Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

Social Gujarati by Social Gujarati
February 25, 2019
Reading Time: 2 mins read
0
અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

ઘરમાં ઘણી વખત એવી ભૂલો થઇ જતી હોય છે જે દેખાવમાં ખુબ જ સરળ અને સામાન્ય લાગે. પરંતુ આપણે એ નથી જાણતા કે તે ભૂલોના કારણે આપણા ઘરના સભ્યોના ભાગ્યમાં દોષ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આજે અમે એવી બાર બાબતો જણાવશું કે જેનું તમે ભૂલ્યા વગર પાલન કરશો તો તમારું નસીબ માત્ર ત્રણ જ દિવસમાં ચમકી જશે. તો ચાલો જાણીએ 12 કિંમતી બાબતો જેણે દરેક લોકોએ અનુસરવી જોઈએ.

સૌથી પહેલી વસ્તુ કે સૂર્યાસ્તના સમયે કોઈને દૂધ, દહીં અને ડુંગળી ન આપવી જોઈએ. કારણ કે જો આ ત્રણ વસ્તુ સૂર્યાસ્ત સમયે કોઈને આપવામાં આવે તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે.

જે લોકો નોકરી કરે છે તે લોકોએ મહિનામાં એક વાર પોતાની ઓફિસે કંઈકને કંઈક મીઠાઈ અવશ્ય લઇ જવી જોઈએ અને તે મીઠાઈને ઓફીસના કર્મચારીઓ અને અન્ય સાથીઓ સાથે મળીને ખાવી જોઈએ. આવું કરવાથી ઓફીસમાં પ્રગતિના માર્ગ ખુલે છે.

રસોઈમાં ક્યારેય ભૂલથી પણ રાત્રે એઠા વાસણો ન છોડવા જોઈએ. કારણ કે જો રાત્રે ગંદા વાસણ પડ્યા હોય તો ઘરમાં ધનની હાનિ સર્જાઈ છે. માટે દરેક મહિલાએ આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.

ઘરમાં ક્યારેય મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન ન રાખવું જોઈએ. કારણ કે જો મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન રાખવામાં આવે તો પાડોશીઓ સાથે વ્યવહાર બગડે છે.

ઘરમાં સવારના સમયે ધાર્મિક ભજનો તથા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આપણે જાતે મંત્ર જાપ ન કરી શકતા હોઈએ તો મોબાઈલ કે ટીવીમાં વગાડવા જોઈએ. આવું કરવાથી ઘરમાં આવનારા સંકટો ટળે છે.

મહિનામાં એક વાર ઘરે મિશ્રી વાળી ખીર બનાવવી જોઈએ અને પરિવારના દરેક સભ્યોએ ખાવી જોઈએ. તેનાથી દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ઘરના કોઈ પણ સભ્યએ ક્યારેય શેટી, પલંગ કે ખાટલા પર બેસીને અથવા પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ છે અને ઘરના સભ્યો પર દેણું થાય છે.

મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ ખાઈએ છીએ ત્યારે તેની છાલો ડસ્ટબિનમાં નાખી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય પણ ફળની છાલોને કચરાપેટીમાં ન નાખવી જોઈએ. હંમેશા ફળની છાલો ગાયને ખવડાવી દેવી જોઈએ. કારણ કે જો ફળની છાલો ગાયને ખવડાવવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે.

રાત્રે સુતા પહેલા રસોડામાં એક ડોલ પાણીથી ભરેલી મૂકી દેવી જોઈએ. જો આ રીતે કરવામાં આવે તો દેણાંથી મુક્તિ મળે છે અને તેવી જ રીતે રાત્રે સુતા પહેલા જો બાથરૂમમાં એક પાણીથી ભરેલી ડોલ મુકવામાં આવે તો ઉન્નતિ એટલે કે પ્રગતિના દ્વાર ખુલે છે.

ક્યારેય પણ ઘરમાં કરોળિયાની જાળ કે ધૂળ જમા ન થવા દેવી. કારણ કે તેનાથી ઘરના સભ્યોના ભાગ્યમાં પણ ધૂળ પડે છે અર્થાત ઘરના સભ્યોના ભાગ્ય નબળા પડે છે અને બનતા કાર્યો પણ બગડવા લાગે છે. માટે ઘરમાં સાફસફાઈ હંમેશા જાળવી રાખવી જેથી કરોળીયાની જાળ કે ધૂળ જમા ન થાય.

ઘરમાં અઠવાડિયામાં એક વાર પાણીમાં સિંધાલુણ નાખી તે પાણીથી પોતું લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

ઘરના પૂજા સ્થળ પર એટલે કે મંદિરમાં હંમેશા જળથી ભરેલું કળશ અથવા તો કોઈ અન્ય નાના પાત્રમાં જળ ભરીને રાખવું જોઈએ અને તે પાત્ર ઘરના ઇશાન કોણમાં રાખવું તે ઘરમાં રહેતા સભ્યો માટે ખુબ શુભ સાબિત થાય છે.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: CHANGEgodgujarati dayrohomePRAYERPUJA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે… લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે... લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે.  જાણો તેના સંકેત

જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે. જાણો તેના સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પત્ની પાસે જબરજસ્તીથી કરાવતો આવું કામ, પતિની આવી હરકત જાણી તમે ચોંકી જશો.

પત્ની પાસે જબરજસ્તીથી કરાવતો આવું કામ, પતિની આવી હરકત જાણી તમે ચોંકી જશો.

September 9, 2019
જો આવી પાંચ ઘટના તમારી સાથે વારંવાર બને છે તો તે દર્શાવે છે તમારા પુનર્જન્મ વિશે… જાણો

જો આવી પાંચ ઘટના તમારી સાથે વારંવાર બને છે તો તે દર્શાવે છે તમારા પુનર્જન્મ વિશે… જાણો

June 20, 2019
લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે “બીટ”.- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું…

લોહીની કમીને ઝડપથી પૂર્ણ કરતુ કંદમૂળ એટલે “બીટ”.- લોહીની કમી વાળા લોકોએ જરૂર બીટનું સેવન કરવું…

June 14, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.