Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

રાવણનું પત્ની, મંદોદરીએ વિભીષણ સાથે પણ કર્યા હતા અહી લગ્ન.  જાણો તે લગ્ન કરવા પાછળનું કારણ.

Social Gujarati by Social Gujarati
June 8, 2020
Reading Time: 1 min read
0
રાવણનું પત્ની, મંદોદરીએ વિભીષણ સાથે પણ કર્યા હતા અહી લગ્ન.  જાણો તે લગ્ન કરવા પાછળનું કારણ.

મિત્રો, હાલ થોડા સમય પહેલા તમે ટીવી પર પ્રકાશિત રામાયણ લગભગ દેશના ઘણા લોકોએ જોઈ હશે. અને ફરી જૂની યાદો તાજી થઈ ગઈ હશે. બાળકો પણ પ્રકાશિત થયેલી રામાયણથી ઘણું શીખ્યા હશે. પરંતુ મિત્રો દરેક લોકોએ એવો આગ્રહ રાખવો જોઈએ કે પોતાના સંતાનો રામાયણના દરેક પાત્રોથી પરિચિત હોવા જોઈએ અને સંતાનો તેનાથી કંઈક શીખે તેવી દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રામાયણમાં ખુબ જ મહત્વનું પાત્ર અને પોતાની અલગ છાપ ઉપજાવતું આ પાત્ર જેને લોકો રાવણની પત્નીના રૂપે જાણે છે. જેનું નામ મંદોદરી છે. તમે રામાયણમાં રાવણના મૃત્યુ સુધી બધું જ જોયું હશે. પરંતુ રાવણની મૃત્યુ પછી લંકામાં શું થયું તેના વિશે લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હશે. તો મિત્રો એવું કહેવાય છે કે, રાવણના મૃત્યુ પછી મંદોદરીએ વિભીષણ સાથે લગ્ન કર્યા હતા.

વાલ્મીકી રામાયણ અનુસાર રાવણના લગ્ન મંદોદરી સાથે થયા હતા. મંદોદરી ઋષિ કશ્યપના પુત્ર માયાસુર દ્રારા ગોદ લીધેલ પુત્રી છે. જ્યારે રંભા નામની અપ્સરા તેની માતા છે. કહેવાય છે કે, મંદોદરી રામાયણની પંચ-કન્યા માંથી એક કન્યા છે. આ સિવાય મંદોદરીને ચીર-કુમારી કહીને ઓળખવામાં આવે છે. એવું પણ જાણવા મળે છે કે, પોતાના પતિ દશાનનના મનોરંજન માટે તેણે શતરંજની શોધ કરી હતી.

આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે, મંદોદરી કોઈ અપ્સરાથી ઓછી ન હતી. તેનું સ્વરૂપ અત્યંત સુંદર હતું. આ કારણે જ જ્યારે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા આવ્યા ત્યારે તેઓ પણ ક્ષણિક વાર મંદોદરીને જોઈને લાગ્યું કે, આ જ સીતા માતા છે. પરંતુ પછી વિચાર આવ્યો કે સીતા માતા તો ત્યાં મહેલમાં ન હોય, સીતા માતા પોતાના સ્વામી શ્રી રામથી વિમુખ હોય ત્યારે આ રીતે સુખી ન હોય, તે દુઃખમાં જ હોય.

એવું કહેવામાં આવે છે કે. શાસ્ત્ર અનુસાર રાવણ સુંદર સ્ત્રીઓને જોઈ તેના પ્રત્યે ખુબ જ આકર્ષિત થઈ જતો. તેથી જ રાવણે માતા સીતાનું અપહરણ તેમના રૂપને જોઈને જ કર્યું હતું. આ સિવાય જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લાવ્યો ત્યારે તેની જાણ મંદોદરીને થતા જ તેણે રાવણને ખુબ સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાવણે મંદોદરીની એક વાત ન માની.

રાવણ અને મંદોદરીના કુલ ત્રણ સંતાન હતા. જેમના નામ મેઘનાથ, અક્ષકુમાર અને અતિક્ય. આ ત્રણ સંતાનોમાં મેઘનાથ ખુબ જ પરાક્રમી હતો. રામ-રાવણ યુદ્ધમાં મેઘનાથે જ લક્ષ્મણજી પર શક્તિ વાર કર્યો હતો, અને લક્ષ્મણને મૂર્છિત કર્યા હતા.એવું પણ કહેવાય છે કે, રાવણે મંદોદરીને વચન આપ્યું હતું કે, મંદોદરી જ લંકાની મહારાણી અને પ્રમુખ પત્ની રહેશે. એવું પણ જાણવા મળે છે કે, મંદોદરી અને લંકાના રાજા રાવણના લગ્ન મંડોરમાં થયા હતા. આ મંડોર જોધપુર નજીક આવેલ છે. આમ જોધપુરમાં રાવણનું એક મંદિર પણ બનેલું છે. જ્યારે લોકોનું એમ પણ માનવું છે કે, મંડોર દશાનનનું સાસરું છે અને એમ પણ માનવામાં આવે છે કે, રાવણના મૃત્યુ પછી તેનો સમસ્ત પરિવાર મંડોરમાં આવીને રહેવા લાગ્યો હતો.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, રાવણના વધ પછી વિભીષણ સાથે મંદોદરીના લગ્ન થયા હતા. આમ રામાયણના પણ ઘણા એવા પાત્રો પણ છે જેના વિશે અનેક સવાલો ઉદ્દભવે છે.

Tags: gujarati dayromandodariram and ravanaramayanaRAVANAsocial gujarativibhishan
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આ કારણે મુગલ બાદશાહોની પુત્રીઓ રહી ગઈ કુંવારી..  આ છે તેના ચોંકાવનારા ત્રણ કારણ…

આ કારણે મુગલ બાદશાહોની પુત્રીઓ રહી ગઈ કુંવારી.. આ છે તેના ચોંકાવનારા ત્રણ કારણ...

9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ….  આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

9 વર્ષથી થઈ રહ્યું હતું નવાજુદીન સિદ્દકીની ભત્રીજી સાથે યૌન શોષણ…. આ ઘરની વ્યક્તિ પર લાગ્યો આરોપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અત્યાર સુધીનો સૌથી મોટો આવી રહ્યો છે બદલાવ…. થશે આ રાશિના જાતકોનું જીવન સફળ… જાણો આ રાશીઓ વિશે

અત્યાર સુધીનો સૌથી મોટો આવી રહ્યો છે બદલાવ…. થશે આ રાશિના જાતકોનું જીવન સફળ… જાણો આ રાશીઓ વિશે

April 4, 2019
ઉનાળામાં પીવો આ રસ, મળશે આ ગજબના ફાયદા… નખથી લઇ કેન્સર જેવા રોગો પણ કરી દેશે ગાયબ…. ફાયદા જાણીને ચોંકી જશો…

ઉનાળામાં પીવો આ રસ, મળશે આ ગજબના ફાયદા… નખથી લઇ કેન્સર જેવા રોગો પણ કરી દેશે ગાયબ…. ફાયદા જાણીને ચોંકી જશો…

March 6, 2025
આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

આખા વિશ્વનું એક માત્ર સૌરાષ્ટ્રનું મંદિર…. એક રૂપિયાના દાન વગર ચાલે છે 24 કલાક સદાવ્રત.. ત્યાં પૈસા આવે છે ક્યાંથી?

November 8, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.