Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ZODIAC

જાણો રાશિ પ્રમાણે આ દેવીદેવતા હોય છે તમારા પર મહેરબાન…. એ દેવીદેવતા તમારા પર થાય છે તરત જ પ્રસન્ન…જાણો તમારી રાશિના દેવ કોણ છે….

Social Gujarati by Social Gujarati
April 30, 2019
Reading Time: 1 min read
0
જાણો રાશિ પ્રમાણે આ દેવીદેવતા હોય છે તમારા પર મહેરબાન…. એ દેવીદેવતા તમારા પર થાય છે તરત જ પ્રસન્ન…જાણો તમારી રાશિના દેવ કોણ છે….
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on Twitter

જાણો રાશિ પ્રમાણે આ દેવીદેવતા હોય છે તમારા પર મહેરબાન…. એ દેવીદેવતા તમારા પર થાય છે તરત જ પ્રસન્ન…જાણો તમારી રાશિના દેવ કોણ છે….

RELATED POSTS

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..

અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..

ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 

મિત્રો દરેક રાશિ માટે એક એવા દેવ હોય છે જેનો સંબંધ ગ્રહોની મજબુતીથી અને ભાગ્ય સાથે હોય છે. તેને તે રાશિના ઇષ્ટ દેવ કહેવાય છે. મિત્રો તમે તમારી રાશિના ઇષ્ટ દેવને ખુબ જ સરળતાથી પ્રસન્ન કરી શકો છો અને જો તમે તેમને પ્રસન્ન કરવામાં સફળ રહો તો તમારૂ ભાગ્ય ચમકી જાય છે અને તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થાય છે તેમજ જીવનમાં પ્રગતિ થાય છે.

તો આજે અમે તેના સંબંધિત ખુબ જ વિશેષ અને જરૂરી જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેમાં આજે અમે દરેક રાશિ માટેના ઇષ્ટદેવ જણાવશું તેમજ તેને ખુશ કરવાના સચોટ પ્રયોગ. તો તેના માટે પૂરો લેખ વાંચો જેથી જરૂરી માહિતી છૂટી ન જાય.

સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની તો તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી વિષ્ણુ છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ લોકોએ વહેલી સવારે સ્નાન કરીને આસન પર બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા માળા ફેરવવી જોઈએ તેનાથી તેમને અચૂક ફાયદો થશે.

વૃષભ રાશિ માટે ઇષ્ટદેવ છે માતા ભગવતી. તેમના માટે દેવીપાઠ એટલે કે શક્તિ પાઠ ખુબ જ શુભ ફળદાયી સાબિત થશે. આ લોકોએ રાત્રે સુતા પહેલા એક વાર દેવી કવચનો પાઠ કરવો જોઈએ તેનાથી માતા ભગવતી તમારા ભાગ્યના દરવાજા ખોલશે.

ત્યાર બાદ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે મહાકાળી માતાની પૂજા સર્વોત્તમ લાભદાયી સાબિત થાય છે. જમણા હાથમાં લવિંગ લઈને કાળી માતાની પૂજા કરીને તેમનું ધ્યાન ધરવું જોઈએ. આ રીતે કરવાથી આ રાશિના જાતકોને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

કર્ક રાશિના જાતકોના ઇષ્ટદેવ સૂર્ય છે. તેથી કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ઉપાસના અત્યંત ફળદાયી સાબિત થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કર્ક રાશિના જાતકોએ સવારે વહેલા ઉઠીને એક માળા ગાયત્રી મંત્રનો જાપ કરતા કરતા કરવી જોઈએ. ઓછામાં ઓછી એક માળા તો કરવી પણ વધારે સમય હોય તો ત્રણ પણ કરી શકો તેનું વધારે ઝડપથી પરિણામ મળશે.

ત્યાર બાદ વાત કરીએ સિંહ રાશિની તો તેમના ઇષ્ટદેવ બજરંગબલી છે. તેથી સિંહ રાશિના જાતકો માટે હનુમાનજીની પૂજા, હનુમાનજીની આરાધના અને હનુમાનજીના વિચારો ખુબ જ શુભ પરિણામ લાવશે. તેના માટે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, હનુમાન અષ્ટક માંથી જે પણ શક્ય હોય તેનો પાઠ કરવો અને મંગળવારના દિવસે તો ખાસ તેનો પાઠ કરવો.

કન્યા રાશિના જાતકો માટે સૌથી શુભફળદાયી ઇષ્ટ છે માતા સંતોષી. તેથી આ રાશિના જાતકો માતા સંતોષીની જેટલી પૂજા કરે તેટલું સારું ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જો આ રાશિના લોકો શુક્રવારે વ્રત રાખે તો તે અત્યંત શુભફળદાયી સાબિત થશે અને સારી કન્યા અથવા વર મળે છે.

તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટેના ઇષ્ટદેવ છે ભગવાન શ્રી ગણેશ. ગણેશજીને પ્રસન્ન કરવા સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ગણેશ દ્વાદશનામા અથવા ગણેશ અથર્વ સિદ્ધનો જાપ કરવો તેમજ ગણેશજીની પૂજા કરવી જોઈએ. તેનાથી આં રાશિના જાતકોમાં જ્ઞાન વધે છે.

વૃષિક રાશિ માટે ચંદ્રદેવની પૂજા શુભ ફળદાયી રહેશે. ચંદ્રદેવની પૂજાની સાથે સાથે પૂનમનું વ્રત પણ કરશો તો વધારે શુભ પરિણામો મળશે અને તેજસ્વીતા વધશે.

ધન રાશિના જાતકો માટે શિવ પૂજા અત્યંત ઉત્તમ રહેશે. સવારે વહેલા ઉઠીને ભગવાન શિવના મંદિરમાં જઈને અભિષેક કરો અથવા શિવલિંગ પર દુધ, ખીર, મધ કંઈ પણ ચડાવશો તો તે આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે. ખાસ કરીને સોમવારના દિવસે તો અવશ્ય શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. તેનાથી તમારું દાંપત્ય જીવન સુખમાં બને છે.

મકર રાશિના જાતકો માટે દુર્ગા માતાની ઉપાસના ખુબ જ શુભ રહેશે. આ રાશિના જાતકોએ “ઓમ હ્રીમ દ્રુમ દુર્ગાયેય નમ:” મંત્રનો જાપ કરવો તેનાથી અવશ્ય શુભ ફળ પ્રાપ્ત થશે અને જીવનમાં તેમને દરેક સફળતા પણ મળે છે.

કુંભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની ઉપાસના ખુબ જ લાભદાયી સાબિત થશે. કુંભ રાશિના જાતકોએ લક્ષ્મી માતાની ઉપાસના માટે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ તેનાથી આ રાશિના જાતકો પાસે ક્યારેય પણ ધનની કમી નથી રહેતી.

હવે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના જાતકોના ઇષ્ટ દેવ પણ હનુમાનજી છે માટે તેમણે હનુમાનજીની આરાધના કરવી જોઈએ. મીન રાશિના જાતકો માટે હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ જે ખુબ જ શુભ પરિણામ પ્રાપ્ત કરાવશે અને ધેર્ય આપે છે.

તો જાણવો તમારા ઇષ્ટદેવ કોણ છે કોમેન્ટ કરો 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..
ZODIAC

વર્ષ 2023 માં આ રાશિના જાતકો રહેજો સાવધાન, શરુ થશે શનિની સાડાસાતી અને ઢૈયા… જાણી લ્યો કોને પડશે વધુ તકલીફ..

December 30, 2022
અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..
ZODIAC

અઢી વર્ષ સુધી શનિદેવ રહેશે મકર રાશિમાં ! 7 રાશિઓની ખુલી જશે કિસ્મત, આવશે ગોલ્ડન ટાઈમ..

February 9, 2021
ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 
ZODIAC

ફેબ્રુઆરી મહિનામાં આ 6 રાશિઓની ખુલશે કિસ્મત, ખુદ માતા લક્ષ્મી કરશે તેના પર કૃપા. 

February 3, 2021
12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…
ZODIAC

12 ફેબ્રુઆરી સુધી બની રહેશે મકર રાશિમાં સૂર્ય-શનિનો યોગ, જાણો દેશ-દુનિયા સહીત 12 રાશિ પર કેવો હશે પ્રભાવ…

January 21, 2021
સૌરમંડળમાં બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન ! પાંચ રાશિને સારો, પાંચને મધ્યમ અને 2 રાશિ માટે અઘરો સમય….
ZODIAC

સૌરમંડળમાં બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન ! પાંચ રાશિને સારો, પાંચને મધ્યમ અને 2 રાશિ માટે અઘરો સમય….

January 6, 2021
2021 નો પહેલો મહિનો કંઈ રાશિઓ માટે રહેશે લક્કી ? જાણો મેષ રાશિથી લઈને મીન સુધી કેવા રહેશે હાલ…
ZODIAC

2021 નો પહેલો મહિનો કંઈ રાશિઓ માટે રહેશે લક્કી ? જાણો મેષ રાશિથી લઈને મીન સુધી કેવા રહેશે હાલ…

January 4, 2021
Next Post
99.99% તમારું દરેક કામ થઇ જશે સફળ…. કરો આ એક વસ્તુના 20 અદ્દભુત ઉપાય…..

99.99% તમારું દરેક કામ થઇ જશે સફળ…. કરો આ એક વસ્તુના 20 અદ્દભુત ઉપાય…..

ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે  કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે  દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

ભગવાન શ્રી કૃષ્ણનએ યુધિષ્ઠિરને કહ્યા હતા આ 5 રહસ્યો.. જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવાદે દરિદ્રતા.. સદાય રહેશે લક્ષ્મીજીનો વાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નાળિયેરના તેલ સાથે આ ચમત્કારિક દાણાને લગાવી દો તમારા વાળમાં, મફતમાં જ વાળ થઈ જશે ઘાટા, લાંબા અને એકદમ મજબુત…. જાણી લો લગાવવાની રીત….

નાળિયેરના તેલ સાથે આ ચમત્કારિક દાણાને લગાવી દો તમારા વાળમાં, મફતમાં જ વાળ થઈ જશે ઘાટા, લાંબા અને એકદમ મજબુત…. જાણી લો લગાવવાની રીત….

September 21, 2022
લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

લોખંડના વાસણમાં રસોઈ બનાવવાના અદ્દભુત ફાયદાઓ……“લોઢી ઢેબર ખાય તે ઘેર વેદ કદી ના જાય.”

July 9, 2018
પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત

પ્રેગ્નેન્સીના છેલ્લા 3 મહિનામાં ક્યાં ક્યાં ટેસ્ટ કરાવવા જરૂરી હોય છે? જાણી લો સંપૂર્ણ માહિતી । બાળક અને માતા રહેશે સુરક્ષિત

December 1, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In