Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

આ વૃક્ષોની પૂજા કરવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ… જાણો વૃક્ષ પ્રમાણે તેની પૂજા કરવાની રીત

Social Gujarati by Social Gujarati
October 18, 2019
Reading Time: 1 min read
0
આ વૃક્ષોની પૂજા કરવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ… જાણો વૃક્ષ પ્રમાણે તેની પૂજા કરવાની રીત

આપણાં શાસ્ત્રમાં વૃક્ષોનો અનોખો મહિમા કહેવામાં આવ્યો છે. તેમજ વિશેષ વૃક્ષમાં ઈશ્વરનો વાસ માનીને તેની પુજા કરવાનું કહ્યું છે, અને આ વૃક્ષોની પુજા કરવાથી મળતા લાભ વિષે પણ ખુબ સરસ વિધાનો આપ્યા છે. પરંતુ આજે વૃક્ષોનું જે જતન થવું જોઈએ, એટલું થતું નથી. આ વૃક્ષો બાહ્ય રૂપમાં તો આપણને છાયો આપે જ છે. પરંતુ તેનું અધ્યામિક રીતે પણ એટલું જ મહત્વ છે. ચાલો તો આજે જાણી લઈએ ક્યાં વૃક્ષનું ક્યાં દિવસે પૂજન કરવું જોઈએ, જેથી આપણને તેનો પૂર્ણ લાભ મળી શકે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

વૃક્ષ વિશે વિસ્તારથી વાત કરીએ તો હિંદુ ધર્મમાં, લગભગ બધા જ લોકો ખુબ જ હૃદયથી વૃક્ષો અને છોડની પૂજા કરે છે. કારણ કે તેમના અનુસાર ઝાડમાં પણ જીવન રહેલું છે. આ સિવાય ભગવાન અને અન્ય દેવી-દેવતાઓના નિવાસ સ્થાન પણ વૃક્ષમાં જ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો દરરોજ મુજબ જુદા જુદા વૃક્ષોનું પૂજન કરવામાં આવે તો માણસનું ભાગ્ય ખુબ જ ઝડપથી ખૂલી જાય છે. તેનાથી તેમના જીવનમાં ખુશી પણ આવી શકે છે.કેળાનું ઝાડ : જે લોકો પોતાના ભાગ્યને ઉજ્જવળ બનાવવા માંગે છે તેઓ એ કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. કારણ કે તેમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે.

પીપળાનું વૃક્ષ : હિંદુ શાસ્ત્રો મુજબ પીપળાના ઝાડને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેથી જો શનિવારે આ ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે. તેના સિવાય તમને ગ્રહોની પીડાથી પણ સ્વતંત્રતા મળે છે.તુલસીનો છોડ : તુલસીને તો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીનો છોડ લગભગ બધા જ ઘરમાં ઉગાડવામાં આવે છે. કારણ કે આ છોડમાં દેવી લક્ષ્મી અને વિષ્ણુનો વાસ છે. આ કારણોથી જ હિંદુ ધર્મમાં તુલસી પત્રનો ચોક્કસપણે ધાર્મિક કાર્યોમાં ઉપયોગ થાય છે. જો તુલસીના છોડને દરરોજ પાણી ચડાવવા આવે તો ક્યારેય પૈસાની તંગી થતી નથી.

શમી વૃક્ષ : એવું પણ માનવામાં આવે છે કે શમી વૃક્ષમાં શનિદેવનો વાસ હોય છે. તેથી, શમી ઝાડની નીચે સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી દરેક મુશ્કેલીઓથી છૂટકારો મળે છે.

ગુલાબનો છોડ : આ સિવાય દેવી પાર્વતી ગુલાબના છોડમાં રહે છે, તેથી સોમવારે શિવલિંગ પર ગુલાબના ફૂલો અર્પણ કરવામાં આવે તો એ શુભ માનવામાં આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ચંદનનું ઝાડ : ચંદનનું ઝાડ તેના શાંત પણા માટે જાણીતું છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આ વૃક્ષમાં રહે છે. આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યની બધી માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે અને શાંતિનો અનુભવ થાય છે.

અશોક વૃક્ષ : અશોકના વૃક્ષમાં ભગવાન ગૌતમ બુદ્ધનો વાસ માનવામાં આવે છે. આ વૃક્ષને ઘરમાં લગાવવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ બને છે. ઝગડાઓ માંથી છૂટકારો મળે છે.

લીમડાનું ઝાડ : લીમડાના ઝાડ ઉપર દરરોજ પાણી ચડાવવું જોઈએ. કારણ કે તેનાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને તેનાથી તમે કોઈપણ રોગનો શિકાર થતાં નથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: amazing treesgujarati dayroholy treespooja treessocial gujaratiTREE
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આ વૃક્ષોની પૂજા કરવાથી થાય છે આવા ચમત્કારિક ફાયદાઓ… જાણો વૃક્ષ પ્રમાણે તેની પૂજા કરવાની રીત

આ છોકરી કોઈ મોડેલથી કમ નથી… પરંતુ ચલાવે છે બસ, જાણો તેનું કારણ.

આ કારણે હોટેલના બેડ પર રાખવા પડે છે હંમેશા સફેદ ચાદર,  કારણ જાણી ને ચોંકી ઉઠશો.

આ કારણે હોટેલના બેડ પર રાખવા પડે છે હંમેશા સફેદ ચાદર, કારણ જાણી ને ચોંકી ઉઠશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રાજ્યમાં બેરોજગાર હોય એવા 12 પાસ યુવાનોને મળશે દર મહિને 1 હજાર રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે.

આ રાજ્યમાં બેરોજગાર હોય એવા 12 પાસ યુવાનોને મળશે દર મહિને 1 હજાર રૂપિયા, જાણો સરકારની આ સ્કીમ વિશે.

March 31, 2021
હવે નાની નાની કંપનીઓ રોકાણકારોને કરી દે છે માલામાલ, ફક્ત 3 મહિનામાં 80% ઉપર આવ્યો આ શેર… હવે મળશે 1000% નું ડિવિડન્ડ….

હવે નાની નાની કંપનીઓ રોકાણકારોને કરી દે છે માલામાલ, ફક્ત 3 મહિનામાં 80% ઉપર આવ્યો આ શેર… હવે મળશે 1000% નું ડિવિડન્ડ….

August 26, 2022
ભિખારીના મૃત્યુ બાદ ઝુપડીમાં મળ્યા આટલા રૂપિયા કે રકમ સાંભળી બોલી ઉઠશો બાપ રે…

સાવધાન, એક નવા સંશોધન મુજબ આ કારણે લોકોમાં આત્મહત્યાનું વલણ વધી રહ્યું છે..

October 15, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.