Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રીના ભોજનમાં ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય પેટ, પાચન અને કબજિયાતની સમસ્યા… આંતરડાને સાફ રાખી બ્લડ શુગર રાખશે કંટ્રોલ…

Social Gujarati by Social Gujarati
June 9, 2022
Reading Time: 1 min read
0
રાત્રીના ભોજનમાં ખાવા લાગો આ દેશી વસ્તુઓ, આજીવન નહિ થાય પેટ, પાચન અને કબજિયાતની સમસ્યા… આંતરડાને સાફ રાખી બ્લડ શુગર રાખશે કંટ્રોલ…
0
SHARES
531
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણું રાત્રિનું ભોજન એ ખુબ જ અગત્યનું હોય છે. પણ રાત્રે સુવાનો સમય હોવાથી તમારે એવું ભોજન લેવું જોઈએ જેનાથી તમને કોઈ પરેશાની ન થાય. આ માટે તમારે રાત્રિ ભોજન કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. ચાલો આજે આપણે આ લેખમાં આ વિશે વિસ્તારથી વાત કરીએ. 

RELATED POSTS

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

રાતના સમયે તમારા પેટની સફાઈ થતી હોય છે. આ એ સમય હોય છે જયારે પેટની સમસ્યા ઠીક થતી હોય છે. આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય ની સંભાળ માટે પેટનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી હોય છે. સાથે જ શરીરમાં હાર્મોન્સ ના સંતુલન માટે પણ પેટનું સ્વસ્થ રહેવું જરૂરી છે.જો તમારું પેટ સ્વસ્થ છે તો બધા રોગ દુર થઇ જાય છે. પણ આપણા માંથી મોટાભાગના લોકો એ નથી જાણતા હોતા કે આપણા પેટને સ્વસ્થ રાખવામાં આપણે રાતના ભોજન માં શું ખાઈએ છીએ તેની મહત્વની ભૂમિકા હોય છે.

રાત્રે ભોજન સમયે ફૂડસ નું ચયન ખુબ જ સમજદારી કરવાની જરૂર હોય છે. જો તમે રાત્રે પેટ માટે સ્વસ્થ ફૂડનું સેવન નથી કરતા તો આ તમારા પેટ મારે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. સવારે પેટ સંબંધી સમસ્યા થઇ શકે છે. એટલે સુધી કે કોઈ વ્યક્તિ પહેલેથી જ પેટની સમસ્યાથી પરેશાન છે તો ખોટા ફૂડના સેવનથી તેની સમસ્યા વધી શકે છે. 

હવે સવાલ એ છે કે પેટને સ્વસ્થ રાખવા અને પેટની સમસ્યા દુર કરવા અને પાચન સારું કરવા માટે શું ખાવું જોઈએ. ડાયટીશન જણાવે છે કે ઘણા ફૂડનું મિશ્રણ તમારા આંતરડા અને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. આ તમારા પાચન તંત્રને મજબુત બનાવવાનું કામ કરે છે. સાથે પેટની સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે.

પેટને સ્વસ્થ રાખવા માટે ડીનરમાં લો આ 10 વસ્તુઓ, ડાઈજેશન સારું થશે:- ફર્મેટેડ લીલી મગની દાળ, ઢોસા, અને ફુદીનાની ચટણી, રાગીના લોટની રોટલી નીસ સાથે સ્પ્રાઉટસ અને વેજીટેબલ, બેસનના લોટના ઢોકળા, અને ફુદીનાની ચટણી, ચિયા બીજની પુડિંગ, વેજીટેબલ સૂપ ની સાથે એક મોટી ચમચી ચણા અને સ્પ્રાઉટસ, ફર્મેટેડ ઓટ્સ, બેસનના ઢોકળા, અને ગ્રેટેડ બીટ, કાચા પપૈયાની સટફિંગ ની સાથે રાગી ના લોટ ના પરોઠા, સાથે ઘરે બનેલ અથાણું, ઓટ્સની ઈડલી, લીમડો અને સરસવ ના તડકાની સાથે, દહીં સમક રાઈસ ની સાથે દાડમ, સમક રાઈસ અને મગ દાળની ખીચડી સાથે અન્ય શાકભાજી.

પેટને કઈ રીતે સ્વસ્થ રાખે અને ડાઈજેશન ને સારું બનાવવામાં માટે કેવી રીતે ફાયદાકારક છે આ ફૂડસ:- આ બધા ફૂડસ પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. આ તમારા આંતરડા માટે સારું પ્રોબાયોટીક ના રૂપમાં કામ કરે છે. જે આંતરડા ના સારા બેક્ટેરિયા ને વધારે છે. સાથે જ આમાં એન્ટી બાયોટીક ગુણ પણ રહેલા હોય છે.

જે આંતરડા અને પેટ ના સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. સાથે જ તેમાં ડાઈટ્રી ફાઈબર પણ રહેલ છે. જે પાચનને સારું બનાવવામાં મદદરૂપ થાય છે. અને સોજા સામે લડવામાં મદદ કરે છે. આ બ્લોટિંગ, પેટમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

શરીરમાં બ્લડ શુગર લેવલને રેગુલેટ રાખે છે અને આંતરડા સ્વાસ્થ્યને સુધારે છે. જયારે ઓટ્સ ઘુલનશીલ ફાઈબરનો સારો સ્ત્રોત છે. આ તમારા પેટ માટે ખુબ જ ફાયદાકારક છે અને તૃપ્તિ ને વધારે છે. તે આંતરડા ના બેક્ટેરિયા ને પોષણ પ્રદાન કરવાની સાથે તેને સારું કરવામાં પણ મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..
Uncategorized

આ ફળના બીજ શરીર માટે છે અમૃત સમાન, નબળું પાચન અને કિડનીની કામગીરીમાં કરશે સુધારો… પેટ, પાચનના રોગો પણ થશે દુર..

June 15, 2023
વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
Next Post
બંધ પેકેટમાં મળતા આ ખાદ્ય પદાર્થ શરીરને બનાવી દે છે ખોખલું, થઈ શકે છે કેન્સર જેની અનેક જીવલેણ બીમારીનો ખતરો… 4 નંબરની વસ્તુ લગભગ લોકો રોજ ખાય છે…

બંધ પેકેટમાં મળતા આ ખાદ્ય પદાર્થ શરીરને બનાવી દે છે ખોખલું, થઈ શકે છે કેન્સર જેની અનેક જીવલેણ બીમારીનો ખતરો... 4 નંબરની વસ્તુ લગભગ લોકો રોજ ખાય છે...

ગળામાં દુખાવો, ખરાશ, સોજો, શરદીનો મફત અને બેજોડ ઉપાય, અજમાવો એકવાર જડમૂળથી મળશે તરત જ રાહત..

ગળામાં દુખાવો, ખરાશ, સોજો, શરદીનો મફત અને બેજોડ ઉપાય, અજમાવો એકવાર જડમૂળથી મળશે તરત જ રાહત..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

December 6, 2021
શિયાળામાં ખાવા જોઈએ વટાણા, આટલા ગંભીર રોગો સામે મળશે તમને રક્ષણ.

શિયાળામાં ખાવા જોઈએ વટાણા, આટલા ગંભીર રોગો સામે મળશે તમને રક્ષણ.

January 2, 2023
જીમ જવાના ટેન્શનથી મેળવો કાયમી છુટકારો,  અજમાવો આ ઉપાય… જાતે જ ઓછું થવા લાગશે તમારું વજન…

જીમ જવાના ટેન્શનથી મેળવો કાયમી છુટકારો, અજમાવો આ ઉપાય… જાતે જ ઓછું થવા લાગશે તમારું વજન…

November 17, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In