Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

Social Gujarati by Social Gujarati
March 6, 2019
Reading Time: 2 mins read
1
સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય | શું છે સુદર્શન ચક્ર | ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી કોઈ નથી જાણી શક્યું આ રાઝને…

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સુદર્શન ચક્રનું અદ્દ્ભુત રહસ્ય…… શું છે સુદર્શન ચક્ર….ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આજ સુધી નથી જાણી શક્યું એ રાઝને…

આજે એક એવા પૌરાણિક રહસ્ય વિશે જણાવશું જેના વિશે આજ સુધી કોઈ નથી જાણી શક્યું. જી હા મિત્રો આજે અમે તમને સુદર્શન ચક્ર એટલે ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર વિશે જણાવશું. જેનો ભેદ આજ સુધી કોઈ શોધી નથી શક્યું. જાણો કઈ જગ્યા પર મૌજુદ છે ભગવાન શ્રી કૃષ્ણનું ચુદર્શન ચક્ર ? ક્યારે બહાર આવશે ?  તેના વિશે આપણા પુરાણોમાં પણ અલગ અલગ વર્ણન જોવા મળે છે. તો ચાલો જાણીએ શું છે સુદર્શન ચક્રનો ભેદ.

img source

સુદર્શન ચક્ર પૌરાણિક કાળનું એક એવું અસ્ત્ર હતું જે વિરોધીના દરેક વારને વિફળ કરી નાખતું હતું. આ અસ્ત્ર અભેદ હતું અને પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી જ પાછું આવતું હતું. તો આજે અમે વાત કરવાના છીએ કે મહાભારત પછી સુદર્શન ચક્રનું શું થયું. અને અત્યારે એ સુદર્શન ચક્ર ક્યાં છે. આમ તો સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનનું અસ્ત્ર હતું. આ અસ્ત્ર એક જ સાથે ઘણા બધા કાર્ય કરી શકતું હતું.

તેના નિર્માણ પાછળ પણ ઘણી બધી અલગ અલગ માન્યતાઓ આપણા ઘણા પુરાણો માંથી મળી આવે છે. શિવપુરાણ અનુસાર સુદર્શન ચક્રનું નિર્માણ ભગવાન શિવજી એ કર્યું હતું. અને ભગવાન વિષ્ણુને આ અસ્ત્ર સૃષ્ટિ સંચાલનના કાર્ય માટે આપવામાં આવ્યું હતું. અન્ય પુરાણોમાં પણ એ બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્રનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું. સૂર્યની અભેદ રાખથી તેણે ત્રણ વસ્તુનું નિર્માણ કર્યું. પુષ્પક વિમાન, ત્રિશુળ અને સુદર્શન ચક્ર.

img source

જ્યારે ઋગ્વેદમાં સુદર્શન ચક્રનું વર્ણન બિલકુલ અલગ રીતે કરવામાં આવ્યું છે. તેમાં સુદર્શન ચક્રને સમયનું ચક્ર બતાવવામાં આવ્યું છે. જે સમયને પણ બાંધી શકતું હતું. સુદર્શન ચક્રથી જ ભગવાન વિષ્ણુએ માતા સતીના પાર્થિવ શરીરના 51 ભાગ કર્યા હતા અને તે પાર્થિવ દેહના ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠ સ્થપાઈ હતી. એટલે કે આજે પણ 51 શક્તિપીઠો ખુબ જ પ્રસિદ્ધ છે.

મહાભારત કાળમાં પણ સુદર્શન ચક્ર દ્વારા જ ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો. મહાભારતમાં અર્જુને જ્યારે જયદ્રથને સૂર્ય અસ્ત થાય તેના પહેલા મારવાનું વચન લીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી સૂર્યને ઢાંકી દીધો હતો.

પરંતુ મિત્રો ત્યાર બાદ સુદર્શન ચક્રનું કોઈ પણ વર્ણન નથી મળતું. તો હવે આપણને પ્રશ્ન થાય કે તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યાર પછી સુદર્શન ચક્રનું શું થયું ? તેનો જવાબ આપણને ભવિષ્ય પુરાણમાંથી મળી આવે છે. તો ચાલો જાણીએ.

img source

ભવિષ્ય પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુ અથવા તેના અવતાર સિવાય કોઈ ધારણ કરી શકતું નથી અને ચલાવી પણ નથી શકતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કર્યો ત્યારે સુદર્શન ચક્ર પણ ત્યાં જ પૃથ્વીમાં સમાય ગયું હતું.પરંતુ ભવિષ્યમાં જ્યારે કલ્કી અવતાર ધરતી પર જન્મ લેશે ત્યારે તે ફરી પૃથ્વીના ગર્ભમાંથી સુદર્શન ચક્રને ધારણ કરશે.  કલિયુગના અંત સમયે જ્યારે બુરાઈ તેના અંત સમય પર હશે ત્યારે ભગવાન હનુમાન અને પરશુરામ કલ્કી અવતાર સાથે આવશે અને તેણે પ્રશિક્ષણ આપશે. ત્યારે કલ્કી અવતાર સુદર્શન ચક્રને ધારણ કરીને તેનો ઉપયોગ કરશે. જેનાથી તે બુરાઈનો નાશ કરશે .

પરંતુ ઋગ્વેદમાં બતાવવામાં આવેલા સુદર્શન ચક્રનું વર્ણન જોઈએ તો સુદર્શન ચક્ર એવું અસ્ત્ર જ ન હતું જેવું આપણે બધા સમજીએ છીએ. તેમાં બતાવવામાં આવ્યું છે કે સુદર્શન ચક્ર સમયના ચક્ર તરીકે કહેવામાં આવ્યું છે. તેનો  ઉપયોગ થી ભગવાન વિષ્ણુ કરતા. સમયના અંતરાલનો ઉપયોગ કરીને તે કોઈ પણ વિરોધીની શક્તિ હીન કરી નાખતા.

img source

મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું હતું. ત્યારે સુદર્શન ચક્રના ઉપયોગથી જ સમયને ભગવાને રોકી દીધો હતો. ત્યારે રોકાયેલા સમયે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્દ ગીત્તાનું જ્ઞાન આપ્યું હતું. જો આપણે ઋગ્વેદના જ્ઞાનથી સમજીએ તો એવું કહેવામાં આવ્યું છે કે સુદર્શન ચક્ર કોઈ ભૌતિક અસ્ત્ર હતું જ નહી. સુદર્શન ચક્ર સૃષ્ટિના સંચાલન માટેનું પૃથ્વીનું અભેદ ગુણ છે. જે હંમેશા તેની અને તેના અવતારો સાથે જ રહેશે.

તો આ હતું ભગવાન શ્રી કૃષ્ણના અસ્ત્ર સુદર્શન ચક્ર વિશેનું રહસ્ય.. આશા છે તમને કઈક નવું જાણવા મળ્યું હશે, તો કોમેન્ટ કરો -> જય શ્રી કૃષ્ણ…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: real sudarshan chakrasudarshan chakra krishnasudarshan chakra made bysudarshan chakra vs trishulwho gave sudarshan chakra to krishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને… સરકારે બનાવ્યો છે આ નિયમ..

લગ્નમાં હવે નહિ બગાડી શકાય જમવાનું અને નહિ બોલાવી શકાય વધારે મહેમાનોને... સરકારે બનાવ્યો છે આ નિયમ..

1981-2000 ની વચ્ચે તમે જનમ્યા હોવ તો તમારા જન્મના વર્ષ પરથી જાણો તમારું ભાગ્ય, વ્યક્તિત્વ અને તમારી ખાસિયત..

1981-2000 ની વચ્ચે તમે જનમ્યા હોવ તો તમારા જન્મના વર્ષ પરથી જાણો તમારું ભાગ્ય, વ્યક્તિત્વ અને તમારી ખાસિયત..

Comments 1

  1. Vikram k mehta says:
    6 years ago

    સુદર્શન અનુસંધાનનો આપનો પ્રયત્ન ઘણો જ સારો છે. ઈશ્વરના રહસ્યોને પામવા માટે સહુએ મંથન કરવું રહ્યું.

    ધન્યવાદ…
    વિક્રમ મહેતા

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બ્લોક ધમની ખોલવા માટે સર્જરીની જરૂર નથી…  આ ઉપાય વડે પણ થઇ શકે છે આસાન ઈલાજ.

રસ્તામાં જો કોઈ ભૂત અથવા પ્રેતનો ડર લાગે તો કરો આ ઉપાય, ચપટીમાં દુર થશે દુર.

December 13, 2019
 સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય….. જાણો અજબ ગજબના સંતરાના ઉપયોગો.

 સંતરાના આ ઉપયોગ જરૂર તમને ખબર નહિ હોય….. જાણો અજબ ગજબના સંતરાના ઉપયોગો.

July 9, 2018
ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આ સસ્તું શાક, માતા અને બાળક માટે બની શકે છે ખતરાનું મૂળ કારણ… જાણો ક્યું છે એ શાક…

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ ન ખાવું જોઈએ આ સસ્તું શાક, માતા અને બાળક માટે બની શકે છે ખતરાનું મૂળ કારણ… જાણો ક્યું છે એ શાક…

April 1, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.