Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો હોય છે… ભગવાન શ્રી કૃષ્ણથી નજીક

Social Gujarati by Social Gujarati
December 28, 2018
Reading Time: 1 min read
0
આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો હોય છે… ભગવાન શ્રી કૃષ્ણથી નજીક

આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણથી નજીક હોય છે…

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આ દુનિયામાં દરેક વસ્તુને એક ખાસ નામ આપવામાં આવે છે. તેવી જ રીતે દુનિયામાં જન્મ લેનાર દરેક વ્યક્તિનું રાશિ અનુસાર એક નામ રાખવામાં આવે છે. તે વ્યક્તિને અલગ ઓળખ આપે છે. દરેક નામનો કોઈ ખાસ અર્થ હોય છે અને નામનો પહેલો અક્ષર તેની રાશિના આધારે જ હોય છે. દરેક નામ વ્યક્તિના વ્યક્તિત્વ અને વ્યવહારને દર્શાવે છે.

આપણા નામ સાથે પણ ભગવાન જોડાયેલા હોય છે. આમાંથી અમુક અક્ષર એવા છે કે જે ભગવાન શ્રીકૃષ્ણની  સૌથી નજીક હોય છે. તો આજે અમે એવા પાંચ અક્ષર જણાવશું કે જેનાથી શરૂ થતા નામ વાળા વ્યક્તિઓ ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક હોય છે.

D અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયની ખુબ નજીક વસેલા હોય છે. તેમના પર કૃષ્ણની કૃપાદ્રષ્ટિ  રહેલી હોય છે. તેઓ જે કામ હાથમાં લેતા હોય છે તે કામમાં તેમને અવશ્ય સફળતા મળે છે. જો ક્યારેક તેમને સફળતા ન મળે તેવું પણ બને ત્યારે તેમને નિરાશ ન થવું જોઈએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી તમારું કામ આગળ વધશે. અને આગળ જઈને તેમના જીવનમાં ખુશીઓ લાવશે. તેઓનો સ્વભાવ ખુબ જ દયાળુ હોય છે. તેઓ મિત્ર હોય કે શત્રુ બંનેની મદદ કરે છે.

બીજો અક્ષર છે K. તો આ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત માનવામાં આવે છે. તેથી જ ભગવાન તેની દરેક સમયે સેવા કરે છે. તે લોકોને ભગવાનની પૂજા કરવામાં વિશેષ રૂચી હોય છે. તેમને દરેક કામમાં પરફેક્શન જોઈએ છે. માટે તેઓ કંઈ પણ કરતા પહેલા વિચારે છે. તેઓ પોતાના વિશે વધારે વિચારતા હોય છે. પૈસાને લઈને તે હમેંશા સીરીયસ રહે છે. તેઓને એક સમજદાર સાથીની શોધ હોય છે.

ત્યાર બાદ છે M થી શરૂ થતા નામ વાળા લોકો. તો તેમની પર ભાગવાણ શ્રી કૃષ્ણની કૃપા હમેંશા રહે છે. જેના કારણે તે લોકો ભગવાનની સૌથી નજીક હોય છે. આ નામ વાળા લોકો પોતાની વાતો અને જજ્બાતને હૃદયમાં છુપાવીને રાખે છે. તેઓ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. આ લોકોને એવા જીવન સાથીની તલાશ હોય છે કે જે તેને સૌથી અધીક પ્રેમ કરે.

ત્યાર બાદ છે P અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો. આ લોકો ભગવાન શ્રી કૃષ્ણ પર અતુટ વિશ્વાસ રાખે છે. જેના કારણે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તેમની સાથે રહે છે અને હમેંશા તેમનો સાથ આપે છે. તેઓ ખુલ્લા વિચારોના માલિક હોય છે. તેઓને સાફ સફાઈમાં ખુબ રૂચી હોય છે. તેઓને સુંદર લોકો પસંદ આવે છે. તેઓ પોતાના જીવનસાથી સાથે કેટલું પણ જગડે પરંતુ તેનો સાથ ક્યારેય નથી છોડતા.

ત્યાર બાદ આવે છે S અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો માટે કહીએ તો તેઓ ખુબ જ મહેનતી સ્વભાવના હોય છે. તેઓ ખુબ ધનવાન હોય છે અને સાથે બુદ્ધિથી પણ થોડા તેજ હોય છે. માટે તેઓ લોકોને પસંદ આવે છે. તેઓને પોતાની વસ્તુ શેર કરવી પસંદ નથી હોતી. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના હૃદયની નજીક હોય છે તેનું કારણ છે તેનો શાંત અને કોમળ સ્વભાવ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: bhagvadgeeetakrishnaKRUSHNshree karishna
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે… ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

એક એવી ગુફા કે જ્યાં પાણી ટપકવાના કારણે શિવલિંગનું નિર્માણ થાય છે... ગુજરાતમાં ક્યાં આવેલી છે આ ગુફા?

કરોડપતિ બનવા જઈ રહી છે ત્રણ રાશિ | ખુદ માતા લક્ષ્મી આપી રહ્યા છે આ  સંકેત

કરોડપતિ બનવા જઈ રહી છે ત્રણ રાશિ | ખુદ માતા લક્ષ્મી આપી રહ્યા છે આ સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શહીદીના ૫૦ વર્ષ બાદ પણ આ ભારતીય જવાનની આત્મા કરે છે બોર્ડર પર રખેવાળી | આજે પણ તેની ઓફીસમાં રહે છે તેની આત્મા

શહીદીના ૫૦ વર્ષ બાદ પણ આ ભારતીય જવાનની આત્મા કરે છે બોર્ડર પર રખેવાળી | આજે પણ તેની ઓફીસમાં રહે છે તેની આત્મા

February 27, 2019
કમરનો દુઃખાવો દુર કરવા અજમાવો આ જબરદસ્ત દેશી ઘરેલું ઈલાજ, વગર ખર્ચે દુઃખાવો જડમૂળથી થઈ જશે નાબુદ…

કમરનો દુઃખાવો દુર કરવા અજમાવો આ જબરદસ્ત દેશી ઘરેલું ઈલાજ, વગર ખર્ચે દુઃખાવો જડમૂળથી થઈ જશે નાબુદ…

September 19, 2022
લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

લીલા વટાણાના વધુ પડતા સેવનથી શરીરને થઈ શકે છે આવા ગંભીર નુકશાન, ખાતા પહેલા એક વાર ખાસ જાણો આ માહિતી…

December 28, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.