Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

Social Gujarati by Social Gujarati
April 9, 2024
Reading Time: 1 min read
0
ચાણક્યએ કહેલી આ 10 વાતથી તમારું બાળક થઈ જશે આર્થિક, શારીરિક અને માનસિક રીતે પાવરફુલ, ભવિષ્યમાં કોઈ પણ સિદ્ધી માટે હશે 100% સક્ષમ…

મિત્રો દરેક માતા-પિતા એવું ઈચ્છે કે, તેનું સંતાન સંસ્કારી થાય, જીવનમાં આગળ વધીને પોતાનું, માતા-પિતાનું અને દેશનું નામ રોશન કરે. આથી દરેક માતા-પિતા પોતાના બાળકને સારી શિક્ષા મળી રહે એવા પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ માટે માતાપિતા એ પણ જાગ્રત રહેવાની જરૂર પડે છે. બાળકના જીવનના દરેક તબક્કે તેની સાચી સલાહ આપવી જોઈએ.

RELATED POSTS

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

સંતાનને યોગ્ય બનાવવા માટે અમુક વાતો આચાર્ય ચાણક્યએ તેમની ચાણક્ય નીતિમાં જણાવી છે. ચાણક્ય નીતિ મુજબ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેમનું સંતાન યોગ્ય બને. ચાણક્યના મત મુજબ યોગ્ય સંતાન જ્યાં કુળનું નામ રોશન કરે છે ત્યાં શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપે છે. સંતાનને યોગ્ય બનાવવા માટે ચાણક્યની આ 10 વાતોને જરૂરથી સમજવી જોઈએ.

સદાચારના ગુણ : માતા-પિતાને બાળકોમાં સદાચારના ગુણ વિકસાવવા જોઈએ. શિક્ષાની સાથે સાથે જે બાળકમાં સદાચારના ગુણ હોય છે તે બીજાની તુલનાએ વધારે સમજદાર હોય છે. જો તમે બાળકને સદાચારનું જ્ઞાન આપશો તો તમારું સંતાન યોગ્ય અને અયોગ્યનો તફાવત જલ્દી ઓળખી શકે છે.

ખોટું બોલવાની ટેવ : આજના સમયમાં બાળકને ખોટું બોલવાની ટેવથી ખુબ જ સાવચેત રાખવું જોઈએ. કારણ કે એક વખત ખોટું બોલ્યા પછી બાળકને વારંવાર ખોટું બોલવાની ટેવ પડી જાય છે. બાળકોમાં ખોટું બોલવાની ટેવ પડવા દેવી નહીં. બાળકોને હંમેશા સાચું બોલવા પ્રેરિત કરો. સત્યના મહત્વ વિશે ઉદાહરણ સહિત જણાવો.

અનુશાસન : બાળકને શિસ્તબદ્ધ રાખવા માટે જરૂરી છે કે, તમે તેને અનુશાસનનું મહત્વ સમજાવો. અનુશાસનથી જીવન જીવવાની કળા આવડે છે. માટે બાળકો માટે અનુશાસન ખુબ જરૂરી છે. બાળકોમાં શરૂઆતથી જ અનુશાસનની ભાવના ઉત્પન્ન કરો. જેમ કે, સમયે સૂવું, સમયસર જંવુ અને રમવું. આ બધા જ કાર્યો અનુશાસનમાં રહીને કરવા જોઈએ.

પરિશ્રમી : મહેનત વગર કંઈ પણ મેળવી શકાતું નથી એ વાતનું જ્ઞાન તમારે બાળકને સમજાવવું જોઈએ. બાળકોને પરિશ્રમ કરવા માટે પણ પ્રેરિત કરો. પરિશ્રમનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે પણ જણાવો. કોઈ પણ કાર્યને પૂરું કરવા માટે કેવી રીતે પરિશ્રમ કરવામાં આવે છે તે વિશે જણાવવું.

પ્રકૃતિ વિશે જણાવો : પ્રકૃતિ એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. આથી પ્રકૃતિનું સાચું જ્ઞાન, તેની સંભાળ વગેરે વિશે સંતાનને સમજાવવું. જીવન જીવવા માટે પ્રકૃતિની નિર્ભરતા કંઈ રીતે છે તેના વિશે બાળકોને જણાવવું. પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરિત કરો. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી વસ્તુઓના ઉપયોગ વિશે જાણકારી આપો.

શિક્ષાનું મહત્વ : બાળકોને સફળ થવા માટે તેને સમજાવો કે જીવનમાં શિક્ષાનું શું મહત્વ છે. બાળકો માટે શિક્ષાનું મહત્વ શું છે તેના વિશે અભિભાવકોને ઈમાનદારી સાથે જણાવવું જોઈએ. શિક્ષા કેવી રીતે વ્યક્તિત્વ નિર્માણમાં મદદ કરે છે તેના વિશે જણાવવું. શિક્ષાના વાસ્તવિક મહત્વને સમજાવવું.

રમવા માટે પ્રેરિત કરો : બાળકોને શારીરિક રીતે પણ જાગૃત કરવા જોઈએ. રમવાથી શરીર કેટલું તંદુરસ્ત રહે છે એ વાત બાળકને જણાવવી જરૂરી છે. શિક્ષાની સાથે સાથે બાળકો માટે રમતનું પણ મહત્વ છે. બાળકોને તેવી રમત રમવા માટે પ્રેરિત કરવા જોઈએ. જેનાથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે.

મહાપુરુષો વિશે જણાવો : આપણા દેશના મહાન નાયકો, વીરો, રાજાઓ, મહાન પુરુષો વિશે પણ બાળકોને જણાવો. બાળકોને આદર્શ બનાવવા માટે મહાપુરુષો વિશે જણાવવું. તેમને મહાપુરુષો જેવા બનવા માટે પ્રેરિત કરો.

ધર્મ અને આસ્થા પ્રતિ પ્રેરિત કરો : બાળકના જીવનમાં તમે ધર્મ, વિશ્વાસ, ભક્તિ, આસ્થાના ગુણો આવે એ માટે આપણા પૌરાણિક ગ્રંથો વિશે માહિતી આપો. બાળકોને ધર્મ અને આસ્થા વિશે જણાવો. તેમને ધાર્મિક બનાવો. આમ કરવાથી બાળકોમાં સાચા અને ખોટાની સમજ વિકસિત થાય છે.

આજ્ઞાકારી બનાવો : બાળકો સામે માતા પિતાએ હંમેશા ઉચ્ચ આચરણ ઉત્પન્ન કરવું જોઈએ. ત્યારે જ બાળક આજ્ઞાકારી બને છે. જે માતા-પિતાના બાળકો આજ્ઞાકારી હોય છે તે સૌભાગ્યશાળી હોય છે પરંતુ તે માટે તેમને પોતે પણ આદર્શ માતા પિતા તરીકે પ્રસ્તુતિ કરવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: chanakya nitichildren for Chanakya nitiDisciplineHardworkingimportance of punishmentqualities in children
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા
Inspiration

શું છે 10+8+6 ની ટેક્નિક? | જેને ફોલો કરીને એક મોડલે પાસ કરી UPSC પરીક્ષા

August 10, 2020
તમારા માઈન્ડને પાવરફુલ કરતી અદ્દભુત ગેમ, બનાવી દેશે તમને સફળ વ્યક્તિ. જાણો કંઈ છે એવી ગેમ્સ.
Inspiration

તમારા માઈન્ડને પાવરફુલ કરતી અદ્દભુત ગેમ, બનાવી દેશે તમને સફળ વ્યક્તિ. જાણો કંઈ છે એવી ગેમ્સ.

July 19, 2020
Next Post
શેર બજારમાં આ શેર મચાવી રહ્યો છે ધમાલ, ફક્ત 8 જ મહિનામાં રોકાણકારોના પૈસાને કરી દીધા ડબલ… જાણો સ્ટોકની વેલ્યુ અને રોકાણના ફાયદા…

શેર બજારમાં આ શેર મચાવી રહ્યો છે ધમાલ, ફક્ત 8 જ મહિનામાં રોકાણકારોના પૈસાને કરી દીધા ડબલ… જાણો સ્ટોકની વેલ્યુ અને રોકાણના ફાયદા…

ઉનાળામાં રોજ ખાવ આ પીળા ટુકડા, વજન, પાચન, હૃદય, ડાયાબિટીસ સહિત કબજિયાત અને ચામડીના રોગો થઈ જશે ગાયબ…

ઉનાળામાં રોજ ખાવ આ પીળા ટુકડા, વજન, પાચન, હૃદય, ડાયાબિટીસ સહિત કબજિયાત અને ચામડીના રોગો થઈ જશે ગાયબ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

99 વર્ષ પછી આ રાશિઓ પર થઇ રહી છે માતા લક્ષ્મીની  કૃપા……. શું થશે તેના ભાગ્યમાં જાણો….

99 વર્ષ પછી આ રાશિઓ પર થઇ રહી છે માતા લક્ષ્મીની કૃપા……. શું થશે તેના ભાગ્યમાં જાણો….

October 26, 2018
આ કાળા દાણા શરીરનું વજન અને ચરબી ઘટાડવામાં છે જાદુગર સમાન, જીમ કે કસરત વગર જ બની જશો એકદમ પાતળા… મળશે ચોંકાવનારું પરિણામ…

આ કાળા દાણા શરીરનું વજન અને ચરબી ઘટાડવામાં છે જાદુગર સમાન, જીમ કે કસરત વગર જ બની જશો એકદમ પાતળા… મળશે ચોંકાવનારું પરિણામ…

April 15, 2022
રાત્રે સુતા પહેલા ખાઈ લો આ બે વસ્તુ, મળશે અણધાર્યું પરિણામ | પરણિત મહિલાઓ અને પુરુષોના લગ્નજીવનમાં આવી જશે આનંદ…

રાત્રે સુતા પહેલા ખાઈ લો આ બે વસ્તુ, મળશે અણધાર્યું પરિણામ | પરણિત મહિલાઓ અને પુરુષોના લગ્નજીવનમાં આવી જશે આનંદ…

September 15, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.