Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જાણો વગર દવાએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો આ મંત્ર, જીવો ત્યાં સુધી રહેશે 100% કાબુમાં…

Social Gujarati by Social Gujarati
September 6, 2022
Reading Time: 1 min read
0
જાણો વગર દવાએ ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો આ મંત્ર, જીવો ત્યાં સુધી રહેશે 100% કાબુમાં…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

આજના સમયમાં ડાયાબિટીસની સંખ્યા ભારતમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. તે એક ચિંતાનું કારણ છે. ડાયાબિટીસના લેટેસ્ટ અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે કાર્બોહાઈડ્રેટનું સેવન 50 થી 55 % ઓછું અને પ્રોટીનનું સેવન 20% વધારે કરવું જોઈએ. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે બ્લડમાં ગ્લુકોઝનું લેવલ ખૂબ જ વધી જાય છે.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

તેને સંતુલિત કરવા માટે પેનક્રિયાઝ એક હોર્મોન રિલીઝ કરે છે જેને ઇન્સ્યુલિન કહેવાય છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝને મેન્ટેન કરવાનું કામ કરે છે. પરંતુ જ્યારે પેનક્રિયાઝ સરખી રીતે રિલીઝ નથી થઈ શકતું ત્યારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસ. ટાઈપ 1 ડાયાબિટીસમાં પેનક્રિયાઝ બિલકુલ પણ ઇન્સ્યુલિનનું ઉત્પાદન નથી કરી શકતું. જ્યારે ટાઈપ 2 ડાયાબિટીસમાં પેનક્રિયાઝ ખૂબ જ ઓછી માત્રામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.

ડાયાબિટીસ થતા પહેલાની સ્થિતિને પ્રી ડાયાબિટીક કહેવાય છે. ડાયાબિટીસ પર ચાલી રહેલ સૌથી મોટા અભ્યાસ પ્રમાણે જો તમે પ્રી ડાયાબિટીસ હોવ તો ભાત અને રોટલીનું સેવન ન કરવું. અને પ્રોટીનની વસ્તુઓ વધારો. આ રીતથી તમે ટાઈપ 2 ડાયાબિટીસના જોખમથી મુક્તિ મેળવી શકો છો. અભ્યાસમાં એવી સલાહ આપવામાં આવી છે કે ડાયટથી મળતી કુલ ઉર્જામાં કાર્બોહાઈડ્રેટનો ભાગ 50 થી 55% ઓછો કરવા અને પ્રોટીન ઇન્ટેક 20% વધારવાથી ડાયાબિટીક અને પ્રી ડાયાબિટીસની સમસ્યાથી બચી શકાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલી ડાયાબિટીસની લેટેસ્ટ સ્ટડી 18, 090 વ્યક્તિઓના ખાન પાનમાં સામેલ  પોષક તત્વોના વિશ્લેષણ પર આધારિત છે.

ડાયટ છે સૌથી સારી દવા:- ડાયાબિટીસની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. હાલના સમયમાં ભારતમાં ડાયાબિટીસની સમસ્યાથી કુલ 7.4 કરોડ લોકો પીડિત છે. જ્યારે 8 કરોડ લોકો પ્રિ ડાયાબિટીક છે. સાથે જ લોકો ઘણું ઝડપથી પ્રિ ડાયાબિટીકથી ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ રહ્યા છે. અભ્યાસ પ્રમાણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2045 માં ભારતમાં ડાયાબિટીસની કુલ 13.5 કરોડ દર્દી હશે. તેનો મતલબ એ છે કે આવતા 20 વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા બે ગણી થઈ જશે. તેનું સૌથી મોટું કારણ હાઈ કાર્બોહાઈડ્રેડ યુક્ત ડાયટનું સેવન કરવું છે.

તેમને જણાવ્યું કે આપણા કુલ કેલરી ઇન્ટેકના લગભગ 60 થી 75% કાર્બોહાઇડ્રેટ રૂપમાં હોય છે. અને માત્ર 10%માં પ્રોટીન હોય છે. પહેલા કેટલાય અભ્યાસમાં જણાવ્યું છે કે સફેદ ભાતને વધુ સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. ઘઉં પણ એટલા જ ખરાબ હોય છે હવે જો કોઈ વ્યક્તિ કાર્બોહાઈડ્રેટ ઇન્ટેકને 50 થી 55% સુધી ઘટાડે અને પ્રોટીન ઇન્ટેકને 20 %વધારે તો ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળી શકે છે.

ડાયાબિટીસની છુટકારો મેળવવા માટે ફુડ રેસીયો:- ડાયાબિટીસથી છુટકારો મેળવવા માટે કાર્બોહાઇડ્રેટ અને ફૂડ રેશિયો 49 થી 54 ટકા, પ્રોટીન 19 થી 20 ટકા, ચરબી 21 થી 26 %અને ડાયેટરી ફાઈબર 5 થી 6 % હોવો જોઈએ. સરખું રીઝલ્ટ મેળવવા માટે મહિલાઓને પુરુષોની તુલનાએ 2% કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. તેવી જ રીતે યુવાનોની તુલનાએ વૃદ્ધોએ કાર્બોહાઇડ્રેટનું સેવન 1% ઓછું કરવું જોઈએ. અને પ્રોટીનનું સેવન 1% વધુ કરવું જોઈએ.જ્યારે પ્રિ ડાયાબિટીસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કાર્બોહાઈડ્રેટનું સેવન 50 થી 56 ટકા, પ્રોટીન 10 થી 20 %, ફેટ 21 થી 27% અને ડાયટરી ફાઇબર 3 થી 5 % કરવું જોઈએ. આની સાથે જ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો ફિઝિકલી એક્ટિવ નથી તેઓ એક્ટિવ લોકોની તુલનાએ કાર્બોહાઈડ્રેટનું 4 %ઓછું સેવન કરે.

કેવી હોવી જોઈએ આદર્શ ભોજનની થાળી:- એક આદર્શ ભોજનની થાળી માં અડધી જગ્યા શાકની હોવી જોઈએ. તેમાં લીલા શાક બિન્સ, કોબી, ફ્લાવર નો સમાવેશ કરો. એ ધ્યાન રાખવું કે બટાકા જેવા વધુ સ્ટાર્ચ વાળી વસ્તુઓને સામેલ ન કરવી. જ્યારે થાળી ના બીજા ભાગમાં પ્રોટીન જેવા કે માછલી, ચિકન, અને સોયા ને સામેલ કરો. તેવી જ રીતે થાળીમાં  થોડા ભાત અને રોટલી રાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
સામાન્ય દેખાતું આ ઘાસ, થાક, વજન, નબળાઈ, દુખાવા અને પેટના રોગોમાં છે રામબાણ ઈલાજ… જાણો ઉપયોગની રીત…

સામાન્ય દેખાતું આ ઘાસ, થાક, વજન, નબળાઈ, દુખાવા અને પેટના રોગોમાં છે રામબાણ ઈલાજ... જાણો ઉપયોગની રીત...

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ….

મળી ગયો છે દાંઢનો વર્ષો જુનો દુખાવો અને સડો દુર કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી દાંત અને પેઢા રહેશે મજૂબત અને સ્વસ્થ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નવરાત્રીમાં ખરીદો આ 9 સ્ટોક, તગડા રિટર્ન સાથે કરાવશે ધનવર્ષા… જાણો ક્યાં છે એ 9 શેર અને કેટલા ઉપર જશે…

નવરાત્રીમાં ખરીદો આ 9 સ્ટોક, તગડા રિટર્ન સાથે કરાવશે ધનવર્ષા… જાણો ક્યાં છે એ 9 શેર અને કેટલા ઉપર જશે…

September 30, 2022
18 તારીખે શરૂ થાય છે પુરષોત્તમ માસ, આ ધાર્મિક કાર્ય કરવાથી મળે છે 10 ગણું પુણ્ય.

18 તારીખે શરૂ થાય છે પુરષોત્તમ માસ, આ ધાર્મિક કાર્ય કરવાથી મળે છે 10 ગણું પુણ્ય.

September 16, 2020
રાત્રે સુતા પહેલા તમારા બૂટમાં નાખી દો આ એક વસ્તુ, જિંદગીમાં નહિ થાય પગની આ 4 સમસ્યા. 99% લોકો નથી જાણતા આ ઉપાય…

રાત્રે સુતા પહેલા તમારા બૂટમાં નાખી દો આ એક વસ્તુ, જિંદગીમાં નહિ થાય પગની આ 4 સમસ્યા. 99% લોકો નથી જાણતા આ ઉપાય…

September 19, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…
  • ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…
  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In