Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

1 ગ્લાસ દૂધ સાથે આ બે ઔષધીનું સેવન શરદી-ઉધરસ, હાડકાઓ દુખાવો અને પેશાબ સહિતની 6 બીમારીઓને કરી દેશે મફતમાં ગાયબ…

Social Gujarati by Social Gujarati
April 15, 2022
Reading Time: 1 min read
0
1 ગ્લાસ દૂધ સાથે આ બે ઔષધીનું સેવન શરદી-ઉધરસ, હાડકાઓ દુખાવો અને પેશાબ સહિતની 6 બીમારીઓને કરી દેશે મફતમાં ગાયબ…
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો તમે કદાચ જાયફળ અને મિશ્રી તો ખાધી જ હશે. બંનેના અલગ અલગ ગુણો છે. તેમજ તેનાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે. જો કે તમે જાયફળ અને મિશ્રીને મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તેનાથી શરીરની અનેક સમસ્યાઓને દુર કરી શકાય છે. આથી જ આજે અમે તમને આ લેખમાં આ બંનેના મિશ્રણની સાચી સેવન કરવાની રીત વિશે જણાવશું.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

જાયફળ ઘણા ગુણોથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરની ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. તેમજ સાકર પણ ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. જાયફળ અને સાકરનું મિશ્રણ શરીરને ઘણા ફાયદા આપી શકે છે. આયુર્વેદ એક્સપર્ટ જાયફળ અને મિશ્રણના મહત્વ વિશે જણાવતા કહે છે કે, જાયફળ અને સાકરનું મિશ્રણ સ્કીનથી લઈને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. ઘણી આયુર્વેદિક ઔષધીઓમાં તેનું મિશ્રણ હોય છે. આજે આપણે આ લેખમાં જાયફળ અને સાકરના ફાયદાઓ વિશે જાણશું.

યુરીન ઈન્ફેક્શનની સમસ્યા : જયારે તમને યુરીનને લગતી કોઈ બીમારી અથવા તો ઇન્ફેકશન થયું હોય તો તમે એ સમયે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. જાયફળ અને દૂધનું એકસાથે સેવન કરવાથી યુરીન ઇન્ફેક્શનની સમસ્યા દૂર થઈ શકે છે. તેનું સેવન કરવા માટે જાયફળને ઘસી લો. હવે તેમાં 1 ચમચી સાકર લો. હવે આ બંને સામગ્રીને દૂધમાં મિક્સ કરીને પીઓ. તેનાથી યુટીઆઇની સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

સ્કિનના દાગ : સ્કિનને સ્વસ્થ અને સુંદર બનાવવામાં પણ જાયફળ અને મિશ્રી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. સ્કિનને ડાઘ રહિત કરવા માટે તમે તમારા ચહેરા પર જાયફળનો પ્રયોગ કરી શકો છો. તે માટે જાયફળને દૂધ સાથે ઘસી લો. હવે તેમાં થોડી સાકર મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર થોડા સમય માટે લગાડો. નિયમિત રૂપથી આ મિશ્રણ તમારા ચહેરા પર લગાડવાથી દાગ-ધબ્બાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે સ્કિન પર નિખાર લાવવામાં પણ મદદ કરે છે.

અર્થરાઈટિસના દુખાવાથી રાહત : જો તમને હાડકાનો દુખાવો રહેતો હોય તો તમારા માટે જાયફળ અને મિશ્રીનું સેવન લાભકારી નીવડી શકે છે. જાયફળમાં એન્ટીઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે જે, સંધિવાના દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. સાથે જ તેના સેવનથી માંસપેશીઓમાં થતા દુખાવાથી પણ છુટકારો મળે છે. નિયમિત રૂપથી દૂધ સાથે જાયફળ અને સાકરનું મિશ્રણ લેવાથી અર્થરાઈટિસમાં થતાં દુખાવાથી છુટકારો મળી શકે છે.

અનિંદ્રાથી છુટકારો : જયારે કોઈ કારણસર તમને અનિંદ્રાની તકલીફ રહેતી હોય તો તમે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. સાકર અને જાયફળના સેવનથી અનિંદ્રાની સમસ્યા દૂર થઈ શકે છે. તે તમારા મસ્તિષ્કને શાંત કરીને નિંદર લાવવામાં અસરકારક હોય છે. તે સિવાય તે યૌન સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક સાબિત થાય છે. અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ રાત્રે નવશેકા દૂધ સાથે જાયફળ પાવડર અને સાકર મિક્સ કરીને લો. તેનાથી ખુબ સારી નિંદર આવે છે.

મોંની દુર્ગંધથી છુટકારો : જયારે મોઢામાંથી અતિશય દુર્ગંધ આવે છે ત્યારે તેને દુર કરવા માટે તમે જાયફળ અને મિશ્રીનું સેવન કરી શકો છો. સાકર અને જાયફળનું મિશ્રણ મોંની દુર્ગંધથી છૂટકારો અપાવવામાં અસરકારક હોય છે. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો શ્વાસમાં આવતી દુર્ગંધને દૂર કરી શકે છે. મોંની દુર્ગંધની સમસ્યા માટે તમે દરરોજ રાત્રે સાકર અને જાયફળના મિશ્રણ વાળું દૂધ લો. તેનાથી તમને ઘણી રાહત મળે છે.

શરદી-ઉધરસમાં રાહત : જાયફળ અને સાકરનું મિશ્રણ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં અસરકારક હોય છે. તેનું મિશ્રણ શરદી-ઉધરસ જેવી સમસ્યાઓને દૂર કરે છે. તેમાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ ઉધરસથી રાહત અપાવે છે. સાથે જ શરીરમાં બીમારીઓથી લડવાની ક્ષમતા વધારે છે.

સાકર અને જાયફળના સેવનથી શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જો કે, ધ્યાન રહે કે જો તમને પહેલાથી જ કોઈ સમસ્યા હોય તો, ડોક્ટરની સલાહ પર જ તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
આ ટીપ્સથી ગણતરીના દિવસોમાં જ ઘટાડો પેટ અને કમરની તમામ ચરબી, બરફની જેમ વજન ઓગાળી શરીરને રાખશે આજીવન ફિટ…

આ ટીપ્સથી ગણતરીના દિવસોમાં જ ઘટાડો પેટ અને કમરની તમામ ચરબી, બરફની જેમ વજન ઓગાળી શરીરને રાખશે આજીવન ફિટ...

આ કાળા દાણા શરીરનું વજન અને ચરબી ઘટાડવામાં છે જાદુગર સમાન, જીમ કે કસરત વગર જ બની જશો એકદમ પાતળા… મળશે ચોંકાવનારું પરિણામ…

આ કાળા દાણા શરીરનું વજન અને ચરબી ઘટાડવામાં છે જાદુગર સમાન, જીમ કે કસરત વગર જ બની જશો એકદમ પાતળા... મળશે ચોંકાવનારું પરિણામ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે ઘરે બનાવો પીઝા બ્રેડ સેન્ડવીચ.. 5 મિનિટમાં જ બની જશે..નાના મોટા સૌ કોઈ થઈ જશે તમારા દીવાના..

આ રીતે ઘરે બનાવો પીઝા બ્રેડ સેન્ડવીચ.. 5 મિનિટમાં જ બની જશે..નાના મોટા સૌ કોઈ થઈ જશે તમારા દીવાના..

March 6, 2021
ઓશો અનુસાર સ્ત્રીઓના આ લક્ષણો આગળ નમી જાય છે પુરુષો, પરણિત લોકો અવશ્ય વાંચો.

ઓશો અનુસાર સ્ત્રીઓના આ લક્ષણો આગળ નમી જાય છે પુરુષો, પરણિત લોકો અવશ્ય વાંચો.

December 9, 2022
જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

જાણો વિજ્ઞાન અનુસાર શું છે બવાસીરનો સાચો ઈલાજ, ઘરેલું નુસ્ખા કેટલા પ્રમાણમાં હોય છે કારગર… 99% લોકો સાચી હકીકતથી છે અજાણ…

April 3, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In