Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આ ચમત્કારિક ઔષધી પાચનતંત્ર, ગઠીયા, સાંધાના દુખાવા અને યુરિક એસિડથી આપશે કાયમી છુટકારો, તણાવ અને ગેસની સમસ્યામાં છે 100% અકસીર..

Social Gujarati by Social Gujarati
August 16, 2022
Reading Time: 1 min read
0
આ ચમત્કારિક ઔષધી પાચનતંત્ર, ગઠીયા, સાંધાના દુખાવા અને યુરિક એસિડથી આપશે કાયમી છુટકારો, તણાવ અને ગેસની સમસ્યામાં છે 100% અકસીર..

મિત્રો આપણે અનેક વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદિક ઔષધી તરીકે કરીએ છીએ. આવા જ ગરમ મસાલામાં મરી આવે છે. જેનો આપણે અનેક રીતે ઉપયોગ કરીએ છીએ. મરી એક ગરમ મસાલો હોવાથી તેનો મોટેભાગે ઉપયોગ રસોઈમાં થતો હોય છે. પણ તમે કાળા મરીનું તેલ બનાવીને તેનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલ અનેક ઔષધી ગુણો તમને અનેક રીતે ફાયદો પહોચાડે છે. 

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

કાળા મરી વર્ષોથી આયુર્વેદમાં ઘણા રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતીય રસોઈમાં પણ ઘણા વ્યંજનોમાં કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો હોય છે, પરંતુ કાળા-કાળા આ નાના-નાના દાણામાં ઘણા ફાયદાકારક ગુણ રહેલા હોય છે, જે સંપૂર્ણ સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.

કાળા મરીનું એસેન્શિયલ ઓઇલ પણ તૈયાર કરવામાં આવે છે, જેના સ્વાસ્થ્ય લાભ ઘણા હોય છે. આ ઓઇલમાં એંટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે સ્કીનને પણ હેલ્થી રાખવામાં કામ આવે છે. ત્વચા સંબંધી સમસ્યાઓ જેવીકે, ખીલ, કરચલીઓ, ડાઘ-ધબ્બા, એંટીએજિંગ વગેરેથી બચાવી શકે છે. આવો જાણીએ, કાળા મરીના તેલથી થતાં સ્વાસ્થ્ય લાભ ક્યાં છે. કાળા મરીના તેલના સ્વાસ્થ્ય લાભ:-

1) જાણવા મળતી એક ખબર મુજબ, કાળા મરીથી તૈયાર એસેન્શિયલ ઓઇલ ચિંતા અને તણાવ મટાડે છે. આ તેલ નસોને શાંત કરીને તમારી માંસપેશીઓને આરામ પહોંચાડે છે. તેનાથી તમને શાંતિનો અનુભવ થાય છે. તમારી ભાવનાઓમાં સંતુલન જાળવી રાખે છે, સાથે જ મૂડમાં જબરદસ્ત સુધારો કરી શકે છે. જો તમે ધૂમ્રપાન છોડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તો આ તેલ સ્મોકીંગની પ્રબળ ઇચ્છા પણ ઘટાડવામાં મદદ કરે છે. આમ મરીનું તેલ તમારા મુડ ને એક તાજગી આપે છે.

2) કાળા મરીના એસેન્શિયલ ઓઇલમાં એક અલગ પ્રકારની સુગંધ હોય છે, જે ભૂખ વધારવામાં મદદ કરે છે. કાળા મરીના તેલના સેવનથી મસ્તિષ્કના એ ભાગને પણ સક્રિય કરી શકાય છે, જેને ઇન્સુલા ઓર્બિટોફ્રંટલ કોર્ટેક્સ કહેવામા આવે છે. તે તમારી ગળવાની ગતિમાં સહાયતા કરી શકે છે. આમ જો તમે ભૂખ ન લાગતી હોય તો તમે કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો.3) કાળા મરીમાંથી તૈયાર કરવામાં આવેલ તેલ પેટ અને પાચનશક્તિ માટે સારું હોય છે. તે પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને સારું કરી શકે છે. આ તેલ ભોજનને સરખી રીતે પચાવવામાં મદદ કરે છે, જેનાથી ડાયેરિયા અને કબજિયાતની સમસ્યા થતી નથી. તમને પેટને લગતી કોઈ તકલીફ હોય તો તમે કાળા મરીના તેલનો ઉપયોગ કરી શકો છો.

4) જો તમને સાઇનસની સમસ્યા હોય તો, કાળા મરીના બનેલ એસેન્શિયલ ઓઇલ તમને આરામ પહોંચાડી શકે છે. આ તેલ બંધ નાક ખોલવાનો સરસ ઉપાય છે. તે શ્વસન તંત્રમાં રહેલ કફ અને બલગમને પણ મટાડવામાં અસરકારક છે. આમ બંધ નાકને ખોલવા માટે કાળા મરીનું તેલ ખુબ જ અસરકારક છે.5) કાળા મરીનું તેલ સંધિવા જેવી સમસ્યાથી પણ બચાવે છે. તે બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો કરે છે અને સંધિવામાં રાહત અપાવે છે. તે શરીરમાંથી યુરિક એસિડ જેવા ઝેરી પદાર્થોથી પણ છુટકારો અપાવે છે. જે લોકોને સંધિવાની તકલીફ હોય તેઓ કાળા મરીના તેલનો માલીશમાં ઉપયોગ કરી શકે છે. સાંધાના દુખાવા માટે કાળા મરીના તેલને હળવું એવું ગરમ કરો, અને પછી તેનાથી દુખાવા વાળી જગ્યા પર માલિશ કરો. તેનાથી ગઠીયાના રોગમાં ખુબ જ રાહત મળે છે.

6) આ તેલમાં કાર્મિનેટિવ નામનું તત્વ હોય છે, જે પેટ અને આંતરડામાં બનતા ગેસને મટાડે છે. સાથે જ વધારાના ગેસ ઉત્પન્ન કરતાં બેક્ટેરિયાના વિકાસને પણ અટકાવે છે. કાળા મરીના બહારની પરતમાં એક એવું કમ્પાઉન્ડ રહેલ હોય છે, જે વસાની કોશિકાઓ તૂટવાને ટ્રિગર કરે છે. જેનાથી તમે સ્વાભાવિક રીતે ફૈટ ઓછી કરી શકો છો.7) કાળા મરીનું તેલ સ્કીન સંબંધી સમસ્યા વિટીલિગો માટે પણ ખૂબ જ અસરકારક ગણવામાં આવે છે. વિટીલિગોમાં ત્વચા પર સફેદ ડાઘ દેખાય છે. કાળા મરીનું તેલ પિગ્મેંટ પ્રોડકશનને ઉત્તેજિત કરે છે. કાળા મરીનું તેલ સ્કીન માટે હેલ્દી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ArthritisBlack Pepper Essential Oilblack pepper oilDiarrheaDigestionGASHealth benefits of black pepper oilincrease appetiteOpen a blocked nosequit smokingRelieves anxiety and stressskin problemsStomach
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સાંધાના હાડકામાં સોજો, દુખાવો કે જકડન દુર કરવાના 5 મફત ઘરેલું ઉપાય, 1 પણ રૂપિયાની દવા વગર મટી જશે ગઠીયા અને શરીરના દુખાવા…

સાંધાના હાડકામાં સોજો, દુખાવો કે જકડન દુર કરવાના 5 મફત ઘરેલું ઉપાય, 1 પણ રૂપિયાની દવા વગર મટી જશે ગઠીયા અને શરીરના દુખાવા...

જો દરરોજ શાકમાં લસણનો ઉપયોગ કરો છો, તો જરૂર વાંચો આ ખાસ માહિતી…લગભગ 99% લોકો નહિ જાણતા હોય લસણનું આ રહસ્ય…

જો દરરોજ શાકમાં લસણનો ઉપયોગ કરો છો, તો જરૂર વાંચો આ ખાસ માહિતી...લગભગ 99% લોકો નહિ જાણતા હોય લસણનું આ રહસ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અંતિમયાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે ફરજીયાત બોલવામાં આવે છે  | 99% લોકો નથી જાણતા આ કારણ

અંતિમયાત્રામાં “રામ નામ સત્ય હે” અથવા “હે રામ” શા માટે ફરજીયાત બોલવામાં આવે છે | 99% લોકો નથી જાણતા આ કારણ

December 23, 2022
આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખતા તમારા પર્સમાં, નહિ તો ગમે તેવી અમીરી બદલી જશે ગરીબીમાં… અને કરી દેશે તમને કંગાળ. જાણો કંઈ છે એ વસ્તુ…

આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન રાખતા તમારા પર્સમાં, નહિ તો ગમે તેવી અમીરી બદલી જશે ગરીબીમાં… અને કરી દેશે તમને કંગાળ. જાણો કંઈ છે એ વસ્તુ…

June 9, 2022
29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

September 28, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.