Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

મીરાંબાઈના મૃત્યુનું રહસ્ય…. ક્યાં થયું, શા માટે થયું….. જાણો કેવી રીતે મીરાંબાઈ મૃત્યુ પામ્યા….

Social Gujarati by Social Gujarati
April 8, 2019
Reading Time: 1 min read
0
મીરાંબાઈના મૃત્યુનું રહસ્ય…. ક્યાં થયું, શા માટે થયું….. જાણો કેવી રીતે મીરાંબાઈ મૃત્યુ પામ્યા….

મીરાંબાઈના મૃત્યુનું રહસ્ય…. ક્યાં થયું, શા માટે થયું….. જાણો કેવી રીતે મીરાંબાઈ મૃત્યુ પામ્યા….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો બધા જાણીએ જ છીએ અને તેમની ભક્ત મીરાંબાઈને પણ લગભગ બધા જ લોકો જાણે છે. મિત્રો મીરાંબાઈએ પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં જ વ્યતીત કરી નાખ્યું. તે દરમિયાન તેમને ઘણા બધા કષ્ટો શન કરવા પડ્યા હતા. પરંતુ મીરાંબાઈ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તે તેને સમાજ ન ડર કે ન કોઈ પરવાહ હતી. તેનું માત્ર એક જ લક્ષ્ય હતું ભગવાન શ્રી કૃષ્ણ.

પરંતુ મિત્રો મીરાંબાઈની ભક્તિ વિશે તો બધા જ લોકો જાણે છે. પરંતુ તેમના મૃત્યુ વિશે ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો આજે અમે તમને અમુક એવા રહસ્યો વિશે જણાવશું જે જાણીને તમને આશ્વર્ય થશે. મીરાંબાઈનું મૃત્યુ કંઈ રીતે થયું તેની પાછળ ઘણી કથાઓ પ્રચલિત છે. મીરાંબાઈના મૃત્યુ સ્થાન વિશે મોટાભાગના મત દ્વારિકા સાથે જોડાયેલા છે.  પરંતુ તેનો સાચો ભેદ હજુ સામે નથી આવ્યો. તો મિત્રો તે સંભવિત કથાઓ અનુસાર અમે તમને આજે જણાવશું કે મીરાંબાઈનું મૃત્યુ કેવી રીતે થયું. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

રાજસ્થાનને મેઢતાંમાં મીરાંબાઈનો જન્મ થયો હતો. તેના પિતા મેઢતાંના રાજ હતા. એવું કહેવાય છે કે મીરાંબાઈ જ્યારે ખુબ જ નાના હતા ત્યારે તેની માતાએ ભગવાન શ્રી કૃષ્ણને તેનો પતિ જણાવી દીધો હતો. આ વાતને મીરાંબાઈએ સાચી માની લીધી હતી અને તે ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાનું બધું માની બેઠી. અને આખા જીવનકાળ દરમિયાન કૃષ્ણ ભક્તિ કરતી રહી.

મીરાંબાઈના વિવાહ રાણાસાંગાના પુત્ર અને મેવાડના રાજકુમાર ભોજરાજની સાથે થયા હતા. મીરાંબાઈ આ વિવાહ માટે બિલકુલ પણ તૈયાર ન હતા. પરંતુ પરિવારના જોરથી મીરાંબાઈએ લગ્ન કરવા પડ્યા. વિવાહના અમુક વર્ષ બાદ મીરાંબાઈનાપતિનું મૃત્યુ થઇ ગયું. પતિના મૃત્યુ બાદ તે સમયે પ્રથા અનુસાર મીરાંબાઈને પણ ભોજરાજ સાથે સતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તે તેના માટે તૈયાર ન થઇ.

ધીમે ધીમે મીરાંબાઈ સંસારની બધી જ મોહમાયા છોડીને સાધુ સંતોની સાથે કીર્તન કરતા કરતા પોતાની સમય વ્યતીત કરવા લાગી. મીરાંબાઈ મંદિરોમાં જઈને કૃષ્ણ ભક્તોની સામે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સામે કલાકો સુધી નૃત્ય કરતી હતી. મીરાંબાઈની ભક્તિનો આ તરીકો તેના સાસરિય પક્ષને સારો ન લાગ્યો. તેના પરિજનોએ ઘણી વાર વિષ આપીને મીરાંબાઈને મારવાની કોશિશ ન કરી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તે હંમેશા બચી જતા.

જ્યારે યાતનાઓ મીરાંબાઈની સહનશીલતાની બહાર થઇ ગઈ તો તેમણે ચિત્તોડ છોડી દીધું. ચિત્તોડ છોડીને સૌથી પહેલા મેઢતાં ગયા. પરંતુ મીરાંબાઈને ત્યાં પણ સંતોષ ન મળ્યો તો તે કૃષ્ણ ભક્તિનું કેન્દ્ર વૃંદાવન ગયા. વૃંદાવન અમુક વર્ષ રહ્યા બાદ મીરાંબાઈ દ્વારિકા ચાલ્યા ગયા. મોટાભાગના લોકોનો મત એવો જ છે કે દ્વારિકામાં જ તે કૃષ્ણ ભક્તિ કરતા કરતા જ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિમાં સમાય ગયા.

એવી પણ લોકો દ્વારા માન્યતા છે કે પૂર્વ જન્મમાં મીરાંબાઈ પણ મથુરાની ગોપિકા હતી. તે દિવસોમાં તે રાધાનો પ્રમુખ સહેલી હતી. અને તે મનોમન જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી. પરંતુ રાધાની સહેલીના વિવાહ બીજે કરાવવામાં આવ્યા. જ્યારે તેની સાસુને આ ખબર પડી ત્યારે તેણે ગોપિકાને ઘરમાં જ બંધ કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણને મળવાની તડપના કારણે તેણે પોતાના પ્રાણ ત્યાગી દીધા. અને આગલા જન્મમાં મીરાંબાઈના રૂપમાં તેમણે જન્મ લીધો.

મિત્રો આ વાત આખી લોકવહીકા આધારિત છે તેના કોઈ ચોક્કસ પુરાવા સામે નથી આવ્યા. તો મિત્રો કોમેન્ટમાં  જય શ્રી કૃષ્ણ… જરૂર લખજો

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

 

Tags: deathkrishna bhakta meerameerabaisecret
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ભારતના સૌથી અમીર પાંચ મુસ્લિમ….. જેમાંથી આ બે વ્યક્તિતો તમને હિંદુ લગતા હતા અત્યાર સુધી

ભારતના સૌથી અમીર પાંચ મુસ્લિમ..... જેમાંથી આ બે વ્યક્તિતો તમને હિંદુ લગતા હતા અત્યાર સુધી

સાયકલ ચલાવતા બાળકે કર્યું કંઈક આવું… ત્યાર બાદ બાળકે જે કર્યું સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. …..

સાયકલ ચલાવતા બાળકે કર્યું કંઈક આવું... ત્યાર બાદ બાળકે જે કર્યું સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. .....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

હનુમાન જયંતી પર કરો આ વિધિ અનુસાર પૂજન…  હનુમાનજીની અસીમ કૃપાથી થશે ચમત્કારિક ફાયદાઓ…

April 5, 2023
CNG ગાડીમાં ફરજિયાત કરાવી લેજો આ કામ, નહિ તો બધા ડોક્યુમેન્ટ હોવા છતાં ભરવો પડશે દંડ… જાણો ક્યું છે એ કામ…

CNG ગાડીમાં ફરજિયાત કરાવી લેજો આ કામ, નહિ તો બધા ડોક્યુમેન્ટ હોવા છતાં ભરવો પડશે દંડ… જાણો ક્યું છે એ કામ…

July 18, 2022
સામાન્ય એવી આ ઔષધીનો ઉપયોગ વાળને બનાવી દેશે એકદમ કાળા અને આકર્ષક, ખોડો, ખરતા વાળ સહિત વાળની તમામ સમસ્યાઓનો 100% ઈલાજ…

સામાન્ય એવી આ ઔષધીનો ઉપયોગ વાળને બનાવી દેશે એકદમ કાળા અને આકર્ષક, ખોડો, ખરતા વાળ સહિત વાળની તમામ સમસ્યાઓનો 100% ઈલાજ…

October 22, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.