Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ…જાણો તેના ચમત્કારો વિશે…..

Social Gujarati by Social Gujarati
February 20, 2019
Reading Time: 2 mins read
2
બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ…જાણો તેના ચમત્કારો વિશે…..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

💁 બોર્ડર પર આવેલા આ મંદિરથી ડરે પાકિસ્તાનના સૈનિકો પણ……. એક અનોખું મંદિર અને તેના ચમત્કાર…. જાણો તેના ચમત્કારો વિશે…..

💁 મિત્રો આજે અમે એક એવા મંદિર વિશે જણાવશું જેના ચમત્કારથી દેશ વિદેશમાં બધા જ લોકો એ મંદિરને ઓળખે છે. તે મંદિરના ચમત્કાર વિશે આજે અમે તમને જણાવશું તો તમે પણ ખુબ જ અચરજ પામશો. તો ચાલો જાણીએ તે મંદિર વિશે અને શું છે તેનો સૌથી મોટો ચમત્કાર…

Image Source :

💁 તનોટરાય માતાનું મંદિર. આ મંદિર રાજસ્થાનના જેસલમેરથી 130 કિમી દુર ભારત પાકિસ્તાન બોર્ડર પર. આ મંદિર લગભગ 1200 વર્ષ જુનું છે. આમ તો આ મંદિર સદા માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965ની ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી આ મંદિર દેશ વિદેશમાં તેના ચમત્કારોના કારણે ખુબ જ પ્રખ્યાત થયું છે. 1965ની લડાઈમાં પાકિસ્તાન સેના દ્વારા ફેંકવામાં આવેલા લગભગ 3000 બોમ્બ પણ આ મંદિરનું કંઈ બગાડી શક્યા ન હતા. અને મંદિર પરિસરમાં પડેલા 450 બોમ્બ ફૂટ્યા જ નહી. તે બોમ્બ આજે પણ ત્યાં મંદિરના પરિસરમાં સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. ત્યાર પછી આ મંદિર માટે લોકોની શ્રદ્ધા ખુબ જ વધી ગઈ.

Image Source :

💁 1965ની લડાઈ પછી આ મંદિરની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સે લઇ લીધી અને ત્યાં એક ચોંકી પણ બનાવી લીધી. ત્યાર પછી 4 ડીસેમ્બર 1971 ની રાત્રે પંજાબ રેઝીમેન્ટ સીમા સુરક્ષા બલની એક કંપનીએ માતા તાનોતરાયની કૃપાથી લોન્ગેવાલામાં પાકિસ્તાનની આખી ટેંક રેઝીમેન્ટને ધૂળ ચટાવી દીધી હતી અને લોન્ગેવાલાને પાકિસ્તાન ટેંકોનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. લોન્ગેવાલા પણ તાનોતરાય માતા મંદિરની બાજુમાં જ આવેલું છે.

💁 લોન્ગેવાલા પર જીત મેળવ્યા બાદ મંદિરના પરિસરમાં એક વિજય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યાં અત્યારે દર વર્ષે 16 ડીસેમ્બરના રોજ સૈનિકોની યાદમાં ઉત્સવ મનાવવામાં આવે છે. તનોટ માતાને આવડ માતાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ માતાજી હિંગળાજ માતાનું જ એક રૂપ છે. દર વર્ષે અહિયાં ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રીમાં ત્યાં ખુબ જ વિશાળ મેળાનું આયોજન થાય છે.

Image Source :

💁 હવે આપણે જાણીએ આ માતાના ઈતિહાસ વિશે. 💁

💁 તેનો ઈતિહાસ એવો છે કે ખુબ જ સમય પહેલા માંમડીયા નામનો એક ચારણ હતો. તેણે કોઈ સંતાન ન હતું. સંતાન પ્રાપ્ત કરવાની લાલચમાં તેણે હિંગળાજ પાકિસ્તાનની સાત વાર પગપાળા યાત્રા કરી હતી. એક વાર માતાએ સપનામાં આવીને તેને ઈચ્છા પૂછી. તો એ ચારણે જણાવ્યું કે તમે જ મારા ઘરમાં જન્મ લઇને આવો. હિંગળાજ માતાએ ત્યાં સાત પુત્રી સાથે એક પુત્ર પણ આપ્યો. તે સાતપુત્રીમાંથી એક હતા આવડ માતા જે ખુદ હિંગળાજ માતાનો આવતર હતા. આવડ માતાએ વિક્રમ સંવંત 808 માં ચારણના ઘરે જન્મ લીધો હતો અને પછી માતાએ પોતાના ચમત્કાર દેખાડવાનું શરૂ કરી દીધું. ચારણના ઘરે જન્મ લીધેલ સાતેય પુત્રી દેવીય ચમત્કારોથી યુક્ત હતી. તેણે હુણોના આક્રમણથી માર પ્રદેશની રક્ષા પણ કરી હતી. એવું કહેવામાં આવે છે.

Image Source :

💁 બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો તનોટરાય ચોંકી પર ઘણા વર્ષોથી કાર્યરત છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે માતા ખુબ જ શક્તિશાળી છે. અને આપણી દરેક મનોકામનાને પૂર્ણ કરી દે છે. ત્યાંના જવાનોનું કહેવું છે કે આ માતાના ચમત્કારથી ક્યારેય પણ પાકિસ્તાન જીતી નહી શકે.

💁 માર પ્રદેશમાં આવડ માતાની કૃપાથી જ ભાટી રાજપૂતોનું રાજ્ય સ્થાપિત થયું હતું. રાજા તનુંરાવ ભાટીએ આ સ્થાનને પોતાની રાજધાની બનાવી હતી અને આવડ માતાને સુવર્ણ સિંહાસન ભેટ કર્યું હતું. વિક્રમ સંવંત 828 માં આવડ માતાએ પોતાના ભૌતિક શરીરના રહેતા ત્યાં પોતાની સ્થાપના કરી હતી અને આજે એ મંદિર તનોટરાય માતાના મદિર તરીકે પ્રખ્યાત છે. આજે પણ તે માતાના પરચા સાક્ષાત છે. ત્યાં આરતી પણ બોર્ડરના જવાનો દ્વારા જ ગાવામાં આવે છે અને આ મંદિર માટે લોકો ખુબ જ શ્રદ્ધા અને આસ્થા રાખે છે. જ્યારે પણ રાજસ્થાન ફરવા માટે જાવ તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. જ્યાં આપણા ભારતની સુરક્ષા જવાનો અને આ મંદિર બંને કરે છે.

💁 તો મિત્રો જણાવો આ લેખ કેવો લાગ્યો કોમેન્ટ કરો જય માતાજી….

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: hinglaj matarajsthan jaisalmertanot mata mandir history and truth
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જિંદગીમાં નહીં થાય લોહીની ઉણપ અને હૃદયની નસો બ્લોક.. ખાવાનું શરૂ કરો આ વસ્તુ ..ગુપ્ત શક્તિ 70 વર્ષ સુધી રાખશે સક્રિય

જિંદગીમાં નહીં થાય લોહીની ઉણપ અને હૃદયની નસો બ્લોક.. ખાવાનું શરૂ કરો આ વસ્તુ ..ગુપ્ત શક્તિ 70 વર્ષ સુધી રાખશે સક્રિય

દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.

દ્રોપદી દ્વારા કહેવાયેલી ચાર વાત… દરેક સ્ત્રી માટે છે ખુબ જ ઉપયોગી….જીવન સાર્થક થઇ જશે.

Comments 2

  1. Ranjit modhvadia says:
    7 years ago

    Jordar
    Mulakat jarur lesu
    Mata na darsan karva aavisu

    Reply
  2. Vijaybhai chauhan says:
    6 years ago

    અદભૂત. વાહ

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

‘ફેર એન્ડ લવલી’ બદલશે પોતાનું નામ અને કરશે આ બદલાવ.  જાણો નામ બદલવા પાછળ શું કારણ છે?

‘ફેર એન્ડ લવલી’ બદલશે પોતાનું નામ અને કરશે આ બદલાવ.  જાણો નામ બદલવા પાછળ શું કારણ છે?

July 2, 2020
નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કાર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..

નોકરિયાત માણસે ક્યારે બંગલો અને કાર લેવા જોઈએ… લોન ના લો, આ વિકલ્પ તમારે માટે યોગ્ય રહેશે..

November 22, 2022
તમારી આ ભૂલોના કારણે પેટમાં જ બની જાય છે ગેસ, આટલું ધ્યાન રાખો પેટની કોઈ સમસ્યા નહિ થાય

તમારી આ ભૂલોના કારણે પેટમાં જ બની જાય છે ગેસ, આટલું ધ્યાન રાખો પેટની કોઈ સમસ્યા નહિ થાય

December 5, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.