Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

Social Gujarati by Social Gujarati
April 19, 2019
Reading Time: 1 min read
0
ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

ગાયના પેટમાં જમા થયેલ પ્લાસ્ટિકને બહાર કાઢવા માટેનો દેશી ઉપાય… કોઈ પણ પીડા વગર જ નીકળી જશે કચરો બહાર….

RELATED POSTS

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

મિત્રો તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર પોલીથીન એટલે કે પ્લાસ્ટિક બેગના ઉપયોગ સંબંધી ઘણી બધી જાગૃતતા ફેલાવી રહી છે. તેનું એક કારણ છે કે પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પશુઓ માટે ખુબ જ ખતરનાક છે. તેમ છતાં પણ  હજુ પોલીથીન પર 100% નિષેધ કરવામાં આવ્યો નથી. કારણ કે દરેક વસ્તુ પ્લાસ્ટિક બેગમાં જ આવે છે. દુધથી માંડીને બિસ્કીટ, સાબુ, કપડા વગેરે કોઈ પણ વસ્તુ લઇ લો તેમાં પેકિંગ માટે પ્લાસ્ટીકનો જ ઉપયોગ થતો હોય છે.

અમુક લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યા બાદ તેને જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે. અને તે જ પ્લાસ્ટિક ત્યાર બાદ જીવ જંતુ અને પશુઓ ખાય છે તેના પેટમાં જતું હોય છે. પશુઓ માટે તે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો મળેલ છે. અને આપણે બધા જાણીએ છીએ કે પોલીથીનના કારણે ઘણી બધી ગાય માતાના મૃત્યુ થતા હોય છે.

મિત્રો પ્લાસ્ટિક એવો પદાર્થ છે જે ક્યારેય પચતો નથી. તો એવી જ રીતે ગાય માતાના પેટમાં પ્લાસ્ટિક જાય છે ત્યારે પણ એ પચતું નથી અને પેટમાં જમા થવા લાગે છે. અને તમને જણાવી દઈએ કે આ રીતે જો ગાયના પેટમાં પ્લાસ્ટિક જમા થતું રહે અને તેનો કોઈ ઈલાજ કરવામાં ન આવે તો ગાયના મલ્ટીપલ ઓર્ગન ફેલ થવાથી ગાયનું મૃત્યુ નીપજે છે. આ રીતે લોકો દ્વારા કરવામાં આવતા પોલીથીનના ઉપયોગના કારણે નિર્દોષ ગાયો મરતી જાય છે.

આ ઉપરાંત પોલીથીન ખાવાથી ગાયની રોગ પ્રતીકારકતા ઘટી જાય છે અને ગાય શારીરિક રીતે નબળી પડી જાય છે. અને સમય રહેતા જો ગાયના પેટમાં રહેલ પ્લાસ્ટીકને કાઢવા માટે કોઈ ઉપચાર કરવામાં ન આવે તો તેના પગમાં લકવા થઇ જાય છે અને પોલીથીનના કારણે બ્લડ સર્ક્યુલેશન પણ ઘટી જાય છે. સમય જતા ગાયનું મૃત્યુ પણ થઇ શકે છે. તો અમુક કેસમાં ગાયના પેટમાં એટલી હદે પ્લાસ્ટિક જમા થઇ જાય છે જેના કારણે ગાય ચારો નથી ખાઈ શકતી અને પરિણામે મૃત્યુ પામે છે.

તો મિત્રો આ પરિસ્થિતિમાં ગાયના પેટમાં રહેલ પ્લાસ્ટિકનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી બની જાય છે. જો ઓપરેશન કરાવીને પ્લાસ્ટિક કઢાવો તો ગાય માટે એ પ્રક્રિયા ખુબ જ કષ્ટદાયી સાબિત થાય છે. તેમજ તેમાં ગાયના બચવાની સંભાવના પણ નહીવત થઇ જાય છે .

પરંતુ આજે અમે તેનો ખુબ જ દેશી ઉપાય લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમે ગાયના પેટમાં જમા થયેલ પોલીથીન ખુબ જ સરળતાથી બહાર કાઢી શકો છો. તો ચાલો જાણીએ કે તે ઉપાય કયો છે.

ગાયના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવા માટે જરૂરી સામગ્રીઓ:

આ ઉપાય માટે 100 ગ્રામ સરસવનું તેલ, 100 ગ્રામ તલનું તેલ, 100 ગ્રામ લીમડાનું તેલ અને 100 ગ્રામ એરંડિયાનું તેલ જોઇશે. આ ઉપરાંત અડધો લીટર ગાયના દૂધમાંથી બનેલી છાશ, 50 ગ્રામ ફટકડી, 50 ગ્રામ સિંધાલુણ મીઠું (પીસીને પાવડર રૂપે ઉપયોગમાં લેવું) અને 25 ગ્રામ રાઈની પણ જરૂરીયાત પડશે.

ગાયના પેટમાંથી પ્લાસ્ટિક બહાર કાઢવાની વિધિ:

સૌપ્રથમ સરસવનું તેલ, તલનું તેલ, લીમડાનું તેલ અને એરંડિયાનું તેલ એક વાસણમાં લઈને બધા તેલને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે એક વાસણમાં અડધો લીટર ગાયના દુધની છાશ લો અને છાશમાં તેલનું મિશ્રણ ઉમેરી દો. ત્યાર બાદ તેમાં ફટકડી અને સિંધાલુ મીઠું ઉમેરી દો અને તેની સાથે રાઈ પણ ઉમેરી દો. હવે તેને હલાવીને એક મિશ્રણ તૈયાર કરી દો.

આ મિશ્રણનો ઉપયોગ ક્યારે અને કેટલા સમય માટે કરવો તે પણ જાણી લઈએ. મિત્રો આ મિશ્રણ ત્રણ દિવસ સુધી ગાયને પીવડાવવાનું છે અને સાથે સાથે લીલો ચારો પણ આપવાનો છે. આવું કરવાથી ગાય વાગોળીને ત્યાર બાદ મોં દ્વારા જ પ્લાસ્ટિક બહાર કાઢે છે તો અમુક ટકા પ્લાસ્ટિક મળ દ્વારા પણ નીકળી જાય છે.

મિત્રો આ ઉપાય ગાયો માટે ખુબ જ ઉપયોગી છે જે રસ્તા પર ખુલ્લી ફરતી હોય અને જેના પેટમાં દસથી પંદર કિલો કરતા પણ વધારે પ્લાસ્ટિક જમા થઇ ગયું હોય તેના માટે તો આ ઉપાય વરદાન સ્વરૂપ નીવડે છે અને જો ગાયના પેટમાં તેનાથી ઓછું પ્લાસ્ટિક જમા થયું હોય તો પણ તમે આ ઉપચાર કરી શકો છો. કારણ કે આ ઉપાયની કોઈ આડઅસર નથી થતી.

મિત્રો આ લેખ ગૌમાતાને સમર્પિત છે. ગૌમાતા જે આપણને પોતાના દૂધ દ્વારા પૌષ્ટિક આહારો પુરા પાડીને આપણને તંદુરસ્ત બનાવે છે માટે આ લેખને લાઈક અને વધુમાં વધુ શેયર કરો જેથી આ જાણકારી પશુપાલક સુધી પણ પહોંચે અને અન્ય લોકો સુધી પણ પહોંચે. કારણ કે આ ઉપાય આપણે પશુપાલક ન હોય તેમ છતાં રસ્તા પર રખડતી બેસહારા ગાય માટે કરી શકીએ છીએ. માટે વધુને વધુ લોકો સુધી આ માહિતીને ફેલાવો અને કોમેન્ટમાં જઈને જય ગૌમાતા અવશ્ય લખો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: how to remove plastic into cow bodyremove plastic stomach of cowsave cow home made technique
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…
Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

April 9, 2024
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા
Inspiration

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

August 10, 2020
Next Post
વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ | જાણો કંઈ છે હરકત

છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ | જાણો કંઈ છે હરકત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

ભૂખ્યા પેટે કરો લસણનું સેવન , આ સમસ્યામાંથી ચમત્કારી રીતે મળશે રાહત.

September 27, 2019
આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

આત્મજ્ઞાન મેળવવાના પાંચ મુખ્ય ઉપાયો… ખુદ યમરાજે જણાવ્યા છે….. જાણો કેવી રીતે કરી શકાય આત્મજ્ઞાન…..

April 11, 2019
બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

October 29, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.