Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરમાં મૂકી દો આ પાંચ વસ્તુ, સુખ અને ધનના થઈ જશે ઢગલા.

Social Gujarati by Social Gujarati
April 26, 2021
Reading Time: 1 min read
0
માતા લક્ષ્મીની કૃપા મેળવવા ઘરમાં મૂકી દો આ પાંચ વસ્તુ, સુખ અને ધનના થઈ જશે ઢગલા.

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે, તેના પર ધન લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. આ માટે લોકો નવા નવા મંત્રોનો જાપ કરે છે, લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા જાય છે. તેમજ ઘણી માનતાઓ પણ કરે છે. પણ ઘણા લોકોને ઘણા પ્રયાસો કરવા છતાં પણ લક્ષ્મીજીની કૃપા નથી થતી. તેવામાં જો તમારા પર પણ લક્ષ્મીજીની કૃપા નથી થતી તો તમે એક વખત આ પ્રયોગ કરી જુઓ અને જો તમારા ઘરમાં આ 5 વસ્તુઓ નથી તો આજે જ આ વસ્તુઓ લઈ આવો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જો તમે ધનના અભાવથી પરેશાન છો અને ઘણા પ્રયાસો કરવા છતાં પણ લક્ષ્મીજીનો તમારા ઘરમાં વાસ નથી થઈ રહ્યો. તો તમે આ થોડી ઘણી વાતોનું ધ્યાન રાખો, જેનાથી દેવીની કૃપા તમારા પર બની રહેશે. શાસ્ત્રો અને પુરાણોમાં આ માટે ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે. આમ ઘરમાં કંઈ પ્રકારની વસ્તુઓ રાખવી જોઈએ અને કંઈ વસ્તુઓ ઘરની બહાર કાઢવી જોઈએ તેના વિશે વધુ વિગતે જાણી લઈએ.

માટીનો ઘડો : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માટીનો ઘડો અથવા સુરાહી એટલે કે માટીનો જગ જરૂર રાખવો જોઈએ. આ માટીના ઘડાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ક્યારેય પણ ખાલી ઘડો ન રાખવો જોઈએ. ઘરની ઉત્તર દિશામાં ઘડાને પાણીથી ભરેલો રાખવો જોઈએ. જો તમે આવું કરો છો તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ જરૂર થશે અને ધનની કમી ક્યારેય નહિ થાય. પણ જો તમે ખાલી ઘડો રાખો છો તો જરૂર ખરાબ થશે.

પંચમુખી સંકટ મોચન હનુમાનજી પ્રતિમા રાખવી : ઘરમાં પંચમુખી હનુમાનજીની મૂર્તિ, ફોટો જરૂર રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર આ પ્રતિમા ઘરમાં દક્ષિણ- પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. હનુમાનજીને સંકટ મોચન માનવામાં આવે છે. જે આખા પરિવારને દરેક સંકટથી બચાવે છે. તેને શુભ માનવામાં આવે છે.

લક્ષ્મીજી અને કુબેરની પ્રતિમા લગાવો :

લક્ષ્મી અને કુબેરને ઘરના ખજાનાના રક્ષક માનવામાં આવે છે. તે સુખ સંપદાના દેવતાના રૂપમાં પૂજાય છે. આથી તેને ઘરમાં જરૂર રાખવા જોઈએ. ઘરના મુખ્ય દરવાજે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પ્રતિમા રાખેલી હોય તો તેને ખુબ શુભ માનવામાં આવે છે. મુખ્ય દરવાજે સ્વસ્તિક ચિહ્ન પણ જરૂર લગાવો. આમ કરવાથી લક્ષ્મીજીનો વાસ તમારા ઘરમાં જરૂર થાય છે. પૂજા ઘરમાં કુબેર દેવતાનો ફોટો અને પ્રતિમા સ્થાપિત કરો.

ગંગાજળ :

સનાતન ધર્મમાં ગંગાજળને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. એવામાં પ્રાણદાયિની ગંગાને ઘરમાં જરૂર રાખવી જોઈએ. પૂર્ણિમા અને એકાદશી જેવા શુભ દિવસોમાં અકસર આખા ઘરમાં ગંગાજળને છાંટવું જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલ નકારાત્મક શક્તિ દુર થાય છે.

મોર પંખ : મોર પંખને ભગવાન કૃષ્ણનો અંશ માનવામાં આવે છે. આથી ઘરમાં મોર પંખ રાખવું એ ખુબ શુભ માનવામાં આવે છે. ઘરમાં મોર પંખ રાખવાથી ઘરમાં સકારાત્મક શક્તિનો પ્રવેશ થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: 5 thingsclay potDhan Lakshmiji graceGanges waterHolykeep in houseLakshmiji idolPanchmukhi HanumanjiPeacock feathersStatue of Kubervastu shastra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
સુકાયેલી અને બેજાન ત્વચામાં આવી જશે નિખાર, સ્નાન પછી શરીર પર લગાવો આ તેલ.

સુકાયેલી અને બેજાન ત્વચામાં આવી જશે નિખાર, સ્નાન પછી શરીર પર લગાવો આ તેલ.

તમારી મોટામાં મોટી સમસ્યાનું થઈ જશે સમાધાન | સોમવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન.

તમારી મોટામાં મોટી સમસ્યાનું થઈ જશે સમાધાન | સોમવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ક્રિસ્પી અને ક્રંચી મેંદુ વડાને ઘરે બનાવવાની પરફેક્ટ રેસિપી : અજમાવો આ એક ટ્રીક્સ, બગડશે પણ નહિ અને બનશે એકદમ ટેસ્ટી…

ક્રિસ્પી અને ક્રંચી મેંદુ વડાને ઘરે બનાવવાની પરફેક્ટ રેસિપી : અજમાવો આ એક ટ્રીક્સ, બગડશે પણ નહિ અને બનશે એકદમ ટેસ્ટી…

April 7, 2023
દરરોજ સવારમાં ફક્ત એક ચમચી આ 2 વસ્તુનું સેવન… જીવો ત્યાં સુધી નહીં થાય આટલા રોગ.જાણો સેવનની રીત.

દરરોજ સવારમાં ફક્ત એક ચમચી આ 2 વસ્તુનું સેવન… જીવો ત્યાં સુધી નહીં થાય આટલા રોગ.જાણો સેવનની રીત.

September 16, 2023
આ મહિનામાં સતત ચાર દિવસ બેંકો રહેશે બંધ… જાણો તેનું કારણ અને ક્યાં દિવસે બંધ રહેશે તે.

આ મહિનામાં સતત ચાર દિવસ બેંકો રહેશે બંધ… જાણો તેનું કારણ અને ક્યાં દિવસે બંધ રહેશે તે.

September 16, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.