Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શ્રીયંત્ર સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો જાણી લો. જાણો કંઈ રીતે સ્થાપિત કરવું

Social Gujarati by Social Gujarati
September 19, 2019
Reading Time: 1 min read
0
શ્રીયંત્ર સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો જાણી લો. જાણો કંઈ રીતે સ્થાપિત કરવું

આપણાં ધર્મમાં શ્રીયંત્રનું એક વિશેષ મહત્વ છે. કારણ કે શ્રીયંત્ર એ લક્ષ્મીજીનું યંત્ર છે અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આથી અનેક ઘરમાં ઘરના મુખ્ય દરવાજા ઉપર કે ઘરના મંદિરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવામાં આવે છે. આમ શાસ્ત્રોમાં શ્રીયંત્રને લક્ષ્મીનું જ રૂપ માનવામાં આવ્યું છે. પણ શું તમે જાણો છો કે આ શ્રીયંત્ર રાખવાના ઘણા બીજા કારણો પણ છે. જો તમે આ કારણો જાણવા માંગતા હો તો એકવાર આ આર્ટીકલ અવશ્ય વાંચો.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

શ્રીયંત્રના મુખ્ય બે પ્રકાર હોય છે. જેમાં એક પિરામિડ આકારનું હોય છે અને બીજું પિરામિડ જેવી ડિઝાઈનનું તાંબાની પ્લેટ પર બનેલું યંત્ર હોય છે. આમ શ્રીયંત્રના આકારને કારણે તેનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. આમ શ્રીયંત્રના આકારને લીધે તેનું શું મહત્વ છે તે આપણે જાણીશું. જ્યારે અનેક ત્રિકોણ મળીને બનેલું શ્રીયંત્રની આકૃતિ પિરામિડ જેવી લાગે છે. પિરામિડની આ આકૃતિનું મહત્વ એ છે કે તે તેની આસપાસ ફેલાયેલી નકારાત્મક ઊર્જાને મિટાવી હકારાત્મકત ઉર્જાને ફેલાવે છે.આ સિવાય એવું કહેવામાં આવે છે કે પિરામિડ પણ શ્રીયંત્રથી જ પ્રેરિત થઈને બનાવવામાં આવ્યા છે. જ્યારે વાસ્તુવિજ્ઞાન કહે છે કે શ્રીયંત્રનો ત્રિકોણ આકાર આકાશિય હકારાત્મક ઊર્જાને પોતાની તરફ ખેંચે છે. તેના કારણે આસપાસ શુદ્ધ વાતાવરણ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો ધન-પ્રાપ્તિ માટે જ શ્રીયંત્રની સ્થાપના કરે છે. પરંતુ તેમને શ્રીયંત્ર સાથે જોડાયેલા અન્ય ફાયદા નથી મળતા.

પરંતુ આનાથી એવું ન માની લેવું જોઈએ કે શ્રીયંત્રમાં કોઈ દોષ છે અથવા ખામી છે. પણ  શક્ય છે કે તેને રાખવાના નિયમો વિશેની જાણકારી લોકોને નથી. આથી તેનો ફાયદો નથી લઈ શકતાં. ભારતીય સંસ્કૃતિમાં શ્રીયંત્રને સાક્ષાત લક્ષ્મી માનવામાં આવે છે. શ્રીયંત્રને ખુબ જ અસરકારક માનવામાં આવે છે. પણ જો તેને પૂર્ણ વિધિ-વિધાનથી સ્થાપનામાં ન આવે તો અને નિયમોનું ધ્યાન રાખવામા ન આવે તો ક્યારેય તેના લાભ મળતો નથી. આથી જો તમે પણ પોતાના ઘરમાં શ્રીયંત્ર રાખો છો અથવા રાખવાનો વિચાર કરી રહ્યા હો, તો તમારે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. જ્યોતિષગ્રંથ નામના ગ્રંથમાં શ્રીયંત્રને લઈને અનેક નિયમ તેમજ સાવધાનીઓ કહેવામા આવી છે. અને જો આ નિયમોનું પાલન કર્યા વગર શ્રીયંત્રનું સ્થાપન કરવામાં આવે, તો તેનો ફાયદો ક્યારેય મળતો નથી. આથી નિયમો જાણીને જ ઘરમાં તેની સ્થાપના કરવી જોઈએ. જ્યારે શ્રીયંત્રને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ વ્યાપ્ત છે, જેવા કે લોકો ઘરોમાં અનેક પ્રકારના યંત્ર શ્રીયંત્ર માનીને રાખી લે છે. હવે જાણો આ પાંચ નિયમો કે જે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં રાખવામા આવે છે.

  1. એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ ન રાખો.
  2. શ્રીયંત્રને ઘરમાં જ્યાં પણ રાખો, ત્યાંથી તે ઘરમાં અંદર તરફ આવતું દેખાવું જોઈએ.
  3. ઘરના મુખ્ય દરવાજાની સામે શ્રીયંત્રને ક્યારેય ન રાખો.
  4. બને ત્યાં સુધી શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવું. આ સિવાય સ્થાપિત શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. ખાલી રાખી દેવાથી લાભ નથી થતો.

હવે જાણો ઘરમાં શ્રીયંત્રને કંઈ રીતે સ્થાપિત કરશો. જેની વિગત નીચે મુજબ છે.

  • શ્રીયંત્રએ લક્ષ્મીજીનું સ્વરૂપ માનવમાં આવે છે આથી બને ત્યાં સુધી તેની સ્થાપના શુક્રવારના દિવસે જ કરો. અને એ પણ દિવસના કોઈપણ શુભ મુહૂર્તમાં કરવી.
  • આમ શ્રીયંત્રની સ્થાપના માટે પ્રથમ તો સવારે શ્રીયંત્ર ઘરે લઈ આવો, ત્યાર બાદ તેને સાફ પાણીથી ધોઈ નાખો, પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી તેનો અભિષેક કરો. આ  અભિષેક દરમિયાન ऊँ महालक्ष्म्ये नमः મંત્રનો જાપ કરતાં જાઓ.
  • આમ અભિષેક કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. પછી લાલ કપડા પર તેનું સ્થાપન કરો. આ સિવાય અબીલ, ગુલાલ, કંકુથી પણ પૂજા કરો.
  • હવે શ્રીયંત્રને લાલ ગુલાબનું ફૂલ ચઢાવો અને નૈવેદ્યમાં ખીર કે દૂધ ધરાવો.
  • આમ પુજા કર્યા પછી મહાલક્ષ્મીનું ધ્યાન ધરો અને શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવા.
  • આ સિવાય શ્રીયંત્રની સ્થાપના કર્યા બાદ રોજ શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: laxmi yantramata laxmi yantramoney managementmoney problemshri yantraVASTU SHASHTRAvastu tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
જનોઈ પહેરીને મુસ્લિમ પુત્રોએ આપ્યા એક બ્રાહ્મણને અંતિમ સંસ્કાર , જાણો આ અદ્દભુત ઘટના વિશે.

જનોઈ પહેરીને મુસ્લિમ પુત્રોએ આપ્યા એક બ્રાહ્મણને અંતિમ સંસ્કાર , જાણો આ અદ્દભુત ઘટના વિશે.

જાણો સાડી પહેરવાની આ ચાર ટેકનીક જેનો લુક આવશે હિરોઈન જેવો.

જાણો સાડી પહેરવાની આ ચાર ટેકનીક જેનો લુક આવશે હિરોઈન જેવો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

આજીવન પીઠ, ગરદન, હાથ અને પગના દુઃખાવા દુર કરવા માટેનો મફત દેશી ઉપાય, ઘરે બેઠા મટી જશે શરીરના બધા દુઃખાવા…

February 23, 2022
મહિલાઓ માટે આનું સેવન છે એનર્જીનો પાવર હાઉસ, હાડકા, તણાવ, લોહીની ઉણપ, યૌન સંબંધો જેવી 9 બીમારીઓ કરી દેશે ગાયબ…

મહિલાઓ માટે આનું સેવન છે એનર્જીનો પાવર હાઉસ, હાડકા, તણાવ, લોહીની ઉણપ, યૌન સંબંધો જેવી 9 બીમારીઓ કરી દેશે ગાયબ…

March 14, 2023
શિયાળાની શરૂઆતમાં ચામડીની પરત શા માટે નીકળી છે, જાણો તેનું મૂળ કારણ, લક્ષણ અને બચવાના ઉપાય…

શિયાળાની શરૂઆતમાં ચામડીની પરત શા માટે નીકળી છે, જાણો તેનું મૂળ કારણ, લક્ષણ અને બચવાના ઉપાય…

November 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.