Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

ઘુવડ જોવા મળે તો માનજો આ સંકેત, આ રીતે ઘુવડ બન્યું મા લક્ષ્મીનું વાહન

Social Gujarati by Social Gujarati
November 15, 2022
Reading Time: 1 min read
0
ઘુવડ જોવા મળે તો માનજો આ સંકેત, આ રીતે ઘુવડ બન્યું મા લક્ષ્મીનું વાહન

મા લક્ષ્મીની પૂજા કરવા પર જીવનમાં ધનની ક્યારેય ખોટ થતી નથી. શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીનું પૂજન કરવાથી ધનના માર્ગ ખુલી જાય છે. શુક્રવારના દિવસે મા લક્ષ્મીને સમર્પિત છે અને આ દિવસે મા લક્ષ્મીની વિશેષ રીતે પૂજા કરવાથી લાભ મળે છે.તે સાથે જ મા લક્ષ્મીને  તેમની પ્રિય વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે, મા લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની દરમનોકામનાને પૂર્ણ કરે છે. માનવામાં આવે છે કે, જે ભક્ત મા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરે છે. તેમની આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે છે. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

શાસ્ત્રો અનુસાર, મા લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે અને તે ઘુવડની સવારી કરે છે. તેથી પૂજા કરતી વખતે માતાને કમળનું ફૂલ અર્પણ કરવાથી ક્યારેય ઘુવડ તમને કષ્ટ આપતુ નથી. મા લક્ષ્મીનું ઘુવડ વાહન બન્યું તેની સાથે જોડાયેલી પણ એક કથા છે. આવો તેના વિશે જાણીએ. 

કહેવામાં આવે છે કે, આ સંસાર બન્યા બાદ માતા લક્ષ્મી ઘણા બધા દેવી-દેવતાઓની સાથે ધરતીનું ભ્રમણ કરવા માટે આવી હતી. દેવી-દેવતાઓને ધરતી પર જોઇ દરેક પશુ-પક્ષી ખુશ થઇ ગયા. તેમણે જોયુ કે દેવી-દેવતાઓની પાસે ધરતી પર ફરવા માટે કોઇ વાહન નથી. તેવામાં પશુ-પક્ષીના એક સાથે મેળવીને દેવી-દેવતાઓને પ્રાર્થના કરી કે તે પોતાને પોતાના વાહન તરીકે પસંદ કરી લે, અને તેની પર બેસીને સંપૂર્ણ પૃથ્વી ભ્રમણ કરે. 

દેવી-દેવતાઓના પશુ અને પક્ષીઓની વાત માની લીધી અને પોતાના માટે એક-એક પક્ષી અથવા પશુને વાહન તરીકે પસંદ કર્યું. આમ કરતા દરેક દેવી-દેવતાઓને પોતાના માટે એક-એક વાહક શોધી લીધા. પરંતુ મા લક્ષ્મી ઉંડા વિચારમાં હતા અને તેમને સમજણ નહતી પડતી કે ક્યા પશુ કે પક્ષીને પોતાનું વાહન બનાવે.  

તેવામાં મા લક્ષ્મીએ દરેક પશુઓ અને પક્ષીઓને કહ્યું કે, હવેથી દર વર્ષે કાર્તિક અમાવસ્યાના દિવસે પૃથ્વી પર વિચારવા આવશે. તેથી હવે જ્યારે કાર્તિક અમાવસ્યા હશે ત્યારે તે દિવસે તે ધરતી પર આવીને પોતાનું વાહન પસંદ કરશે. ત્યાર બાદ મા લક્ષ્મી કાર્તિક અમાવસ્યાના રોજ પૃથ્વી પર રાત્રીના સમયે આવી, તે દરમિયાન ફક્ત ઘુવડ જ જોવા મળ્યું અને ઘુવડે માતાને કહ્યું તે પોતાને તેમના વાહન તરીકે સ્વીકારે. મા લક્ષ્મીએ પોતાની ચારેય તરફ જોયું પરંતુ કોઇ પશુ-પક્ષી નજર ન આવ્યું તેથી તેમણે ઘુવડને જ પોતાના વાહન તરીકે સ્વીકારી લીધું. ત્યાર બાદથી ઘુવડ પર બેસીને જ માતા લક્ષ્મી પૃથ્વીનું ભ્રમણ કરે છે. 

ઘુવડને જોવું છે શુભ સંકેત

1) શાસ્ત્રોમાં ઘુવડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘુવડ જો કોઇને જોવા મળે તો તેની પર માતા લક્ષ્મીની કૃપા થાય છે. આ જ પ્રકારે ઘુવડ જો તમારા ઘરના ઘાબા પર આવીને બેસે તો તે પણ શુભ માનવામાં આવે છે.

2) જો ઘુવડ તમને સ્પર્શે તો તેનો અર્થ છે કે તમારા જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે. 

3) રાત્રીના સમયે ઘુવડની નજર તમારી પર પડે કે તેનો અવાજ સાંભળવા મળે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Tags: devi laxmi and owlowlowl and god laxmi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

આધારકાર્ડ દ્વારા મફતમાં અને થોડી જ મિનીટમાં નીકળી જશે પાનકાર્ડ. કરો સ્ટેપ બાય સ્ટેપ આ કામ.

આ બેંકના ગ્રાહકો માટે મોટી ખબર ! જાણો અત્યારે જ, નહિ તો 1 માર્ચ પછી પૈસાની લેણદેણ નહિ કરી શકો.

આ બેંકના ગ્રાહકો માટે મોટી ખબર ! જાણો અત્યારે જ, નહિ તો 1 માર્ચ પછી પૈસાની લેણદેણ નહિ કરી શકો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી…જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

બબીતાજી અને ટપ્પુનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ, ફોટો જોઇને આંખો થઈ જશે પહોંળી…જોઈને તમે પણ વિચારમાં પડી જશો..

October 23, 2021
પાણીપુરી ખાતા પહેલા ખાસ ચેક કરી લો આ બાબત…. દરેક સ્ત્રીઓએ અને છોકરીએ ખાસ રાખવું ધ્યાન…

પાણીપુરી ખાતા પહેલા ખાસ ચેક કરી લો આ બાબત…. દરેક સ્ત્રીઓએ અને છોકરીએ ખાસ રાખવું ધ્યાન…

December 23, 2022
JIO ના 149 રૂ. ના પ્લાન સામે vodafone લાવ્યુ 129 રૂ. નો પ્લાન…. જાણો આ પ્લાન વિશેનિ તમામ માહિતી.

JIO ના 149 રૂ. ના પ્લાન સામે vodafone લાવ્યુ 129 રૂ. નો પ્લાન…. જાણો આ પ્લાન વિશેનિ તમામ માહિતી.

March 1, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.