Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

Social Gujarati by Social Gujarati
June 16, 2019
Reading Time: 1 min read
0
જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

જાણો પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજના વિશે ની અદભૂત માહિતી.. જાણો કોણ કોણ મેળવી શકશે તેના લાભો.

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

“જળ એ જ જીવન છે” આ વાત આપણે બધા જ જાણીએ છીએ અને આ વાતને સમજવી અને માનવી એ પણ એક સમજદારીની વાત છે. કારણ કે પાણી વગર આપણા જીવનની કલ્પના જ લગભગ પણ અસંભવ હોત. પરંતુ તેમ છતાં પણ આપણે જોઈએ તો લોકો આજે પાણીની બર્બાદી પણ વધારે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણી જગ્યાએ એવું અવારનવાર જીવ મળતું હોય છે કે લોકો પાણીનો બગાડ પણ ખોટી જગ્યા પર કરી નાખતા હોય છે. જે ખરેખર આવતા સમય માટે ખુબ જ ચિંતાનો વિષય છે. કારણ કે જો આ રીતે પાણીને જ્યાં ત્યાં વેડફવામાં આવશે તો ભવિષ્યમાં અસર ખુબ જ ગંભીર થવાની છે. એટલા માટે આપણી બધા જ લોકોની નૈતિક ફરજ છે કે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને તેને બચાવીને ઉપયોગમાં લેવું જોઈએ.

તો મિત્રો પાણીના બાબતે નરેન્દ્ર મોદી સરકાર પણ પગલાઓ ઉઠાવવા જઈ રહી છે. તેથી સરકારે એક નવું જળ શક્તિ મંત્રાલય બનાવવાનો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી “નલ સે ” જલ સે નલ” યોજના 2019 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ યોજના હેઠળ પાઈપલાઈન દ્વારા બધા જ વિસ્તારોમાં પાણી પહોંચી જશે. કારણ કે હજુ ભારતમાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં દરેક ઘરમાં નળની સુવિધા નથી. પરંતુ આ યોજના લાગુ પડ્યા બાદ દેશના દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. એટલું જ નહિ આ યોજનામાં જળ સ્ત્રોત બચાવવાના પ્રયત્નો પણ કરવામાં આવશે.

આ યોજનાની શરૂઆત જળ જીવન મિશન દ્વારા થશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બધાના ઘરે પાણી પહોંચાડવાનો અને તેની સાથે સાથે જળ સ્ત્રોતનું સરંક્ષણ કરવાનો છે. આ બાબતે સરકાર પણ ઝડપથી કાર્ય કરશે. કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2024 સુધીમાં દરેક ઘરમાં સ્વચ્છ અને સાફ પાણી પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યું છે. જેવી રીતે દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી, તેવી જ રીતે પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજનાનો લાભ પણ ઘર ઘરમાં પહોંચશે.

સુત્રો અનુસાર એવું જાણવા મળ્યું છે કે નવું જળ શક્તિ મંત્રાલયમાં જળ સંશાધન, નદી વિકાસ, ગંગા જીર્ણોદ્ધાર અને પીવા માટેના પાણીના સ્વચ્છતા વિભાગનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ 2024 સુધીમાં ભારત દેશમાં દરેક ઘરમાં પાઈપ લાઈન દ્વારા સ્વચ્છ પાણી પહોંચાડી દેવામાં આવશે.

મિત્રો કદાચ તમને એવું લાગે કે આ યોજના આપણા માટે કંઈ જ મહત્વ નથી ધરાવતી કારણ કે આપણને તો પુરતું પાણી મળી રહે છે. પરંતુ જો વાત સમગ્ર દેશની કરીએ તો જે રીપોર્ટ આવ્યા છે તે જાણીને તમે પણ ચોંકી જશો અને પાણીનો બચાવ શરૂ કરી દેશો. રીપોર્ટ  અનુસાર હાલમાં 60 કરોડ ભારતીય ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યા છે. જેમાંથી દર વર્ષે 2 લાખ લોકોનું મૃત્યુ તો પીવાનું સ્વચ્છ પાણી ન મળવાના કારણે થાય છે. જો દેશમાં આજે છે એ સ્થિતિ રહે તો એવું અનુમાન છે કે 2030 આવતા આવતા પાણીની માંગ બમણી થઇ જશે.મિત્રો આ આંકડાઓ કોઈ પણ વ્યક્તિને વિચાર મુગ્ધ કરી નાખે તેવા છે. એટલું જ નહિ મિત્રો જો જળ સંશાધન કે જળ સરંક્ષણ ન કરવામાં આવે તો તેની અસર આપણી અર્થવ્યવસ્થા પર પણ ખુબ જ ભયાનક પડશે. જેના કારણે ભારતનું જીડીપી 6% નીચું પણ આવી શકે છે. આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે પ્રધાનમંત્રી “નલ સે જલ” યોજનાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

મિત્રો સરકાર તો આ બાબતે સજાગ છે, પરંતુ જનતા હજુ પણ આ બાબતને ગંભીરતાથી નથી જોતી. માટે સરકારની સાથે સાથે આપણો પણ સહકાર પાણી બચાવવા માટે હોવો જરૂરી છે. માટે આપણે પણ એક જવાબદાર નાગરિક બનીને ખાલી ખોટો પાણીનો વ્યય અટકાવીને પાણીનો બચાવ કરવો જોઈએ. જેથી ભવિષ્યમાં સર્જાતી પાણીની બમણી માંગને આપણે પહોંચી વળીએ. આ બાબતે તમારૂ શું કેહવું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.આ ઉપરાંત જો તમને એક દિવસ પણ પાણી જોવા ન મળે તો તેની સ્થિતિ કેવી રહે તે કલ્પના કરીને કોમેન્ટમાં અવશ્ય શેર કરજો. આ લેખને વધુને વધુ લોકો સુધી પહોંચાડો જેથી બધા જ તેને ગંભીરતાથી જુવે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ… આ વસ્તુઓથી થશે આવું આવું..  જાણો સૌથી રોચક માહિતી.

આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ... આ વસ્તુઓથી થશે આવું આવું.. જાણો સૌથી રોચક માહિતી.

અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર…  નીકળો તો શું થાય તમારી સાથે…  જાણો આ લેખમાં.

અમાસની રાત્રે ન નીકળવું જોઈએ ઘરની બહાર... નીકળો તો શું થાય તમારી સાથે... જાણો આ લેખમાં.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કચરામાં ફેંકી દેવાતા આ પાનની ભાજી ડાયાબિટીસ, કબજિયાત અને કમજોર હાડકાની બીમારીમાં છે કાળ સમાન, શરીરના અનેક રોગોને કરી દેશે કાયમી ગયાબ….

કચરામાં ફેંકી દેવાતા આ પાનની ભાજી ડાયાબિટીસ, કબજિયાત અને કમજોર હાડકાની બીમારીમાં છે કાળ સમાન, શરીરના અનેક રોગોને કરી દેશે કાયમી ગયાબ….

February 22, 2022
બોલીવુડની આ બોલ્ડ એક્ટ્રેસને કરવા છે લગ્ન પણ પતિમાં હોવી જોઈએ આ ખાસિયત.. જાણો

બોલીવુડની આ બોલ્ડ એક્ટ્રેસને કરવા છે લગ્ન પણ પતિમાં હોવી જોઈએ આ ખાસિયત.. જાણો

October 1, 2019
મહેંદીના મિશ્રણમાં ઉમેરી દો આ એક વસ્તુ, તરત જ વધી જશે વાળનો ગ્રોથ, ખરતા વાળ અટકાવી બની જશે મુલાયમ અને ચમકદાર

મહેંદીના મિશ્રણમાં ઉમેરી દો આ એક વસ્તુ, તરત જ વધી જશે વાળનો ગ્રોથ, ખરતા વાળ અટકાવી બની જશે મુલાયમ અને ચમકદાર

April 7, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In