Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

મફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.

Social Gujarati by Social Gujarati
May 27, 2024
Reading Time: 1 min read
0
મફતમાં મળી જતા સરગવાના પાંદનો… આ રીતે ઉપયોગ કરશો તો જિંદગીભર દવાખાનું નહીં આવે. જાણો ઘરે પાવડર બનવાવની રીત.

કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે અને એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સરગવાનું વૃક્ષ અનેક પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એવામાં જો તમને આનુ શાક ભાવતું ન હોય તો આના પાનની ચા નું સેવન પણ કરી શકો છો. તે હૃદય, મગજ અને આંતરડાને સ્વસ્થ રાખવા અને તમને લાંબા સમય સુધી યુવાન રાખવાનું કામ કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આ મહત્વપૂર્ણ ખનીજ અને પ્રોટિન, વિટામિન, બીટાકેરોટિન, એમિનો એસિડ અને વિવિધ ફેનોલીક્સનો એક સારો સ્ત્રોત છે. આના પાન, મૂળ, બીજ, છાલ, ફળ, ફૂલ અને કાચી શીંગો તમને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. હૃદય અને સંચાર ઉત્તેજક ના રૂપમાં કાર્ય કરે છે. તેમાં એન્ટીટ્યુમર, એન્ટિપીયરેટિક, એન્ટિપાયલેપ્ટિક, એન્ટી એમ્ફલેમેટરી, એન્ટી અલ્સર, એન્ટિસ્પેસ્મોડિક, મૂત્રવર્ધક પદાર્થ, એન્ટિહાઇપરટેન્સિવ, કોલેસ્ટ્રોલ ઘટાડનાર, એન્ટીઑકિસડન્ટ હોય છે. આ સિવાય તેમાં એન્ટી ડાયાબિટીક, હેપેટોપ્રોટેક્ટીવ, જીવાણુરોધી અને એન્ટીફંગલ ઔષધીય ગુણો હાજર હોય છે.સરગવાના ઘણા ઉપનામ છે. તેને મોરિંગા પણ કહેવાય છે. તેની જડો નો સ્વાદ તીખો હોય છે તેથી તેને સરગવાનું વૃક્ષ કહેવાય છે. આના ઔષધીય ઉપયોગના કારણે કેટલાક લોકો આને ચમત્કારીક વૃક્ષ પણ કહે છે. સંશોધનકર્તાઓ આના સંભવિત સ્વાસ્થ્ય લાભો ને જોઈ રહ્યા છે. આ રસપ્રદ છોડ નો આનંદ લેવાની સૌથી સરળ રીત માંથી એક તેની ચા છે. સરગવાના પાન વિટામીન સી નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પરંતુ આ સુકાયા બાદ આમાં વિટામિનની થોડીક જ માત્ર રહી જાય છે. પરંતુ આના સિવાય આમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ, થઈમીન હાજર હોય છે. જે અનેક પ્રકારની ગંભીર બિમારીઓમાં ફાયદાકારક છે.

1) હૃદય:- એક અભ્યાસ પ્રમાણે સરગવાના પાનમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ પ્રાપ્ત થાય છે. આ શરીરમાં ઇન્ફલેમેશનના કારણે થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. સાથે સરગવાના પાનમાં હાજર બીટાકેરોટિન એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કાર્ય કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.2) ડાયાબિટીસ:- સરગવાની ચા શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.એક અભ્યાસથી જાણવા મળે છે કે સરગવાના પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે. જો તમને આની ચા કે શાક ન ભાવતું હોય તો ટેબલેટ પણ લઈ શકો છો.

3) વજન ઘટાડવા:- સરગવામાં અનેક પ્રકારના આવશ્યક વિટામિન અને ખનીજ સમૃદ્ધ પ્રમાણમાં હોય છે અને એવું પણ કહેવાય છે કે આ આંતરડામાં જામેલી ચરબીને દૂર કરવાનું કામ કરે છે. આમાં ક્લોરોજેનિક એસિડ ઉપલબ્ધ હોય છે જેમાં એન્ટી ઓબેસીટી ગુણ હાજર હોય છે. જે સ્થૂળતા કે વજનની સમસ્યાથી લડવામા તમારી મદદ કરે છે. 4) બ્લડ પ્રેશર ઘટાડવા:- સરગવાની ચા સૂકા અને પીસેલા પાંદડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ પાનમાં કવેરસેટીન નામનું પોષક તત્વ ઉપલબ્ધ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેના સિવાય આ બીપીના દર્દીઓ માટે તેની ઓક્સિડેટિવ ક્ષમતાના કારણે સોજાથી લડવામાં પણ મદદ કરે છે.

5) આવી બીમારીઓમાં પણ ઉપયોગી:- સરગવાના ઔષધિય ગુણોના કારણે આના પાન માંથી બનેલી ચા કેન્સર, કમજોર હડકા, લોહીની કમી, અલ્ઝાઇમર, લીવર સંબંધિત રોગો, કમજોર ઇમ્યુનિટી, આંતરડાનું સ્વાસ્થ્ય એન્ટી એજિંગ અને ત્વચા સંબંધીત સમસ્યાઓથી લડવામાં મદદ કરે છે.

સરગવાની ચા તૈયાર કરવાની રીત:- સરગવાની ચા બનાવવી અત્યંત સરળ છે, તેના માટે તમારે વધુ મહેનત કરવાની જરૂરત નથી કારણકે સરગવાનો પાવડર આજકાલ ઓનલાઇન અને કરિયાણાની દુકાનમાં વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તમારે બસ આને પાણીમા ઉકાળીને ગાળવાની હોય છે. અને ત્યાર બાદ તમે આ ચા નો આનંદ લઈ શકો છો. 

સૌપ્રથમતો સરગવાના તાજા પાંદડા તોડી લાવો આપણા ગામડામાં તો આ આસાનીથી અને મફતમાં મળી જતા હોય છે. તોડ્યા બાદ લગભગ 4-5 કલાકમાં પાંદડા કરમાઈ જાય છે. એક બાઉલમાં પાણી લઈ પાંદડાને પલાળી તેને વ્યવસ્થિત સાફ કરી દો.

પાંદડાને અલગ કર્યા પછી, તેને કાણા વાળા વાસણમાં ભરી દો એટલે પાણી બરાબર નીતરી જાય. પાંદડામાંથી તેની નાની નાની શખાઓને દૂર કરી દો અને સૂર્યપ્રકાશમાં સુકવી દો . ગરમ ઉનાળામાં પાંદડાને સુકાતા 1 દિવસ લાગે છે પરંતુ તમે 2 દિવસ સુધી રાખી શકો છો એમાં કઈ વાંધો નય. પાંદડા સુકાય ગયા બાદ વધારાનો કચરો સાફ કરી તેને મિક્સરમાં નાખી ઝીણો પાવડર બનાવી લો. ચુસ્તબંન્ધ એર ટાઈટ વાસણમાં લઈ તેને ભરી લો. આ પાવડર ઓછામાં ઓછા 6 મહિનાઓ સુધી સારો રહેશે. અને વધારે ઉપયોગમાં લેવો હોય તો ફ્રિજમાં પણ રાખી શકો છો .

ગરમ હૂંફાળા પાણીમાં 1 ચમચી આ પાવડરની ચા બનાવી તમે પીય શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: AnaemiaDiabetesHealthy heartlose weightmoringa leavesmoringa leaves benefitsmoringa seeds benefitsMoringa teaReduce blood pressureTea and Health
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
બમ્પર ડિસ્કાઉન્ટ અને 90% ફાઇનાન્સ પર મળી રહી છે ટાટાની લકઝુરિયસ કાર, ઓછા વ્યાજે મળશે દમદાર ગાડી…

બમ્પર ડિસ્કાઉન્ટ અને 90% ફાઇનાન્સ પર મળી રહી છે ટાટાની લકઝુરિયસ કાર, ઓછા વ્યાજે મળશે દમદાર ગાડી...

આ 4 માંથી કોઈ પણ 1 વસ્તુને પિય લ્યો, જૂની કબજિયાત દુર કરી રોજ સવારે પેટ આવશે એકદમ સાફ, પેટ અને આંતરડાની ગંદકી નીકળી જશે બહાર…

આ 4 માંથી કોઈ પણ 1 વસ્તુને પિય લ્યો, જૂની કબજિયાત દુર કરી રોજ સવારે પેટ આવશે એકદમ સાફ, પેટ અને આંતરડાની ગંદકી નીકળી જશે બહાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અજય દેવગને એટલી મોંઘી કાર ખરીદી જે ભારતમાં 3 લોકો પાસે જ છે..  જુઓ તેના ફોટો

અજય દેવગને એટલી મોંઘી કાર ખરીદી જે ભારતમાં 3 લોકો પાસે જ છે.. જુઓ તેના ફોટો

September 8, 2019
માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

February 12, 2022
અંધારી રાતે પોતાની પત્ની સુમસામ સડક પર ભૂલી 160 કિલોમીટર આગળ નીકળી ગયો પતિ, પત્નીના થયા આવા હાલ… પાછા આવીને પતિએ કરવું પડ્યું આ કામ…

અંધારી રાતે પોતાની પત્ની સુમસામ સડક પર ભૂલી 160 કિલોમીટર આગળ નીકળી ગયો પતિ, પત્નીના થયા આવા હાલ… પાછા આવીને પતિએ કરવું પડ્યું આ કામ…

January 23, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.