Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

Social Gujarati by Social Gujarati
April 25, 2021
Reading Time: 1 min read
0
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

આજકાલ લોકો પનીરનું સેવન વધુ કરતા થયા છે. સામાન્ય રીતે પનીરની કિંમત 1 કિલોના 300 થી 600 રૂપિયા હોય છે. પરંતુ ભારતમાં એક એવી જગ્યા પણ છે જ્યાં પનીર માત્ર 5 રૂપિયા કિલોમાં મળતું હતું. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ કે ઉતરાખંડમાં મસુરી નજીક આવેલા રૌતુના બેલી ગામની. જ્યાં એટલું બધું પનીર બનાવવામાં આવે છે કે, આ ગામનું નામ પનીર વાળું ગામ રાખવામાં આવ્યું છે. 1980 માં જ્યારે કુંવરસિંહ પંવાર નામના વ્યક્તિએ પનીર વેંચવાનું શરૂ કર્યું પછી પનીર ચારથી પાંચ રૂપિયામાં 1 કિલોમાં વેંચાતું હતું. આ પનીરની માંગ એટલી છે કે, દૂર-દૂરથી લોકો અહિયાં પનીર લેવા માટે આવે છે.

RELATED POSTS

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

પનીર ખાવાથી ઘણા ફાયદા પણ થાય છે. જો તમને કામના દબાણથી ટેન્શન થતું હોય તો તે પનીર ખાવાથી ટાળી શકાય છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે, જે આરોગ્ય માટે ફાયદાકારક છે. જાણીતા આયુર્વેદ નિષ્ણાંતોએ તેના લાભ પણ જણાવ્યા છે. જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય અથવા તણાવથી પીડિત છો, તો ઊંઘ પહેલા પનીરનું સેવન કરો. ઊંઘ સારી આવશે. પનીરમાં ટ્રીપટો ફન એમીનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે. સાંધાના રોગોમાં પણ પનીરની વપરાશ ફાયદાકારક છે. પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ અને ખનીજ ખુબ જ માત્રામાં હોય છે. દાંતને મજબુત કરવા કેલ્શિયમ ખુબ  જ મહત્વપૂર્ણ છે. પનીરમાં કેલ્શિયમ ઉંચી માત્રામાં  જોવા મળે છે. પનીર સેલ્વિઆના પ્રવાહમાં વધારો કરે છે અને દાંતથી એસિડ અને શર્કરાને સાફ કરે છે. એટલા માટે પનીર સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.

કોઈ સામાન્ય પનીર નથી પણ પનીર ગામનું ખાસ પનીર છે. સ્વાદ અને સ્વાસ્થ્યમાં આશ્ચર્યજનક, આ પનીર ઉતરાખંડના લોકોમાં એકદમ લોક પ્રિય છે. આ પનીર કોઈ ફેક્ટરી અથવા મોટી ડેરીમાં બનાવવામાં આવતું નથી, પરંતુ તે મસૂરી નજીક ટિહરી જીલ્લાના રૌતુના બેલી ગામમાં ઘરે ઘરે બનાવવામાં આવે છે. પનીર વેંચવાનું અહિયાં લોકોનું મુખ્ય કામ છે. 250 પરિવારના આ ગામના દરેક ઘરમાં માત્ર પનીર બનાવીને વેંચવામાં આવે છે.

એક સમય હતો જ્યારે ગામના લોકોની આવકનું એકમાત્ર સાધન ખેતી અને પશુપાલન હતું. અહિયાં લોકો દૂધ વેંચવા માટે મસૂરી અને દેહરાદૂન જતા હતા, જે ખુબ જ કઠોર કામ કરતા હતા અને વધારે કામ કરતા ન હતા. આ દરમિયાન ગામના લોકોએ કેટલાક લોકોને મસૂરીમાં પનીર વેંચતા જોયા, તો તેઓએ વિચાર્યું કે તેઓએ દૂધને બદલે પનીર વેંચવું જોઈએ.

1980 માં કુંવરસિંહ પંવારએ પ્રથમ પનીર બનાવવાનું અને વેંચવાનું શરૂ કર્યું. પછી પનીર ચારથી પાંચ રૂપિયા એક કિલોમાં વેંચાતું હતું. પરંતુ આજે આ પનીરની કિંમત 220 થી વધીને 240 રૂપિયા થઈ ગઈ છે, તેમ છતાં અહીંનું પનીર બજાર કરતા વધુ તાજું અને સસ્તું છે. ઓછી વસ્તી ધરાવતા આ ગામના લોકો ફક્ત મસુરીને જ નહિ પરંતુ દહેરાદૂન અને દિલ્હીના લોકોને પણ વેંચે છે. શરૂઆતમાં ગામના 35 થી 40 પરિવારો પનીરનું ઉત્પાદન કરતા હતા, પરંતુ હવે ગામના તમામ પરિવારો આ કામ કરે છે અને દરરોજ 2 થી 4 કિલો પનીર બનાવે છે.

સમજો કે 250 પરિવારવાળા આ ગામની વસ્તી લગભગ 1500 લોકોની  છે. પરંતુ આ નાનકડા ગામને આજે દેશભરમાં પનીર વાળા ગામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં રહેતા ગ્રામજનોનું કહેવું છે કે, દૂધ વેંચવા કરતા પનીર વેંચવાથી વધારે ફાયદો છે. પહેલા તેઓ સ્થળાંતરની સમસ્યાથી પરેશાન હતા, પરંતુ હવે ગામના યુવાનો રોજગાર માટે શહેરમાં જતા નથી અને પનીરના વ્યવસાયમાં રોકાયેલા રહે છે, જે ગામ માટે સારો સંકેત છે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી..

Tags: 250 familiesKunwar Singh PanwarMussooriepaneerProduction at homeRautu villageSellsUttarakhand
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…
Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

April 9, 2024
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા
Inspiration

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

August 10, 2020
તમારા માઈન્ડને પાવરફુલ કરતી અદ્દભુત ગેમ, બનાવી દેશે તમને સફળ વ્યક્તિ. જાણો કંઈ છે એવી ગેમ્સ.
Inspiration

તમારા માઈન્ડને પાવરફુલ કરતી અદ્દભુત ગેમ, બનાવી દેશે તમને સફળ વ્યક્તિ. જાણો કંઈ છે એવી ગેમ્સ.

July 19, 2020
Next Post
ખુશ ખબર ! ચાલુ વર્ષે આટલા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સેલેરીમાં થઈ શકે છે વધારો, જાણો કેટલો આવશે વધારો.

ખુશ ખબર ! ચાલુ વર્ષે આટલા ક્ષેત્રમાં કામ કરતા લોકોની સેલેરીમાં થઈ શકે છે વધારો, જાણો કેટલો આવશે વધારો.

સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો અત્યારે ખરીદી કરી રોકાણ કરવું જોઈએ કે નહિ…

સોનાની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો અત્યારે ખરીદી કરી રોકાણ કરવું જોઈએ કે નહિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વર્ષમાં હાથમાં લગાવી લો આ એક વસ્તુ…. થઇ જશો માલામાલ અને ખુશિઓ આવશે અપાર…

આ વર્ષમાં હાથમાં લગાવી લો આ એક વસ્તુ…. થઇ જશો માલામાલ અને ખુશિઓ આવશે અપાર…

January 4, 2019
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

March 11, 2025
દરેક ગર્ભવતી મહિલાઓ માટે આ દેશી ડ્રીંક છે અમૃત સમાન, 9 મહિના સુધી પૂરું પોષણ આપી માતા અને બાળકને રાખશે એકમદ સ્વસ્થ અને તાજામાજા…

દરેક ગર્ભવતી મહિલાઓ માટે આ દેશી ડ્રીંક છે અમૃત સમાન, 9 મહિના સુધી પૂરું પોષણ આપી માતા અને બાળકને રાખશે એકમદ સ્વસ્થ અને તાજામાજા…

January 16, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.