Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સોનાના વાસણનું અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

Social Gujarati by Social Gujarati
June 7, 2023
Reading Time: 1 min read
0
સોનાના વાસણનું  અમૃત છે, પણ જો ઘરે સોનાનું વાસણ ન હોયતો મુંજાશો નહિ… અમે લેખમાં આપ્યો છે તેનો ઉકેલ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

👑 સોનાનું પાણી છે પૃથ્વી પરનું અમૃત…  જાણો કંઈ રીતે .. 👑

👑 મિત્રો તમે જોયું હશે કે સામાન્ય રીતે લોકો ગળામાં સોનાનો ચેન તથા નેકલેસ પહેરતા હોય છે. જો તમે ક્યારેય સ્ત્રીઓના આભુષણોને નોટીસ કર્યા હોય તો તમે જોયું હશે કે ગળાથી લઈને માથા સુધીના લગભગ આભુષણો સોનાના હોય છે. મિત્રો પહેલાના સમયમાં સોનું પહેરવાની ફેશન કે ટ્રેન્ડ ન હતો. પરંતુ તે લોકો સોનાનું મહત્વ અને ગુણને જાણતા હશે તેથી તે લોકોના આભુષણો સોનાના હતા.

👑 અત્યારે પણ સોનું પહેરવામાં આવે જ છે. પરંતુ બજારમાં બીજી ધાતુના આભુષણો આવવાથી સોનું લોકો નિયમિત રીતે પહેરતા નથી. પ્રાચીન કાળથી જ લોકો સોનું પહેરતા આવ્યા છે. મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સોનું પહેરવું તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. તો સૌપ્રથમ આપણે સોનાનું મહત્વ જાણી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે તમે તમારા આભૂષણોનો ઉપયોગ કરીને કંઈ રીતે સ્વાસ્થ્ય જાળવી શકો. તો ચાલો જાણીએ સોના દ્વારા આપણા સ્વાસ્થ્ય પર થતા લાભો.

👑 મિત્રો આયુર્વેદ એવું કહે છે જ્યારથી ગરમીની ઋતુ ચાલુ થઇ જાય ત્યારથી લઈને પહેલો વરસાદ ન પડે ત્યાં સુધી આપણે માટીના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. જ્યારથી પહેલો વરસાદ ચાલુ થાય ત્યારથી લઈને શિયાળો ચાલુ ન થાય ત્યાં સુધી તાંબાના વાસણમાં પાણી રાખી તેને પીવું જોઈએ. અને શિયાળો ચાલુ થાય ત્યારથી લઈને ગરમીની ઋતુ એટકે લે ઉનાળાની ઋતુ સુધી સોનાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. એવું તેટલા માટે કારણ કે સોનું ગરમ ધાતુ છે માટે તે તમારા શરીર માટે  ઠંડીની ઋતુમાં એટલે કે શિયાળાની ઋતુમાં લાભદાયી રહે છે માટે ઠંડીની સિઝનમાં સોનાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ.

👑 હવે તમને એમ થાય કે  માટીના ,તાંબાના ,પીતળના આ દરેક વાસણો તો મળી રહે પરંતુ સોનાના વાસણો ક્યાંથી લાવવા તો કંઈ વધારે ચિંતા કરવાની જરૂર નથી. જો મિત્રો તમારી પાસે સોનાના વાસણો ન હોય તો ખરીદવાની જરૂર નથી પરંતુ તમારે તેના ઓપ્શનમાં તમે જે વાસણમાં પીવાનું પાણી રાખો છો, કંઈ પણ ઘડો હોય કે ગોળો હોય તેમાં તમારે એક સોનાનું આભુષણ નાખી દેવાનું છે. તેનાથી પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થશે. તો ચાલો જાણીએ તે સ્વાસ્થ્ય લાભો વિશે.

👑 સોનાના આભુષણોને પહેરવા તથા ઉપયોગ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભો.. મિત્રો આગળ જણાવ્યું તે પ્રમાણે જો તમારે પીવાના પાણીમાં સોનાની વીંટી અથવા ચેન નાખીને ત્યાર બાદ તે પાણી પીવાનું છે. પીવાના પાણીની વાત આવી એટલે એક વસ્તુ કહેવાની કે ઘણા લોકોને નથી ખબર હોતી કે આખરે પાણી કંઈ રીતે પીવાનું. મિત્રો પીવાના પાણીનો ક્યારેય પણ સીધો ઉપયોગ ન કરવો જોઈએ. સૌપ્રથમ પાણીને ઉકાળી લેવાનું ત્યાર બાદ તેને રૂમ ટેમ્પરેચર  પર ઠંડુ થવા દેવાનું ત્યાર બાદ જ તેને પીવાના પાણીના માટલામાં કે ઘડામાં ભરી દેવું હવે તમારે તેને વારંવાર ગરમ કરવાની જરૂર નથી પરંતુ જ્યારે ઘડામાં નાખો તે પહેલા ગરમ કરવું. અને ઘડામાં નાખ્યા બાદ તેમાં સોનાનું કોઈ પણ આભુષણ નાખી દેવું. હવે જાણીએ આવું કરવાથી થતા લાભો.

👑 સોનું એક ગરમ ધાતુ છે જે શરીરને ગરમાહટ પ્રદાન કરે છે. આ રીતે ઘડામાં સોનાનો ઉપયોગ કરીને પીવાતા પાણીના ફાયદા નીચે મૂજબ છે.

👑 મિત્રો આ પાણી વધારે પડતા મેન્ટલ બીમારીઓમાં ફાયદાકારક છે. જેમ કે કોઈ વ્યક્તિને વારંવાર ચક્કર આવી જતા હોય હાથ પગ વળી જતા હોય, ચક્કર આવે ત્યારે તો તે લોકો માટે ખુબ જ સારું પરિણામ આપે છે આ પાણી.

👑 કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો તે આ પાણી પીવે તો તેના મગજને થોડી રાહત મળે છે .

👑 કોઈ વ્યક્તિ મોટો હોવા છતાં પણ બાળક જેવી બુદ્ધિ ધરાવતો હોય તો તેને જો પાણી આપવામાં આવે નિયમિત રીતે તો તેની સ્થિતિમાં સૂધાર આવે છે. તેવા લોકો માટે તે માઈન્ડ ડેવલોપ જેવું કામ કરશે.

👑 ત્યાર બાદ કોઈને ઊંઘ ન આવતી હોય તો તેવા લોકોએ આ પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ તેનાથી ઊંઘ સારી આવે છે.

👑 જે લોકો ખુબ જ નકારાત્મક વિચાર ધરાવે છે જે સતત મરવાનું કે અન્ય કોઈ નકારાત્મક વિચારો વિશે વિચાર્યા કરે છે તેવા લોકો માટે આ પાણી બેસ્ટ મેડીસીન છે.

👑 આ ઉપરાંત કફને લગતી દરેક બીમારીની અકસીર દવા છે આ પાણી. શરદી ઉધરસ કે કોઈ પણ બીમારી હોય કફને સંબંધિત તો તે દૂર થાય છે.

👑 મિત્રો તમને આગળ જણાવ્યું તે પ્રમાણે કે તમે જોશો કે છાતીથી લઈને માથા સુધીના આભુષણો સોનાના પહેરવામાં આવે છે અને બાકીના ઘરેણા ચાંદીના ઉપયોગમાં લેવામાં આવે છે તેવું સામાન્ય હોય છે. રીસર્ચ એવું કહે છે કે કફની સમસ્યા છાતીથી લઈને માથા સુધીની હોય છે તેથી જ તે તેટલા ભાગના આભુષણો સોનાના હોય છે કારણ કે સોનું કફને કંટ્રોલ કરે છે તેથી.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BEST SAIDGOLDEN CUPhealthhealth benifitsWater
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ખાવ આ ૪ દેશીફૂડ.. ક્યારેય નહિ લેવી પડે કેલ્શિયમની ટીકડીઓ… જાણો આ 4 મહત્વના દેશી ફૂડ વિશે.

ખાવ આ ૪ દેશીફૂડ.. ક્યારેય નહિ લેવી પડે કેલ્શિયમની ટીકડીઓ... જાણો આ 4 મહત્વના દેશી ફૂડ વિશે.

મફતમાં બનતા આ માત્ર ૨ ટીપા આંખોમાં નાખો.. પછી જુઓ ૭૦ વર્ષ સુધી આંખોની કોઈ પ્રોબ્લેમ નહિ થાય.

મફતમાં બનતા આ માત્ર ૨ ટીપા આંખોમાં નાખો.. પછી જુઓ ૭૦ વર્ષ સુધી આંખોની કોઈ પ્રોબ્લેમ નહિ થાય.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભારતના સૌથી ખતરનાક જાસુસ…. પાકિસ્તાનમાં જઈને આર્મી જોઈન કરીને બની ગયો હતો મેજર… જાણો છેલ્લે તેની હાલત કેવી થઇ.

ભારતના સૌથી ખતરનાક જાસુસ…. પાકિસ્તાનમાં જઈને આર્મી જોઈન કરીને બની ગયો હતો મેજર… જાણો છેલ્લે તેની હાલત કેવી થઇ.

March 8, 2019
તોતળાપણું, જીભ જલાવાની સમસ્યા છે ? તો કરો આ મફત ઉપાય, મળી જશે છુટકારો…

તોતળાપણું, જીભ જલાવાની સમસ્યા છે ? તો કરો આ મફત ઉપાય, મળી જશે છુટકારો…

January 20, 2022
પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

June 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.