Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

Social Gujarati by Social Gujarati
February 25, 2019
Reading Time: 1 min read
0
અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

RELATED POSTS

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

ઘરમાં ઘણી વખત એવી ભૂલો થઇ જતી હોય છે જે દેખાવમાં ખુબ જ સરળ અને સામાન્ય લાગે. પરંતુ આપણે એ નથી જાણતા કે તે ભૂલોના કારણે આપણા ઘરના સભ્યોના ભાગ્યમાં દોષ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આજે અમે એવી બાર બાબતો જણાવશું કે જેનું તમે ભૂલ્યા વગર પાલન કરશો તો તમારું નસીબ માત્ર ત્રણ જ દિવસમાં ચમકી જશે. તો ચાલો જાણીએ 12 કિંમતી બાબતો જેણે દરેક લોકોએ અનુસરવી જોઈએ.

સૌથી પહેલી વસ્તુ કે સૂર્યાસ્તના સમયે કોઈને દૂધ, દહીં અને ડુંગળી ન આપવી જોઈએ. કારણ કે જો આ ત્રણ વસ્તુ સૂર્યાસ્ત સમયે કોઈને આપવામાં આવે તો ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે.

જે લોકો નોકરી કરે છે તે લોકોએ મહિનામાં એક વાર પોતાની ઓફિસે કંઈકને કંઈક મીઠાઈ અવશ્ય લઇ જવી જોઈએ અને તે મીઠાઈને ઓફીસના કર્મચારીઓ અને અન્ય સાથીઓ સાથે મળીને ખાવી જોઈએ. આવું કરવાથી ઓફીસમાં પ્રગતિના માર્ગ ખુલે છે.

રસોઈમાં ક્યારેય ભૂલથી પણ રાત્રે એઠા વાસણો ન છોડવા જોઈએ. કારણ કે જો રાત્રે ગંદા વાસણ પડ્યા હોય તો ઘરમાં ધનની હાનિ સર્જાઈ છે. માટે દરેક મહિલાએ આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ.

ઘરમાં ક્યારેય મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન ન રાખવું જોઈએ. કારણ કે જો મુખ્ય દ્વાર પાસે ડસ્ટબિન રાખવામાં આવે તો પાડોશીઓ સાથે વ્યવહાર બગડે છે.

ઘરમાં સવારના સમયે ધાર્મિક ભજનો તથા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. જો આપણે જાતે મંત્ર જાપ ન કરી શકતા હોઈએ તો મોબાઈલ કે ટીવીમાં વગાડવા જોઈએ. આવું કરવાથી ઘરમાં આવનારા સંકટો ટળે છે.

મહિનામાં એક વાર ઘરે મિશ્રી વાળી ખીર બનાવવી જોઈએ અને પરિવારના દરેક સભ્યોએ ખાવી જોઈએ. તેનાથી દરિદ્રતા દુર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

ઘરના કોઈ પણ સભ્યએ ક્યારેય શેટી, પલંગ કે ખાટલા પર બેસીને અથવા પથારીમાં બેસીને ભોજન ન કરવું જોઈએ. આવું કરવાથી ઘરમાં અશાંતિ ફેલાઈ છે અને ઘરના સભ્યો પર દેણું થાય છે.

મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ પણ ફળ ખાઈએ છીએ ત્યારે તેની છાલો ડસ્ટબિનમાં નાખી દેતા હોઈએ છીએ. પરંતુ ક્યારેય પણ ફળની છાલોને કચરાપેટીમાં ન નાખવી જોઈએ. હંમેશા ફળની છાલો ગાયને ખવડાવી દેવી જોઈએ. કારણ કે જો ફળની છાલો ગાયને ખવડાવવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે.

રાત્રે સુતા પહેલા રસોડામાં એક ડોલ પાણીથી ભરેલી મૂકી દેવી જોઈએ. જો આ રીતે કરવામાં આવે તો દેણાંથી મુક્તિ મળે છે અને તેવી જ રીતે રાત્રે સુતા પહેલા જો બાથરૂમમાં એક પાણીથી ભરેલી ડોલ મુકવામાં આવે તો ઉન્નતિ એટલે કે પ્રગતિના દ્વાર ખુલે છે.

ક્યારેય પણ ઘરમાં કરોળિયાની જાળ કે ધૂળ જમા ન થવા દેવી. કારણ કે તેનાથી ઘરના સભ્યોના ભાગ્યમાં પણ ધૂળ પડે છે અર્થાત ઘરના સભ્યોના ભાગ્ય નબળા પડે છે અને બનતા કાર્યો પણ બગડવા લાગે છે. માટે ઘરમાં સાફસફાઈ હંમેશા જાળવી રાખવી જેથી કરોળીયાની જાળ કે ધૂળ જમા ન થાય.

ઘરમાં અઠવાડિયામાં એક વાર પાણીમાં સિંધાલુણ નાખી તે પાણીથી પોતું લગાવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

ઘરના પૂજા સ્થળ પર એટલે કે મંદિરમાં હંમેશા જળથી ભરેલું કળશ અથવા તો કોઈ અન્ય નાના પાત્રમાં જળ ભરીને રાખવું જોઈએ અને તે પાત્ર ઘરના ઇશાન કોણમાં રાખવું તે ઘરમાં રહેતા સભ્યો માટે ખુબ શુભ સાબિત થાય છે.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? તો અમને કોમેન્ટ કરી જણાવો.

 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
Next Post
ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે… લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

ગરુડપુરાણ અનુસાર જાણો કે લોકોને મૃત દેહને અગ્નિ દાહ આપવાની જલ્દી કેમ હોય છે... લોકો કેમ મુત દેહની બાજુમાં બેસી રહે છે?

જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે.  જાણો તેના સંકેત

જો અવાર નવાર આવી વસ્તુ જોવા મળે તો તમારા ઘરમાં ભૂત પણ હોઈ શકે છે. જાણો તેના સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલાઓને થતા અચાનક પેટના દુખાવાને નજરઅંદાજ કરવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ આવી શકે છે આવું ગંભીર પરિણામ…

મહિલાઓને થતા અચાનક પેટના દુખાવાને નજરઅંદાજ કરવાની ભૂલ ક્યારેય ન કરતા, નહિ આવી શકે છે આવું ગંભીર પરિણામ…

May 24, 2022
તહેવારોમાં ચટપટું અને મીઠાઈઓ ખાઈને ખરાબ થઈ ગયેલા પેટ અને શરીરને સાફ કરવાના દેશી નુસ્ખા, મફતમાં પેટ અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

તહેવારોમાં ચટપટું અને મીઠાઈઓ ખાઈને ખરાબ થઈ ગયેલા પેટ અને શરીરને સાફ કરવાના દેશી નુસ્ખા, મફતમાં પેટ અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

November 16, 2021
બોલીવુડના આ યુવાન સિતારાઓ માને છે આ હીરોને પોતાના ભગવાન… જાણો કોને એ પોતાના ભગવાન માને છે ?

બોલીવુડના આ યુવાન સિતારાઓ માને છે આ હીરોને પોતાના ભગવાન… જાણો કોને એ પોતાના ભગવાન માને છે ?

April 5, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In