Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

14 તારીખથી આ 5 દિવસનું ખાસ ધ્યાન રાખજો | ભૂખ અને તરસથી તડપે છે આત્મા કરો આ કાર્ય

Social Gujarati by Social Gujarati
September 14, 2019
Reading Time: 1 min read
0
14 તારીખથી આ 5 દિવસનું ખાસ ધ્યાન રાખજો | ભૂખ અને તરસથી તડપે છે આત્મા કરો આ કાર્ય

14 તારીખથી પ્રારંભ થતાં શ્રાદ્ધપક્ષના આ 5 દિવસનું રહેશે વિશેષ મહત્વ… જાણો શું છે મહત્વ. 

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

શ્રાદ્ધપક્ષ એ પિતૃમોક્ષનો મહિનો છે. આ પક્ષમાં દરેક લોકો પોતાના પિતૃની શાંતિ માટે વિવિધ કર્મકાંડ કરે છે. પરંતુ આ પક્ષમાં 5 દિવસ વિશેષ મહત્વ રહેશે. શું તમે જાણવા માંગો છો આ 5 દિવસો ક્યાં છે. 14 તારીખથી શરૂ થતાં પિતૃપક્ષનું આ 5 દિવસનું મહત્વ શું છે. તો ચાલો જાણીએ તેના વિશે.

કહેવાય છે કે શરીર જ્યારે નષ્ટ થાય છે ત્યારે તે દરેક પરિવાર માટે તે આત્મા એક પિતૃના રૂપે આવે છે. ત્યારે આ આત્માને તૃપ્ત કરવા માટે તેની પિતૃવિધિ કરવામાં આવે છે. એટલે કે આત્મા અને મનુષ્યના સંબંધને જોડતો સમય એટલે પિતૃપક્ષ. આ વખતે 14 તારીખથી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. પિતૃપક્ષને લઈને જાતજાતની માન્યતાઓ પણ આપણાં સમાજમાં રહેલી છે. આ દિવસે પિતૃઓને તર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે, આત્માને ગતિ મળે છે. પણ શ્રાદ્ધપક્ષમાં અલગ અલગ દિવસોએ શ્રાદ્ધ કરવાનો અનોખો મહિમા રહેલો છે.

એવી માન્યતા છે કે આ દિવસે પરલોકમાં રહેતા પિતૃઓની આત્માને પોતાના પરિવાર સાથે મળવાની મુક્તિ મળે છે. પુનમથી લઈને અમાસ સુધી પિતૃઓના આત્મા ધરતી પર નિવાસ કરે છે. આથી કહેવાય છે કે આ 15 દિવસમાં મનુષ્યએ પૂરા સંયમથી વર્તવું જોઈએ અને બને તેટલું પિતૃઓને શાંતિ મળે તેવું કાર્ય કરવું જોઈએ. આ દિવસોમાં સદાચારથી જીવન વ્યતિત કરવું જોઈએ. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ક્યારે ભૂખ અને તરસથી તડપે છે આત્મા: આપણાં પુરાણોમાં પણ પિતૃ આત્માની શાંતિ માટે અનેક ઉપાયો સૂચવ્યા છે. આમ ગરૂડ પુરાણ અનુસાર પિતૃલોકમાં ગયેલ આત્મા પિતૃપક્ષમાં જ્યારે પરિવાર દ્વારા આપવામાં આવેલ પિંડ, અન્ન તેમજ જળને ગ્રહણ કરી તૃપ્ત થાય છે. આનાથી પિતૃઓના આત્માને બળ મળે છે. તેમજ આપણાં પરિવારના સભ્યોનું કલ્યાણ થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે. કહેવાય છે કે જે પિતૃઓને અન્ન જળ પ્રાપ્ત થતું નથી તે આત્મા વ્યાકુળ થઈને અમાસના દિવસે પરત ફરી જાય છે અને પિતૃઓ નિરાશ થાય તો પરિવારમાં નિરાશા, અનિષ્ટ અને કષ્ટમાં વધારો થાય છે.

પિતૃઓને તૃપ્તી માટે કરો આ કાર્ય: આ ઉપરાંત પુરાણમાં આવું પણ કહેવામા આવ્યું છે કે પિતૃપક્ષમાં પિતૃઓના નામથી જ તર્પણ કરવું જોઈએ. આથી તમે જે દિવસે શ્રાદ્ધ કરો એ દિવસે પૂજા કરી, બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ. ગાય, કુતરા, બિલાડી અને કાગડાઓને ભોજન આપો. આમ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે.

પિતૃપક્ષમાં ગજછાયા યોગવાળી આત્માઓ માટે પણ શ્રાદ્ધ કરો: આ સિવાય જો તમને તમારા પિતૃની મોતની તિથી જાણતા નથી તો તેવી આત્માના મોક્ષ માટે વિશેષ વિધિ કરવી. આ સિવાય જેમનું અકાળે મૃત્યુ થયુ હોય તેમના માટે પણ શ્રાદ્ધ કરો. આ દિવસે ખાસ ગજછાયા યોગ બની રહ્યો છે આથી અકાળ મૃત્યુ પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમને મુક્તિ મળશે અને શાંતિ મળશે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Tags: pitru mokshpitru moksha important dateswhy pitru hungry
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

ભાદરવા માસ શ્રાદ્ધપક્ષમાં તમારી રાશી પ્રમાણે કરો આ ઉપાય | પિતૃદેવ થઈ જશે તમારા પર રાજીરેડ

એક સારી છોકરીની ઓળખ આ હોય છે,  દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

એક સારી છોકરીની ઓળખ આ હોય છે, દરેક છોકરો ઈચ્છે છે કે આવી છોકરી તેને મળે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કેન્સરનો શિકાર… કેન્સર થવા પાછળ જવાબદાર છે તેમની આ વસ્તુ

બોલીવુડના સ્ટાર બની રહ્યા છે કેન્સરનો શિકાર… કેન્સર થવા પાછળ જવાબદાર છે તેમની આ વસ્તુ

June 19, 2021
પહેલા જ થઈ જાવ સાવધાન : કોરોના વાયરસની વેક્સીનને લઈને લોકોમાં ફેલાઈ રહી છે આવી અફવાઓ….

પહેલા જ થઈ જાવ સાવધાન : કોરોના વાયરસની વેક્સીનને લઈને લોકોમાં ફેલાઈ રહી છે આવી અફવાઓ….

December 19, 2020
આ બોલ્ડ અભિનેત્રીને એક સમયે ધોની પર હતી ફિદા, આટલો સમય ચાલ્યું હતું અફેર પછી થયું કંઈક આવું કે…

આ બોલ્ડ અભિનેત્રીને એક સમયે ધોની પર હતી ફિદા, આટલો સમય ચાલ્યું હતું અફેર પછી થયું કંઈક આવું કે…

June 10, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.