Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રીંગણાનું સેવન 6 તકલીફ વાળા લોકોએ ક્યારેય ન કરવું, તેની નાની સમસ્યાઓ થઈ જાય છે મોટી….

Social Gujarati by Social Gujarati
December 7, 2023
Reading Time: 1 min read
0
રીંગણાનું સેવન 6 તકલીફ વાળા લોકોએ ક્યારેય ન કરવું, તેની નાની સમસ્યાઓ થઈ જાય છે મોટી….

મિત્રો તમે હાલ જાણો છો તેમ શિયાળો શરૂ છે તો દરેક લોકોના ઘરમાં રીંગણનો ઓળો અથવા તેનું શાક થતું હોય છે તેમજ બજારમાં પણ ઠેરઠેર કાળા, ગુલાબી અને લીલા રીંગણ જોવા મળે છે. અને મન લલચાય જાય તેને ખરીદવા માટે. પરંતુ આજે અમે આ લેખમાં અમુક એવા લોકો વિશે જણાવશું જેમણે રીંગણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તેમના માટે રીંગણનું સેવન હાનિકારક અને ઝોખમી સાબિત થઈ શકે છે. એ વાત સાચી છે કે રીંગણમાં ઘણા પોષક તત્વ રહેલા હોય છે. જે બીજી સબ્જીમાં નથી હોતા. ઘણા લોકોને તબિયતને સંબંધિત ઘણી બીમારી હોય છે તેમના માટે રીંગણનું સેવન નુકસાનકારક છે. તો ચાલો જાણીએ ક્યાં લોકોએ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

બવાસીર થવા પર : જે લોકોને બવાસીરની તકલીફ હોય તેમણે રીંગણનું સેવન કરવામાં ધ્યાન રાખવું જોઈએ. જો આ બીમારીથી પીડિત વ્યક્તિ રીંગણનું સેવન કરશે તો તેની તકલીફમાં વધારો થઈ શકે છે. માટે તેમણે ક્યારેય પણ રીંગણનું સેવન ન કરવું જોઈએ.

એલર્જીથી ગ્રસિત વ્યક્તિ : જો તમે કોઈ પણ પ્રકારની એલર્જીથી પરેશાન છો તો તમારે રીંગણના સેવનથી બચવું જોઈએ. કારણ કે રીંગણ તમારી એલર્જીની સમસ્યાને વધારી શકે છે. જેના કારણે તમારા શરીરમાં એલર્જીઓની સમસ્યાઓમાં વધારો થઈ શકે છે.જે લોકો ડિપ્રેશનની દવા લે છે : જે લોકો ડિપ્રેશનની દવા લેતા હોય તેમણે રીંગણનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ડિપ્રેશનની દવાથી શરીર પર જે અસર થાય છે તે ઓછી થઈ જાય છે.

આંખોમાં જલનથી પરેશાન લોકો : રીંગણનું સેવન એ લોકોએ પણ ન કરવું જોઈએ જે જેને આંખ સંબંધી કોઈ સમસ્યા હોય. કારણ કે તેના સેવનથી આંખની સમસ્યા વધી શકે છે.

પથરીની સમસ્યાથી પરેશાન લોકો : જો તમે પથરીની સમસ્યાથી પરેશાન હો તો રીંગણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કારણ કે રીંગણમાં ઓક્સ્લેટ હોય છે જે કીડની માટે નુકસાનકારક છે.લોહીની ઉણપથી પીડિત લોકો : જો કોઈ વ્યક્તિ લોહીની ઉણપથી પીડિત હોય અથવા એનીમિયાથી ગ્રસિત હોય તો તેમણે પણ રીંગણનું સેવન ન કરવું. ડોક્ટરના કહ્યા અનુસાર રીંગણના સેવનથી રક્ત બનવામાં મુશ્કેલી થાય છે.

(નોંધ : તેમ છતાં જો ઉપર જણાવેલ બીમારી હોય અને રીંગણનું સેવન કરવું હોય તો, કોઈ ડોક્ટર અથવા નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી જોઈએ.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: 6 personAllergiesAnemiaEggplantHemorrhoidsIrritation in the eyesMedication for depressionnot be consumedstones problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
કુકીંગ ઓઇલ ખરીદતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ… અને ન કરો આવી ભૂલો… નહીતો મુકાય મશો મુશ્કેલીમાં

કુકીંગ ઓઇલ ખરીદતા પહેલા ચેક કરો આ 5 વસ્તુ... અને ન કરો આવી ભૂલો... નહીતો મુકાય મશો મુશ્કેલીમાં

આ સમયે કરવામાં આવતું “ૐ” નું ઉચ્ચારણ આપે છે જબરું પરિણામ, જાણો શું થાય લાભ…

આ સમયે કરવામાં આવતું "ૐ" નું ઉચ્ચારણ આપે છે જબરું પરિણામ, જાણો શું થાય લાભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..

ભગવાન શિવાજી પણ ખુદ કરે છે આ વસ્તુનું ધ્યાન…. જાણો કંઈ છે એ વસ્તુ જેનું ધ્યાન મહાદેવે પણ કરવું પડે છે…..

May 6, 2019
બ્રિટનના આ સમાચારથી દુનિયા ફરી ચિંતિત ! કોરોના પહેલા કરતા ઝડપે ફેલાય રહ્યો છે આ રીતે….

બ્રિટનના આ સમાચારથી દુનિયા ફરી ચિંતિત ! કોરોના પહેલા કરતા ઝડપે ફેલાય રહ્યો છે આ રીતે….

December 22, 2020
મફતમાં મળતી આ વસ્તુ ત્વચા અને વાળ અનેક સમસ્યાઓમાં છે વરદાન સમાન, ઉપયોગની રીત અને ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

મફતમાં મળતી આ વસ્તુ ત્વચા અને વાળ અનેક સમસ્યાઓમાં છે વરદાન સમાન, ઉપયોગની રીત અને ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

December 23, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.