Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

એકવાર શુક્રવારના દિવસે જરૂર કરો આ ઉપાય…. માતા લક્ષ્મી ધન અને કૃપા બંને વરસાવશે.

Social Gujarati by Social Gujarati
October 21, 2019
Reading Time: 1 min read
0
લગ્નમાં આ ભૂલોને હવે પછી ક્યારેય ન કરતા, થઈ શકે છે જેલ |  જાણો આ ચાર ખાસ વાત
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

એવું કહેવામાં આવે છે કે, શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં અન્ન અને ધન બંનેવસ્ત્તુંની ક્યારેય પણ કમી નથી રહેતી. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ ખુબ જ વધે છે. તેની સાથે વ્યક્તિના જીવનમાં વિકાસ પણ થાય છે. પરંતુ જો શુક્રવારના દિવસે અમ્મુક અન્ય ઉપાય પણ કરવામાં આવે તો તેનો બે ગણો લાભ મળે છે. તો આજે અમે આ લેખમાં તમને જણાવશું અમુક એવા જયોતિષી ઉપાય જેને કરવાથી આપણને બે ગણો લાભ થાય છે. જો તમે પણ એ લાભ મેળવવા માંગતા હોવ તો આ લેખને અંત સુધી વાંચો.  તો ચાલો જાણીએ શુક્રવારના દિવસે ક્યાં ક્યાં ઉપાયથી ક્યાં લાભ થાય છે.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

શુક્રવાર ના દિવસે કરવા જોઈએ આ ઉપાય : 

શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે દેવીમાં ને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ. જો આ દિવસે લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધનલાભ થાય છે. આ ધનલાભ હંમેશા સારા રસ્તેથી થાય છે. માટે શુક્રવારના દિવસે લક્ષ્મીજીને લાલ ફૂલ અવશ્ય અર્પણ કરવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરથી બહાર જતા સમયે એક ચમચી દહીંનું સેવન કરવું જોઈએ. તેનાથી આપણા કોઈ પણ કાર્યમાં આપણને સફળતા મળે છે અને સાથે સાથે આપણો  આખો દિવસ પણ સારો પસાર થાય છે.

જે લોકોને ધનવાન બનવાની ઈચ્છા છે તેમણે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ચરણોમાં પાંચ પીળી કોડી અર્પણ કરવી જોઈએ. ત્યાર બાદ પૂજા કરીને તેને લાલ રેશમી કપડાંમાં બાંધીને તમારી તિજોરી અથવા કબાટમાં મૂકી દેવી. આ ઉપાય કરવાથી આપણા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. જે આપણને ખુબ જ માન અને સમ્માન પણ અપાવે છે.

જો ખુબ જ પરેશાની થતી હોય, અથવા તો બેચેની થતી હોય આ ઉપાય કરવો જોઈએ. પરેશાનીથી બચવા માટે શુક્રવારે કાળી કીડીયોને લોટ અને ખાંડ ખવડાવવી જોઈએ. જેને આપણે કીડીયારું પૂરવું કહીએ છીએ. આ ઉપાય કરવાથી આપણને દરેક પ્રકારની પરેશાની માંથી મુક્તિ મળે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. આ પાઠ જો શુક્રવારના દિવસે સાચા દિલથી કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ હોય તેની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે.

શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા કરતા સમયે જો લાલ અથવા તો સફેદ કપડાં પહેરવામાં આવે તો તે ખુબ જ શુભ મનાય છે, કેમ કે લાલ વસ્ત્ર પૂજા માટે શુભ માનવામાં આવે છે અને સફેદ વસ્ત્ર પણ ખુબ હ શુભ માનવામાં આવે છે. જેને પૂજામાં પહેરવામાં આવે તો તેનો લાભ પણ બેગણો મળે છે. તેનાથી આપણી દરેક પ્રાથના માતા લક્ષ્મી સુધી પહોંચે છે.

સંતાન પ્રાપ્તિમાં જો તકલીફ આવતી હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીના ગજલક્ષ્મી સ્વરૂપની ઉપાસના કરવી જોઈએ. તે ઉપાસના કરવી આમ પણ શુભ માનવામાં આવે છે. તેનાથી દેવી માતા આપણા બધા જ સંકટોને દુર કરે છે અને સંતાનની ઈચ્છાને પૂર્ણ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
Next Post
નખ નો રંગ આપે છે શરીરમાં આ બીમારી હોવાનો સંકેત..  જાણો નખના રંગ પરથી રોગો વિશે.

નખ નો રંગ આપે છે શરીરમાં આ બીમારી હોવાનો સંકેત.. જાણો નખના રંગ પરથી રોગો વિશે.

હનુમાનજીના આ પ્રકારના જ ફોટા રાખો ઘરમાં, કાયમ માટે રહેશે સમૃદ્ધિ.. નહિ તો થશે અનર્થ.

દિવાળી પર જોવા મળે આ ચાર જાનવરો, તો સમજો માતા લક્ષ્મીનો આ સંકેત, થશે ધનલાભ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને આપી મોટી જાણકારી, જાણી લો શા માટે નથી થઈ રહી તેની છાપણી.

કેન્દ્ર સરકારે 2000 રૂપિયાની નોટને લઈને આપી મોટી જાણકારી, જાણી લો શા માટે નથી થઈ રહી તેની છાપણી.

March 16, 2021
28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

28 વર્ષના દીકરાના મૃત્યુ બાદ સુરતની એક 62 વર્ષેની મહિલા ફરીવાર બની માતા | સત્ય ઘટના | જાણો આખી વાત

May 17, 2019
માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ,  જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

માન્યતા મુજબ અહીં સ્નાન કરવાથી મળે છે મોક્ષ, જાણી લો આ 5 પવિત્ર સરોવર ક્યાં છે. 

June 29, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In