મરોગ. ચર્મરોગ માટે જીરાને પીસી તેને ગૌમૂત્ર સાથે મિક્સ કરી ચર્મરોગ પર તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.  આ ઉપરાંત નિયમિત ગૌમુત્રના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે.

🐂 ગૌમૂત્ર વિષે આટલી વાતો ખાસ ધ્યાનમાં લેવી :

– વૃદ્ધ, અસ્વસ્થ તેમજ ગર્ભ હોય તેવી ગાયનું ગૌમૂત્ર ન પીવું.

– ગૌમૂત્ર કાંચ તથા માટીના વાસણમાં લઈને સાફ કપડાથી ગાળીને ત્યાર બાદ જ તેનું સેવન કરવું જોઈએ.

– 8 વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

🐂 હંમેશા દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું. રોગી તેમજ ગર્ભવતી ગાયના મૂત્રનું સેવન ન કરવું.

🐂 જંગલમાં ચરતી ગાયોનું મૂત્ર સૌથી સર્વોત્તમ ગણાય છે. 🐂 માલીશ માટે 2 થી 7 દિવસ જુનું ગૌમૂત્ર વધારે સારું રહે છે.

🐂  ગૌમૂત્રની માત્રા ઋતુ પર આધાર રાખે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ગરમીની ઋતુમાં ગૌમૂત્રનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. 🐂 ગૌમૂત્ર હમેશા નિશ્વિત તાપમાન પર રાખવું જોઈએ.

🐂  ગૌમૂત્ર કાંચ કે માટીના કે સ્ટીલના વાસણોમાં જ રાખવું જોઈએ.

👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ  (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
દરેક સ્ત્રીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન આ કામ ભૂલથી પણ નહિ કરવા, નહિ તો થઇ શકે છે મોટું નુકશાન… જાણો ક્યાં કામ ન કરવા.

દરેક સ્ત્રીએ ચંદ્ર ગ્રહણ દરમિયાન આ કામ ભૂલથી પણ નહિ કરવા, નહિ તો થઇ શકે છે મોટું નુકશાન... જાણો ક્યાં કામ ન કરવા.

ચંદ્ર ગ્રહણ વખતે એક પણ દાણો ભૂલથી પણ મો માં નહિ મુકતા… જાણો તેના વૈજ્ઞાનિક અને ખગોળીય કારણો.

ચંદ્ર ગ્રહણ વખતે એક પણ દાણો ભૂલથી પણ મો માં નહિ મુકતા... જાણો તેના વૈજ્ઞાનિક અને ખગોળીય કારણો.

Comments 5

  1. સુરેશ ભંડેરી says:
    4 years ago

    ગૌમૂત્ર માંથી અર્ક કેવી રીતે બનાવી શકાઈ તે જણાવશો

    Reply
    • Sanjay.b.mangukiya says:
      4 years ago

      Very nice

      Reply
  2. Rajnikant Vaghasiya says:
    3 years ago

    ગવ મૂત્ર ૧૨ કલાક પેહલા નું હોય તો પિસકાય કે તાજુ જ જોઈએ છે

    Reply
  3. હસમુખભાઈ પંચાલ says:
    3 years ago

    વેરી હેલ્પ ફુલ
    કબજીયાત ની તકલીફો દૂર કરનાર ઉત્તમ ઔષધ છે

    Reply
  4. Prakash Gohil says:
    2 years ago

    કેટલી માત્રામા લેવાનું હોય એ જણાવશો પ્લીઝ સાંજે જમ્યા પછી લઇ શકાય??

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડ્રગ્સ કેસમાં આ રીતે ખુલી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પોલ, જુઓ દીપિકાની ચેટ કેવી છે.

ડ્રગ્સ કેસમાં આ રીતે ખુલી દીપિકા પાદુકોણ અને શ્રદ્ધા કપૂરની પોલ, જુઓ દીપિકાની ચેટ કેવી છે.

September 24, 2020
રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, ફાયદા જાણી લેશો તો ચોંકી જશો…

રાત્રે સુતા પહેલા નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, ફાયદા જાણી લેશો તો ચોંકી જશો…

July 2, 2022
શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

શહેરમાં ભણવા માટે આવેલી દિકરી પર લખાયેલો એક પિતાનો હ્રદય સ્પર્શી પત્ર.

April 19, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In