Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રસોડામાં રહેલી આ બે જડીબુટ્ટીનું એક સાથે સેવન કરવાની આ 7 બીમારીઓ થઈ જશે જડમૂળથી નાબુત… કેન્સર જેવી બીમારીઓમાં પણ છે અકસીર…

Social Gujarati by Social Gujarati
March 7, 2024
Reading Time: 1 min read
0
રસોડામાં રહેલી આ બે જડીબુટ્ટીનું એક સાથે સેવન કરવાની આ 7 બીમારીઓ થઈ જશે જડમૂળથી નાબુત… કેન્સર જેવી બીમારીઓમાં પણ છે અકસીર…

ભારતીય મસાલા માત્ર ભોજનનો સ્વાદ વધારે છે. પરંતુ તેના સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા છે. તેવો જ એક મસાલો છે કાળા મરી. જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, કાળા મરીમાં પિપેરીન નામનું તત્વ જોવા મળે છે. જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને રોકી શકે છે. અને આ મસાલામાં વિટામીન-સી, વિટામીન-એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટિન અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ પણ જોવા મળે છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડીકલને બેઅસર  કરીને તમને કેન્સરથી બચાવી શકે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

આ રીતે સ્વાસ્થ્ય માટે કાળા મરી અને ઘી ખાવાથી પણ ઘણા બધા ફાયદા મળે છે. જેમાં વિટામીન એન્ટીઓક્સીડેન્ટ અને હેલ્ધી ફેટ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, જેથી બનેલું ભોજન અને શાકભાજી ખાવાથી તમને વધુ પોષક તત્વો નષ્ટ કરવામાં મદદ મળી શકે છે. ઘી માં પણ વિટામિનો ખુબ જ સારો સ્રોત જોવા મળે છે. વિટામિન એમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. વિટામિન આ એન્ટીઓક્સીડેન્ટ ગુણ કેન્સર સાંધાનો દુખાવો અને મોતિયા જેવા જોખમને ઓછું કરી શકે છે. ડાયટિશિયન જણાવે છે કે, આયુર્વેદમાં ઘી અને કાળા મરીના ઘણા બધા ફાયદા જણાવવામાં આવ્યા છે.

ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવાની સાથે કરવામાં આવે છે અને આ બન્ને વસ્તુઓ શરીરને અલગ અલગ રીતે લાભ પહોંચાડે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે, આ બન્ને વસ્તુઓનું એક સાથે મિશ્રણ કરીને લેવાથી શરદી ખાંસી સાંધાનો દુખાવો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે મદદ મળી શકે છે. એટલું જ નહિ અને કાળા મરી અને સ્વસ્થ રાખવા માટે અને આંખોની રોશની વધારવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ તેના બીજા ક્યાં ક્યાં ફાયદા છે.

સૂકી ખાંસીમાં આરામ : શિયાળાની ઋતુ છે અને કોરોનાની મહામારી પણ ચાલી રહી છે. આ બંને પરિસ્થિતિમાં ખાંસી એક સામાન્ય સમસ્યા છે. ખાંસીના ઉપાય માટે આમ તો ઘણી બધી દવાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ તમે હતી અને કાળા મરીનો સહારો લઈ શકો છો સૂકી ખાંસીમાં થી આરામ મેળવવા માટે એક ચમચી દેશી ઘી માં અડધી ચમચી કાળા મરી ઉમેરીને તેનું સેવન કરો કાળા મરીની ગરમી કન્જેકશનને ઓછું કરી શકે છે.

રોગ પ્રતિકારક શક્તિ : કાળા મરી અને તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શિયાળાની ઋતુ ચાલી રહી છે. સાથે-સાથે કોરોનાની મહામારી પણ છે. આ સમયમાં વાયરસ સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જ જરૂરી છે. તેથી તમારે નિયમિત રૂપથી આ મિશ્રણનું સેવન કરવું જોઈએ.

આંખોની રોશની વધારવા : નિયમિત રૂપે ઘી નો પ્રયોગ કરવાથી આંખોની રોશની વધારી શકાય છે. તેની માટે જિંદગીના અમુક ટીપા માં કાળા મરીનો પાવડર ઉમેરીને દરરોજ તેનું સેવન કરો પગના તળીયામાં ઘી લગાવવાથી કમજોર આંખોમાં સુધારો આવી શકે છે. વિટામિન એનો ખુબ જ સારો સ્ત્રોત છે. જે કોઈ પણ વ્યક્તિના સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે છે.

અર્ટીકૅરીયાની સારવારમાં : અર્ટીકૅરીયાને શીતપિત્ત અથવા પિત્તિ પણ કહેવામાં આવે છે. તે ચામડીનો એક રોગ છે. જેમાં ચકામા પડી જાય છે અને તેને કારણે જ સ્કીન ઉપર લાલ રંગના દાણા આવે છે. જેમાં વારંવાર ખંજવાળ આવતી રહે છે. તેનાથી રાહત મેળવવા માટે અડધી ચમચી કાળા મરીનો પાવડર અને એક ચમચી દેશી ઘી મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટ ઉપર તેનું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ મળી શકે છે અને વધુ સારું પરિણામ મેળવવા માટે ત્રણ મહિના સુધી તેનું સેવન કરો.

સાંધાનો દુખાવો કરશે છૂમંતર : શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા ખુબ જ વધી જાય છે અને તેમાં આરામ મેળવવા માટે ઘી અને કાળા મરીનું સેવન કરવું જોઈએ તેની માટે કાળા મરીને શેકીને ઘીની સાથે ખાવું જોઈએ, આ મિશ્રણ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

પાચનતંત્ર : કાળા મરી અને ઘી બંને વસ્તુઓ ઔષધીય ગુણોનો ભંડાર હોય જે હેલ્ધી ફેટી એસિડ હોય છે. જ્યારે કાળા મરીમાં ડેટોક્ષિફાયના ગુણ જોવા મળે છે. આ જ કારણ છે કે, આ બંને વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી શરીરમાં જમા થયેલ ગંદકીને બહાર કાઢી શકાય છે અને પાચનતંત્રને મજબૂત કરી શકાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા : ઘી અને કાળા મરીના મિશ્રણથી હૃદય સ્વસ્થ અને મજબૂત બનાવી શકાય છે. આ બંને વસ્તુઓનું એક સાથે સેવન કરવાથી શરીરમાં એન્જીયોજેનેસિસનો વધારો મળે છે. અને તે એક એવી પ્રોસેસ છે જેમાં શરીરની રક્ત વાહિનીઓને ફેલાવવાની મંજૂરી મળે છે. તે લોહી પરિભ્રમણમાં સુધારો કરીને હૃદયને સ્વસ્થ રાખે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: black pepperghee aur kali mirchghee aur kali mirch benefitshealth care tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સફરજનની આ ખાસ વાનગી શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ કારગર. હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે રામબાણ ઈલાજ… જાણો રેસિપી અને ફાયદા..

સફરજનની આ ખાસ વાનગી શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ કારગર. હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે રામબાણ ઈલાજ... જાણો રેસિપી અને ફાયદા..

શું તમે ગાજરની છાલ બેકાર સમજીને ફેંકી દો છો ? તો જાણો તેમાંથી બનતી આ સ્વાદિષ્ટ વાનગીઓ વિશે… શરીર માટે પણ છે અનેકગણી ફાયદાકારક…

શું તમે ગાજરની છાલ બેકાર સમજીને ફેંકી દો છો ? તો જાણો તેમાંથી બનતી આ સ્વાદિષ્ટ વાનગીઓ વિશે... શરીર માટે પણ છે અનેકગણી ફાયદાકારક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રીતે તમારા ચશ્માના નંબર ઉતારો લેસર ટ્રીટમેન્ટ વગર જ | સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાય

આ રીતે તમારા ચશ્માના નંબર ઉતારો લેસર ટ્રીટમેન્ટ વગર જ | સરળ અને સચોટ આયુર્વેદિક ઉપાય

November 29, 2022
ગુજરાતી થાળીમાં રોજ ખવાતી આ સફેદ વસ્તુ આયુર્વેદ અનુસાર છે ઔષધી સમાન, જાણો ખાવાની સાચી રીત અને ઈતિહાસ…. 99% રોજ ખાવા છતાં નથી જાણતા….

ગુજરાતી થાળીમાં રોજ ખવાતી આ સફેદ વસ્તુ આયુર્વેદ અનુસાર છે ઔષધી સમાન, જાણો ખાવાની સાચી રીત અને ઈતિહાસ…. 99% રોજ ખાવા છતાં નથી જાણતા….

June 28, 2022
શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

December 3, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.