Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાતના ભોજનમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે વજન, પાચન, ડાયાબિટીસ અને આંતરડાના રોગો… ખાતા પહેલા જાણી લેજો નહિ તો પછ્તાશો…

Social Gujarati by Social Gujarati
August 2, 2022
Reading Time: 1 min read
0
રાતના ભોજનમાં ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, થઈ શકે છે વજન, પાચન, ડાયાબિટીસ અને આંતરડાના રોગો… ખાતા પહેલા જાણી લેજો નહિ તો પછ્તાશો…

મિત્રો ભોજન હંમેશા અમુક રીત, નિયમ અને સમય પ્રમાણે કરવું જોઈએ. દિવસ કરતાં રાત્રિનું ભોજન સૌથી સાવચેતી પૂર્વક કરવું જોઇએ કારણ કે રાત્રે કોઈપણ પ્રકારના કામ કે વર્કઆઉટ હોતું નથી તેથી જો રાત્રે હેવી ભોજન લેવામાં આવે તો પચવામાં મુશ્કેલી થાય છે. રાત્રિનું ભોજન દિવસનું સૌથી છેલ્લું ભોજન હોય છે તેથી આ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. રાત્રે જ્યારે તમે સૂઈ રહ્યા હોવ તો શરીર આરામ કરવાની સાથે મરમ્મતનું પણ કામ કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

હેવી ભોજન આ કામમાં અડચણ ઊભી કરે છે. એવામાં આયુર્વેદ ડોક્ટર સલાહ આપે છે કે એવા વિકલ્પોની પસંદગી કરવી જોઈએ જે પચવામાં હળવા હોય. એવામાં શરીરમાં વાત, કફ અને પિત્તની માત્રા સંતુલિત રહે છે. આયુર્વેદ પ્રમાણે કેટલાક એવા ખાદ્ય પદાર્થો છે જેને રાત્રે ખાવાથી બચવું જોઈએ. આ એક સિદ્ધ તથ્ય છે કે ભારે ભોજન વજન વધારવામાં યોગદાન આપે છે. એટલે જ તો એવું કહેવાય છે કે, “નાસ્તો રાજકુમારની જેમ, બપોરનું ભોજન રાજાની જેમ અને રાત્રિનું ભોજન ભિખારીની જેમ કરવું જોઈએ”. આના પરથી જ દિવસભરનો આહાર કેવો હોવો જોઇએ તે સમજી શકાય છે.આનાથી વિપરીત જો તમે રાત્રિમાં પેટ ભરીને મનપસંદ વસ્તુઓ ખાવાના શોખીન હોવ તો તમે અનેક બીમારીઓને આમંત્રણ આપો છો. કારણકે રાતમાં શરીર મુવમેન્ટ નથી કરતું જેના કારણે પાચનતંત્ર હેવી ભોજનને પચાવી શકતું નથી. જેના પરિણામ સ્વરૂપ તમારે બીજા દિવસે સવારમાં પેટ ખરાબ, આળસ જેવી અસરો જોવા મળે છે. તો તમારે કેવા પ્રકારનું ડિનર કરવું જોઈએ તે આયુર્વેદિક ડોક્ટર સલાહ આપે છે કે તમે ડોક્ટરોને એવું કહેતા જરૂર સાંભળ્યું હશે કે ડિનર ફેમિલી ટાઈમ અને પાર્ટીઝનો હોય છે. પરંતુ તેઓ એવું પણ કહે છે કે રાત્રિ ના ભોજન ની પસંદગી અત્યંત સાવધાનીથી કરવી જોઈએ. કારણ કે ખોટા ભોજનમાં આ ખોટો આહાર તમારી તબિયત ને બગાડવાનું કામ કરે છે એવામાં રાત્રે શું ખાવું જોઈએ તે વિશે ડોક્ટરે વિસ્તૃત રૂપે એક પોસ્ટ શેર કરી છે તે આપણે જાણીશું.

આયુર્વેદિક ડોકટરના કહેવા પ્રમાણે રાત્રીના ભોજનમાં આ વસ્તુઓના સેવનથી બચવું:-

1) ઘઉંનું સેવન:- એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રિના ખાવામાં ઘઉંથી બનેલા આહારથી બચવું જોઈએ. કારણ કે ઘઉં ભારે પ્રકૃતિના હોય છે. જેના કારણે તે પચવામાં વધુ સમય લાગે છે, જે શરીરમાં વિષાક્તતાનું કારણ બને છે.2) દહી:- પાચન માટે સુપરફૂડ નો દરજ્જો પ્રાપ્ત થવાને કારણે મોટાભાગના લોકો ખાવાની સાથે એક વાટકી દહીં પણ શામેલ કરે છે. એવામાં તેઓ રાત કે દિવસના સમયની ચિંતા પણ નથી કરતા. આયુર્વેદ ડૉક્ટર જણાવે છે કે રાત્રીના ભોજનમાં આનું સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી. આ શરીરમાં કફ અને પિત્ત ના પ્રમાણ ને વધારે છે, જેનાથી બીમારીઓ થવાનું જોખમ વધે છે.

2) મેદાથી બનેલા ખાદ્ય પદાર્થ:- આયુર્વેદિક ડોક્ટર જણાવે છે કે ઘઉંની જેમ મેંદો પણ ભારે પ્રકૃતિનો હોય છે. જેના કારણે તેને પચાવવામાં વધારે સમય લાગે છે એવામાં ભારે ખાવાનું શરીરમાં વિષેયલું બનાવવાનું કામ કરે છે.3) રાત્રે ગળી વસ્તુઓ કે ચોકલેટ ખાવાથી બચવું:- જો તમને મીઠાઈઓ સાથે ખાવાનું ખાવાની આદત હોય તો આજથી જ આ આદત છોડી દો. આયુર્વેદ નિષ્ણાત જણાવે છે કે મુખ્ય રૂપથી ગળ્યા સ્વાદ વાળા ખાદ્ય પદાર્થો ની પ્રકૃતિ ભારે હોય છે. જે પચાવવામાં મુશ્કેલ હોય છે અને મયુકસ પણ વધારે છે.

4) કાચું સલાડ ખાવાથી બચવું:- નિઃશંકપણે સલાડ સ્વાસ્થ્ય માટે સારું હોય છે. પરંતુ કાચા સલાડ વિશેષરૂપે ઠંડા અને સૂકા હોય છે. જે શરીરમાં વાતની માત્રા ને અનેક ગણી વધારે છે. જો તમે સલાડમાં પૌષ્ટિક ગુણોને સંપૂર્ણ રીતે ગ્રહણ કરવા ઇચ્છતા હોવ તો પકાવીને ખાવું જ સ્વાસ્થ્યમંદ વિકલ્પ છે.5) રાત્રિમાં ખોટો આહાર બને છે આ બીમારીઓનું કારણ:- રાત્રિના ખાવા માટે આ ખાદ્ય પદાર્થોથી પરેજી પાળવાનું કારણ જણાવતા ડોક્ટર કહે છે કે તમારી પાચન અગ્નિ રાત્રે સૌથી ઓછી હોય છે. જેના કારણે આ ભારે ભોજન જલ્દી પચી નથી શકતું. એવામાં અપાચ્ય ભોજન તમારા શરીરમાં વિષાકત પદાર્થોના સંચયનું કારણ બને છે. આને અમા કહેવામાં આવે છે, જે લાંબા ગાળે સ્થૂળતા, ડાયાબિટીસ, ચામડીના રોગો, આંતરડાના રોગો, હોર્મોનલ અસંતુલન વગેરેનું કારણ બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Avoid eating sweets or chocolate at nightAvoid eating these foods at nightAyurveda doctor adviceDiet for the dayDigestionDigestive systemDo not consume curd at nightKapha and PittaMendoVatawhat to eat at nightWheat consumption
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ સ્ટીલ કંપનીના શેરમાં આવ્યો મોટો ધરખમ ઉછાળો, આગળ પણ રહેશે પુરજોશ તેજીમાં અને નફામાં… ખરીદવા માટે જાણો કેટલો છે ટાર્ગેટ અને નફો થવાના ચાન્સ….

આ સ્ટીલ કંપનીના શેરમાં આવ્યો મોટો ધરખમ ઉછાળો, આગળ પણ રહેશે પુરજોશ તેજીમાં અને નફામાં... ખરીદવા માટે જાણો કેટલો છે ટાર્ગેટ અને નફો થવાના ચાન્સ....

ઓછી મહેનતે ફટાફટ અને વધારે રોટલી બનાવવા ઘરે લઈ આવો આ 1 સસ્તી વસ્તુ, વણ્યા વગર જ રોટલી થશે એકદમ ગોળ નરમ અને ફૂલેલી…

ઓછી મહેનતે ફટાફટ અને વધારે રોટલી બનાવવા ઘરે લઈ આવો આ 1 સસ્તી વસ્તુ, વણ્યા વગર જ રોટલી થશે એકદમ ગોળ નરમ અને ફૂલેલી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દર મહિને આ જગ્યા પર કરો પૈસાનું નાનું એવું રોકાણ, આટલા વર્ષે મળશે 1.30 કરોડ રૂપિયા રોકડા… જાણો રોકાણ કરવાની સાચી માહિતી અને નફાના ફાયદા…

દર મહિને આ જગ્યા પર કરો પૈસાનું નાનું એવું રોકાણ, આટલા વર્ષે મળશે 1.30 કરોડ રૂપિયા રોકડા… જાણો રોકાણ કરવાની સાચી માહિતી અને નફાના ફાયદા…

January 13, 2022
કરોડપતિ બનવા જઈ રહી છે ત્રણ રાશિ | ખુદ માતા લક્ષ્મી આપી રહ્યા છે આ  સંકેત

કરોડપતિ બનવા જઈ રહી છે ત્રણ રાશિ | ખુદ માતા લક્ષ્મી આપી રહ્યા છે આ સંકેત

December 28, 2018
તમારા નામનો અને તમારા સાથીના નામનો પહેલો અક્ષર બતાવે છે તમારા જીવનના રહસ્ય વિશે.. અત્યારે જ જાણો.

તમારા નામનો અને તમારા સાથીના નામનો પહેલો અક્ષર બતાવે છે તમારા જીવનના રહસ્ય વિશે.. અત્યારે જ જાણો.

September 27, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.