Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

Social Gujarati by Social Gujarati
April 24, 2019
Reading Time: 1 min read
0
શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો જાણીએ એ જ છીએ. તેની લીલાઓ વિશે પણ આપણે અનેક ધર્મ ગ્રંથોમાં પણ સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ શા માટે ચઢાવવામાં આવે છે. તો મિત્રો તમે અનેક જગ્યાએ જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ ઉત્સવ હોય કે કોઈ સપ્તાહ હોય ત્યાં ભગવાનને 56 ભોગ લગાવેલો હોય છે તો આજે આપણે જણાવીશું કે તેની પાછળ કારણ શું છે ? તો જાણવા માટે પૂરો લેખ વાંચો.

ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ માખણ ચોર પણ છે. કૃષ્ણ ભગવાનની માખણ અને મિશ્રી ખુબ પસંદ છે. તેથી કૃષ્ણ ભગવાન આખા ગામનું માખણ ચોરીને ખાતા હતા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે તેમની પસંદીદા માખણ ને મીશ્રીનો ભોગ ધરવામાં આવે છે.આ સિવાય પણ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે 56 પ્રકારનો ભોગ પણ ધરવામાં આવે છે. જેથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. તો તેની પાછળની એક કથા પણ છે.

ભગવાન કૃષ્ણને 56  પ્રકારના વ્યંજન પિરસવામાં આવે છે. અને આ 56 પ્રકારના વ્યંજનને છપ્પનભોગ કહેવામાં આવે છે. આ છપ્પનભોગ કૃષ્ણ ભગવાને ધરવાનો ખુબ મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ ધરવા માટે ધર્મગ્રંથોમાં અનેક કહાની છે.

પહેલી કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા. એટલે કે તે બાલકૃષ્ણ હતા ત્યારે તેમની માતા યશોદા એ બાલ કૃષ્ણને એક દિવસમાં આઠ વાર ભોજન કરાવતા હતા. જ્યારે ઇન્દ્ર ભગવાનના પ્રકોપથી સંપૂર્ણ વ્રજગામમાં પુર આવ્યું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ત્યારબાદ આઠમા દિવસે ઇન્દ્રદેવનો પ્રકોપ શાંત થયો અને વરસાદ પણ થોભી ગયો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને બહાર નીકળવાનો કહ્યું. આના કારણે ભગવાન શ્રી કૃષ્ણ સાત દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. ક્યાં આ એક દિવસમાં આઠ વાર ભોજન કરવા વાળા બાળકૃષ્ણ અને ક્યાં આ સાત દિવસ ભૂખ્યા રહેલ ભગવાન શ્રી કૃષ્ણ !! આ જોઈને તેમની માતા અને  વ્રજવાસીઓને  દુઃખ થયું. તેથી યશોદામાતા અને વ્રજવાસીઓ સહિત સાત દિવસના આઠ પ્રહરના હિસાબે વ્યંજનના આ ભોગ ધર્યા. આમ દરેક ભોજન થઈને 56 પ્રકારના ભોજન હતા અને તેમને છપ્પનભોગ ધરવામાં આવ્યા.

ત્યાર પછીથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ત્યારે દરેક લોકો છપ્પનભોગ અને માખણ-મિશ્રી પ્રસાદ રૂપે ધરે છે. અત્યારે માત્ર છપ્પનભોગ ધરાવવામાં આવે છે.

તો મિત્રો એક માન્યતા અનુસાર બીજી વાત એવી પણ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાત દિવસ ભૂખ્યા રહીને કષ્ટ ભોગવ્યું  ત્યારબાદ આ સ્વાદિષ્ટ 56 ભોગ મળ્યા. તેથી મિત્રો જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ કે કષ્ટ આવે તો સમજી લેવું કે તમને છપ્પનભોગ જેવું બહુ મોટું ફળ પ્રાપ્ત થવાનું છે.

તો મિત્રો આ કારણોસર ભગવાન શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ચઢાવવામાં આવે છે અને મિત્રો જો શ્રદ્ધાથી 56 ભોગ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવે તો કૃષ્ણ આપણા પર પ્રસન્ન થાય છે અને તેનું શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધર્યો હોય અને તમને તેના ફળ સ્વરૂપે કોઈ ફાયદો થયો હોય અથવા તો તમને કોઈ સફળતા મળી હોય તો તો કોમેન્ટ કરો……. જય શ્રી કૃષ્ણ…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: BHAGVAN SHRI KRISHNBUTTERchapnbhogaloardprasana
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

એપ્પલ કંપનીના સિક્રેટ.... તમને પણ નહિ ખબર હોય..... જાણો આ લેખમાં અવશ્ય….

પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ…

પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખરતા વાળની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવવા અજમાવો આ 1 ઉપચાર, વાળ બની જશે મફતમાં જ ઝડપથી કાળા, ઘાટા અને એકદમ લાંબા…

ખરતા વાળની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવવા અજમાવો આ 1 ઉપચાર, વાળ બની જશે મફતમાં જ ઝડપથી કાળા, ઘાટા અને એકદમ લાંબા…

December 24, 2023
અમદાવાદ કાપડના ગોડાઉનમાં આગ લગતા ફાટ્યું બોઈલર ! આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ.

અમદાવાદ કાપડના ગોડાઉનમાં આગ લગતા ફાટ્યું બોઈલર ! આટલા લોકોએ ગુમાવ્યા પોતાના જીવ.

November 4, 2020
હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા,  જાણો કેટલા આંતકીઓને માર્યા. 

હમણાં જ સુરક્ષાબળોને પુલવામામાં મળી ખુબ મોટી સફળતા, જાણો કેટલા આંતકીઓને માર્યા. 

June 24, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.