Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

હનુમાન ચાલીસા કરવાની સાચી પદ્ધતિ, હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ પણ થશે પ્રસન્ન.

Social Gujarati by Social Gujarati
April 22, 2024
Reading Time: 1 min read
0
હનુમાન ચાલીસા કરવાની સાચી પદ્ધતિ,  હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ પણ થશે પ્રસન્ન.

મિત્રો, ઘણા લોકો નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. તેમજ ઘણા લોકો મંગળવાર અને શનિવારના રોજ નિયમિત હનુમાનજીના દર્શન કરવા પણ જતા હોય છે. ઘણા લોકો શનિવારે અથવા તો મંગળવારના રોજ હનુમાન ચાલીસાનો 3, 5 કે 11 વખત પાઠ કરતા હોય છે. આ સમયની મહામારીમાં ઘણા લોકો પાસે સમય ન હોવાના કારણે હનુમાન ચાલીસાનો પાઠ ન કરી શકે. તો લોકો મંદિર માત્ર દર્શન માટે પણ જતા હોય છે. તો આજે આ લેખમાં અમે તમને હનુમાન ચાલીસા વિશે ખુબ જ ખાસ વાત જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

લોકો હનુમાન ચાલીસાનો પાઠ તો કરે છે પરંતુ ઘણીવાર તેમને આ પાઠ કરવાની સાચી રીત ખબર નથી હોતી. તેથી તે અજાણતા દોષ કરી બેઠે છે. જો તમે પણ આ પાઠ કરવાની સાચી રીત નથી જાણતા તો આ લેખમાં એ રીતે જણાવવામાં આવી છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

ગમે ત્યાં બેસીને અથવા તો ગમે તેવી પરિસ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે.  પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. કારણ કે જો તમે આવું કરો છો, તો અજાણતા જ તમે દોષિત થઈ જાવ છો. આથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ખુબ જ સરળ રીત છે અને જો તમે એમ કરો છો તો હનુમાનજી તમારા પર જરૂરથી પ્રસન્ન થશે.

જેમ કે તમે જાણો જ છો કે, હનુમાનજી ભગવાન શ્રી રામના ભક્ત છે. આથી કોઈ પણ ભક્ત પોતાના સ્વામીને પ્રસન્ન કરવા હંમેશા આતુર હોય છે. આથી જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો, તો પ્રભુ શ્રી રામને પ્રથમ પ્રસન્ન કરવા જોઈએ. આથી હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા શ્રી રામનું નામ લેવું જોઈએ અને પછી હનુમાન ચાલીસાનો પાઠ શરુ કરવો જોઈએ.

ઘણીવાર તમે ઉતાવળમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા હો છો. આમ ઉતાવળમાં પાઠ કરવાથી શબ્દોનું ઉચ્ચારણ વ્યવસ્થિત નથી થતું અને ખોટા ઉચ્ચારણ થાય. માટે શાંતિથી કોઈ એક સ્થાન પર બેસીને નિરાંતે પાઠ કરવો જોઈએ. આમ કરવાથી મનને પણ આનંદ મળશે. આ ઉપરાંત તમે જ્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો ત્યારે મનમાં ન કરવો પણ મોટેથી બોલીને પાઠ કરવો જોઈએ.

આ સિવાય કોઈ પણ પૂજા કે પાઠ કરતા પહેલા તમારે સંપૂર્ણ સ્વસ્થ થઈને એટલે કે સ્નાન કરીને, સ્વસ્છ કપડા પહેરીને પાઠ કરવો જોઈએ. આ સિવાય તમે જે આસન પર બેસીને પાઠ કરવા હોય તે સ્વસ્છ અને લાલ રંગનું હોવું જોઈએ અને આ લાલ રંગનું આસન ઉનનું હોય તો વધુ સારું.તમે એ પણ જાણો છો કે, હનુમાનજી બ્રહ્મચારી છે. આથી કોઈ પણ મહિલાઓએ હનુમાનજીને સ્પર્શ ન કરવો જોઈએ, તેમને વસ્ત્ર પહેરાવી નથી શકતી, કે સ્નાન પણ નથી કરાવી શકતી, પણ પાણી ચડાવ્યા વગર પૂજા અધુરી ગણાય છે. માટે મહિલાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા એક લોટામાં પાણી લઈને બેસવું જોઈએ અને પાઠ પુરા થયા પછી તે પાણીની પ્રસાદી લેવી જોઈએ.

આમ જો મિત્રો, તમે પણ હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હો, તો જરૂરથી આ લેખ અનુચાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની સાચી રીત જાણી પાઠ કરવાનું શરૂ કરો.

Tags: benefits of hanuman chalisabest way of pray hanuman chalisagujarati dayroHANUMAN CHALISAproper way to speak hanuman chalisasocial gujarati
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આટલી સંપત્તિના માલિક છે નવાજુદ્દીન સિદ્દીકી, લાઇફ સ્ટાઇલ અને સંપતિનો આંકડો જાણશો તો ચોંકી ઉઠશો.

આટલી સંપત્તિના માલિક છે નવાજુદ્દીન સિદ્દીકી, લાઇફ સ્ટાઇલ અને સંપતિનો આંકડો જાણશો તો ચોંકી ઉઠશો.

99% લોકો નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય,   તેની ખુદની અંદર જ હોય છે. આ રીતે શોધો.

99% લોકો નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય, તેની ખુદની અંદર જ હોય છે. આ રીતે શોધો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

બચત ખાતામાં એક સાથે 1 લાખ જમા કરશો તો ઇન્કમટેક્સ માંગશે આવા ખુલાસા, આ પાંચ પ્રકારના વહીવટ કરતા પહેલા ધ્યાન રાખજો.. નહિ તો પડી જશે લેવાનાદેવા…

October 29, 2021
ઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

ઈતિહાસમાં પહેલી વાર કોઈએ શ્રીકૃષ્ણને બંદી બનાવવાનો આદેશ આપ્યો હતો… પછી જાણો શું થયું.

August 16, 2018
આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

આ બ્લડ ગ્રુપ વાળા લોકોમાં ડાયાબિટીસનો ખતરો હોય છે સૌથી વધુ । જીવલેણ પણ સાબિત શકે…

March 18, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.