Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

પતિ-પત્નીના લગ્નજીવનમાં આશાંતિ છે તો ભગવાન બુદ્ધનો આ પ્રસંગ ખાસ જાણો, ક્યારેય નહીં આવે પસ્તાવાનો વારો.

Social Gujarati by Social Gujarati
September 7, 2020
Reading Time: 1 min read
0
પતિ-પત્નીના લગ્નજીવનમાં આશાંતિ છે તો ભગવાન બુદ્ધનો આ પ્રસંગ ખાસ જાણો, ક્યારેય નહીં આવે પસ્તાવાનો વારો.

મિત્રો, ઘણી વખત આપણે ઉતાવળે નિર્ણય લેતા હોઈએ છીએ. અથવા તો ઘણી વખત આપણે ગુસ્સામાં પણ કોઈ નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. આમ ઉતાવળે નિર્ણય લેવાથી ઘણી વખત પછતાવાનો વારો પણ આવે છે. પરંતુ જ્યારે એ વાતની સમજ આવે, ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. તેથી જ્યારે પણ તમારું મન અશાંત હોય, ત્યારે કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. જો તમે અશાંત મને કોઈ નિર્ણય લેશો, તો એ ભૂલને કારણે પછી જીવન બગડી શકે છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જ્યારે પણ આપણું મન અશાંત હોય ત્યારે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં ભૂલ થઈ શકે છે અને આ એક ભૂલને કારણે આપણે ભવિષ્યમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી મન શાંત થાય તેની રાહ જોવી જોઈએ. અને મન શાંત થઈ ગયા પછી જ કોઈ પણ નિર્ણય લો. આ અંગે એટલે કે અશાંત મનને લઈને ભગવાન બુદ્ધનો એક પ્રસંગ ખુબ પ્રચલિત છે.

આ પ્રસંગ અનુસાર એક વ્યક્તિને તેની પત્ની સાથે કોઈ પણ તાલમેલ બેસતો ન હતો. તેમની વચ્ચે દરરોજ ઝગડાઓ થતા હતા. તેથી તે વ્યક્તિનું મન ખુબ જ અશાંત રહેતું હતું. આમ કંટાળીને તે જંગલમાં ચાલ્યો ગયો. તે સમયે ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા.

તે વ્યક્તિએ પોતાની બધી જ વાત ભગવાન બુદ્ધને કહી. અને કહ્યું કે, તે પોતે સન્યાસ લેવા માંગે છે. તેથી મને પોતાનો શિષ્ય બનાવી લો. બુદ્ધે આ વાતને માની લીધી. બીજા દિવસે ભગવાન બુદ્ધે તે વ્યક્તિને કહ્યું કે, મને તરસ લાગી છે તેથી નદીમાંથી પાણી લઈ આવ.આમ તે માણસ બુદ્ધ માટે પાણી લેવા નદીએ ગયો, ત્યાં જઈને જોયું તો પાણી ખુબ ગંદુ હતું. પ્રાણીઓની ઊછળ કુદને કારણે નીચેની માટી ઉપર આવી ગઈ હતી. તેથી પાણી ગંદુ થઈ ગયું હતું. આમ આવું ગંદુ પાણી જોઈને નવો શિષ્ય પાછો આવી ગયો અને પોતે બુદ્ધને બધી વાત કહી દીધી.

થોડા સમય પછી બુદ્ધે તેને ફરીથી પાણી લેવા માટે મોકલ્યો. આ વખતે તેણે જોયું કે નદી કિનારે પાણી એકદમ સાફ થઈ ગયું છે. નદીની ગંદકી નીચે બેસી ગઈ છે. આ જોઈને તેને આશ્ચર્ય થયું અને તે પાણી લઈને બુદ્ધ પાસે પહોંચી ગયો. તેણે પૂછ્યું કે, તમને કેમ જાણ થઈ કે હવે પાણી ચોખું થઈ ગયું હશે ?

તે સમયે ભગવાન બુદ્ધે તેને સમજાવ્યો કે નદીમાં પ્રાણીઓ ઊછળ કુદ કરી રહ્યા હતા. તેથી પાણી ગંદુ થઈ ગયું હતું. પણ થોડા સમય પછી જ્યારે ત્યાંથી બધા જાનવર ચાલ્યા ગયા ત્યારે પાણી શાંત થઈ ગયું. આમ ધીમે ધીમે બધી જ ગંદકી શાંત થઈ ગઈ. બસ આવી જ રીતે આપણા જીવનમાં જ્યારે ઘણી મુશ્કેલીઓ આવે, ત્યારે આપણા મનની શાંતિ ભંગ થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક ભૂલ થઈ શકે છે. તેથી આપણે મનની ઊછળ કુદ શાંત થઈ જાય તેની રાહ જોવી જોઈએ.

આમ બુદ્ધની વાતો સાંભળીને તે વ્યક્તિને પોતાનું જીવન યાદ આવ્યું. તેને સમજાઈ ગયું કે, તેણે ઘર છોડવાનો નિર્ણય અશાંત મને કર્યો હતો. તેણે બુદ્ધ પાસે ઘર પાછા જવાની આજ્ઞા લીધી અને તે પોતાની પત્ની પાસે ચાલ્યો ગયો. પછીથી તેના જીવનની પરેશાની દુર થઈ ગઈ. હવે તે શાંત થઈને બધી સમસ્યાને ઉકેલવા લાગ્યો.

Tags: coordinationdirty waterEnlightenedHarassed by wifeImportant decisionKnowledge happenedlord buddhaPure waterRestless mindretirerivershore
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
એમેઝોન પર ફર્જી રીવ્યુ આપી યુવકે કરી 19 લાખની કમાણી, જાણો કેવી રીતે કર્યા ફર્જી રીવ્યુ.

એમેઝોન પર ફર્જી રીવ્યુ આપી યુવકે કરી 19 લાખની કમાણી, જાણો કેવી રીતે કર્યા ફર્જી રીવ્યુ.

શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

શિવસેનાથી બચાવવા કંગના રનૌતને આપવામાં આવશે Y કેટેગરીની સુરક્ષા, જાણો શું હોય છે Y કેટેગરી સુરક્ષા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહિલાઓ માટે છે મોટી ખુશખબરી, ટાટાની આ કંપની ચલાવશે ફક્ત મહિલાઓ જ…5000 હજાર કરે છે કામ અને 45000 હજાર મહિલાઓને મળશે નોકરી…જાણો સંપૂર્ણ માહિતી…

મહિલાઓ માટે છે મોટી ખુશખબરી, ટાટાની આ કંપની ચલાવશે ફક્ત મહિલાઓ જ…5000 હજાર કરે છે કામ અને 45000 હજાર મહિલાઓને મળશે નોકરી…જાણો સંપૂર્ણ માહિતી…

November 9, 2022
તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

તમારા ઘરમાં રહેલા લીંબુના છોડમાં લીંબુના થઈ જશે ઢગલા. કરો આ એક સરળ કામ. દરેક સિઝનમાં આવશે અઢળક લીંબુ….

October 20, 2023
જીમ અને ડાયટ કરવા છતાં નથી ઘટતું વજન અને ચરબી, તો રહી જાય છે આ 9 ખામીઓ… જાણો જલ્દી પાતળું શું કરવું જોઈએ…

જીમ અને ડાયટ કરવા છતાં નથી ઘટતું વજન અને ચરબી, તો રહી જાય છે આ 9 ખામીઓ… જાણો જલ્દી પાતળું શું કરવું જોઈએ…

May 26, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.