Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.

Social Gujarati by Social Gujarati
October 23, 2018
Reading Time: 1 min read
3
પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો…. આ વાત કોઈને ખબર નહિ હોય.
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

💁  પૂજાનું નારીયેળ ખરાબ નીકળે તો સમજવું કે ભગવાને આપ્યા છે આવા સંકેતો

હિંદુ ધર્મમાં નારિયેળનું ખુબ જ મહત્વ છે. આપને દેવી દેવતાઓને પગે લાગવા જઈએ ત્યારે અચૂક પૂજાની સામગ્રી લઇ જતા હોઈએ છીએ. જેમાં નારીયેળનું ખુબ જ મહત્વ હોય છે. નારિયેળ એ ખુબ જ શુભ અને શ્રદ્ધાનું પ્રતિક કહેવાય છે, અને નારિયેળ આપને ભગવાનને અર્પિત કરીએ છીએ.

ઘણી વખત  આપણે જે શ્રીફળ ભગવાનને અર્પિત કરીએ છીએ તે બગડેલું નીકળે છે. તો આપણે વિચારવા લાગીએ છીએ કે કેમ મારું નારિયેળ બગડી ગયેલું નીકળ્યું આની પાછળ શું કારણ હશે? આ આપણે અવનવી કલ્પના કરતા હોઈએ છીએ. આનો મુખ્ય પ્રશ્ન ત્યાં આવી ને અટકે છે કે શું આ શ્રીફળ બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય કે અશુભ કહેવાય ?

હકીકતે ચાલો આપણે જાણીએ કે આ શુભ કહેવાય કે અશુભ..

આના વિશે લોકો એમ પણ કહે છે કે ભગવાન તમારા પર કોપાયમાન (નારાજ) છે માટે તમારું શ્રીફળ બગડી ગયેલું નીકળ્યું. ઘણા લોકો કહે છે કે તમારું ધારેલું કામ સફળ નહિ જાય માટે બગડેલું નીકળ્યું. અને ઘણા તો એમ પણ કહી દે છે કે તમે જે કામ કરો છો તેમાં કોઈ અદ્રશ્ય શક્તિ તમારું કામ થવા નહિ દે તેના સંકેત છે. આમ કહી તે લોકો કહે છે કે તમારું શ્રીફળ જો બગડેલું નીકળે તો તે અશુભ કહેવાય.

પણ સાચી જાણકારી તે લોકોને નથી હોતી..હકીકતે વધેરેલુ શ્રીફળ જો બગડી ગયેલું નીકળે તો એ શુભ કહેવાય છે. તેની પાછળ એ કારણ છે કે શ્રીફળ આમ તો સૌ દેવી દેવતાઓને ચડે છે પણ સૌપ્રથમ એ લક્ષ્મીમાતાનું પ્રથમ પ્રતિક માનવામાં આવે છે.

જયારે કોઈ ભક્ત ભગવાનને શ્રીફળ ચડાવે છે ત્યારે તે ભગવાનને પોતાની નાનકડી ભેટ અર્પણ કરે છે એમ કહેવાય, આ શ્રીફળ જયારે બગડી ગયેલું નીકળે ત્યારે સમજવું કે ભગવાને તમારી ભેટ સ્વીકારી લીધી છે કેમ કે કહેવાય છે કે શ્રીફળ એક જીવંત ફળ માનવામાં આવે છે અને જયારે તે બગડી જાય છે ત્યારે તે નિર્જીવ થઇ જાય છે તેનો અર્થ એ છે કે એ ભેટ ભગવાન તરફથી સ્વીકારાઈ છે જેથી તે નિર્જીવ થઇ જાય છે.

એવું પણ કહેવાય છે  કે ખાસ કામ ઈચ્છા પૂરી કરવા માટે શ્રીફળ વધેર્યું હોય અને તે બગડેલું નીકળે તો માનવામાં આવે છે કે તમારું ધારેલું કામ સફળ થશે..
જયારે આપને સારું શ્રીફળ વધેરીએ અને તે સારું નીકળે અને તેની પ્રસાદી આપને ગ્રહણ કરીએ તે પર શુભ જ કહેવાય છે કે ભગવાનનિ કૃપાથી તેની પ્રસાદી આપણે ગ્રહણ કરી શકીએ છીએ, આમ પણ તમે જોયું જ હશે કે ભગવાનને વધેરેલું નારિયેળ મીઠું હોય છે આમ જ શ્રીફળ ખાવ ત્યારે તે થોડો સ્વાદમાં ફેર પડે છે. આ વાત સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવી છે કે તે પ્રસાદ જેવો સ્વાદ ઘરે બનાવેલ રવામાંથી ક્યારેય નથી આવતો.

જો તમારે એ જાણવું હોય કે ભગવાનને પૂજામાં શ્રીફળ જ કેમ ચડાવવામાં આવે છે બીજું કોઈ ફળ કેમ નહિ, તો કોમેન્ટમાં પાર્ટ – 2 લખો..

અને તમારે જો તે જાણવું હોય કે સત્યનારાયણ ભગવાનની પૂજામાં બનાવેલ પ્રસાદ જેવો સ્વાદ આપણા  ઘરે બનાવેલ પ્રસાદમાંથી કેમ નથી આવતો?  તો કોમેન્ટમાં પાર્ટ -૩ લખીને અમને જણાવો…

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર… જેની સુંદરતા જોઈ હિરોઈન પણ લાગે છે ફિક્કી… જુઓ તે કિન્નરના ફોટો

આ છે દુનિયાની સૌથી સુંદર કિન્નર... જેની સુંદરતા જોઈ હિરોઈન પણ લાગે છે ફિક્કી... જુઓ તે કિન્નરના ફોટો

તમારા કાનની બનાવટ અને રંગ ઘણું બધું કહે છે…. જાણો તમારા કાનનો આ ભાગ શું કહે છે તમારા વિશે

તમારા કાનની બનાવટ અને રંગ ઘણું બધું કહે છે…. જાણો તમારા કાનનો આ ભાગ શું કહે છે તમારા વિશે

Comments 3

  1. hetal m patel says:
    4 years ago

    no,

    Reply
  2. hetal m patel says:
    4 years ago

    yes, plesese email.me

    Reply
  3. Mr T Chauhan says:
    2 years ago

    Please show Part 2 and part3 …

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાની દેખાતી આ ફટકડી છે બહુ કામની.. સુતા પહેલા પથારી નીચે રાખી દો.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે..આ રીતે ઘરે કરો પ્રયોગ

નાની દેખાતી આ ફટકડી છે બહુ કામની.. સુતા પહેલા પથારી નીચે રાખી દો.. ફાયદા જાણી વિશ્વાસ નહીં આવે..આ રીતે ઘરે કરો પ્રયોગ

December 14, 2022
પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ….

પિઝ્ઝા-બર્ગર જેવા ફાસ્ટફૂડ ખોરાક છે તમારા જીવના દુશ્મન ! સમય પહેલા જ લોકોને ગુમાવવી પડે છે આ વસ્તુ….

January 12, 2021
KAL BHAIRAV

અહીં સ્વયં કાલભૈરવ પીવે છે મદિરા, જાણો આ મંદિરના રહસ્યો વિશે

June 8, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In