Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

Social Gujarati by Social Gujarati
March 5, 2024
Reading Time: 1 min read
0
ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, અજમાવો આ 5 અમુલ્ય આયુર્વેદિક જડીબુટ્ટી ખાસ અને મફત નુસ્ખા…

આપણે બધા જ જાણીએ છીએ કે, છાતીમાં કફ જમા થવાથી ઘણા પ્રકારની તકલીફ થાય છે. કફ એક એવો ચીકણો અને પાતળો પદાર્થ હોય છે, જેનાથી આપણું શરીર શરીરની રક્ષા અને મુખ્ય આંતરિક અંગને ચીકણાહટ પ્રદાન કરવા માટે ઉત્પન્ન કરે છે. જ્યારે તે જાડો અને વધુ ચીકણો થઈ જાય છે, ત્યારે શરીરમાં ઘણી પ્રકારની તકલીફ ઊભી થવા લાગે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ધુમ્રપાન સંક્રમણ એલર્જી જેવા કારણોથી કફની તકલીફ વધી શકે છે. ઘણી વખત તો કફ છાતી અને ગળામાં ખુબ જ જામી જાય છે. કફની તકલીફમાંથી રાહત મેળવવા માટે તમે ઘણા બધા પ્રકારના ઉપાય અપનાવી શકો છો. પરંતુ આયુર્વેદમાં ઉપસ્થિત પ્રાકૃતિક જડીબુટ્ટીનો ઉપયોગ તમારા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આયુર્વેદમાં જડીબુટ્ટીઓના ઉપયોગથી શરીરને નુકશાન થવાનું જોખમ ખુબ જ ઓછું થઈ જાય છે. આવો જાણીએ કફ દૂર કરવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓના ઉપચારો વિશે.

1 ) હરિદ્રા એટલે હળદર : હળદરનો ઉપયોગ ભારતીય રસોડામાં ઘણા લાંબા સમયથી મસાલાના રૂપે કરવામાં આવે છે. કફની તકલીફ દૂર કરવા માટે હળદરનો ઉપયોગ તમારા માટે ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. તે સિવાય હળદરનું આયુર્વેદમાં ખુબ જ મહત્વ છે. તેનો ઉપયોગ કરવાથી કફની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. તેની સાથે જ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે પણ તે ખુબ જ પ્રભાવી છે. જો તમે કફથી રાહત મેળવવા માંગો છો, તો નિયમિતરૂપે હળદરનું પાણી અથવા તો હળદરનો કાઢો બનાવીને તેનું સેવન કરો તેનાથી ખુબ જ લાભ મળશે.

2 ) મુલેઠી છે લાભકારી : મુલેઠી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તે આપણી કફની તકલીફ દૂર કરવા માટે ખુબ જ પ્રભાવી છે. આયુર્વેદમાં મુલેઠીને શક્તિવર્ધક અને ઉર્જા આપનાર માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ગળામાં ખરાશ અને સોજા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે. કફની તકલીફ થાય ત્યારે મુલેઠીના પાવડરમાં થોડું ઘી નાખીને દૂધની સાથે ઉકાળીને તેને દિવસમાં બે વખત પીવો, તેનાથી કફની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે.

3 ) પીપળી : પીપળીમાં દુખાવો દૂર કરવાના ગુણ હોય છે. જે ગળામાં ખરાશ અને દુખાવાથી રાહત આપી શકે છે. કંઈ તકલીફ થાય ત્યારે તેનું સેવન તમે અર્ક અથવા પાવડરના સ્વરૂપે કરી શકો છો. તે સિવાય પીપળીના તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ડોક્ટર અથવા આયુર્વેદાચાર્યના નિર્દેશ અનુસાર જો તમે તેનું સેવન કરો છો તો તમને વધુ લાભ મળી શકે છે.

4 ) આદુનું સેવન : કફની તકલીફમાં આદુનું સેવન તમારા માટે ખુબ જ પ્રભાવિત થઈ શકે છે. આયુર્વેદમાં આદુનો ઉપયોગ ઘણા બધા સંક્રમણથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે. કફની તકલીફ દૂર કરવા માટે તમે આદુનું સેવન કરો, તેનું સેવન કરવા માટે આદુનું પાણી, આદુની ચા અથવા આદુનો ઉકાળો પણ પિય શકો છો. ધ્યાન રાખો કે વધુ માત્રામાં તેનું સેવન ન કરો, તેનાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.

5 ) વચ : વચ આયુર્વેદની તીખી જડીબુટ્ટીઓ માંથી એક છે. તેના ઉપયોગ કરવાથી તમારા શરીરને ભરપૂર રૂપે ઉર્જા મળે છે અને તેની સાથે જ તમારા શરીરમાંથી કફ દોષને દૂર કરવા માટે પણ ખુબ જ મદદરૂપ છે. કંઈ તકલીફ દૂર કરવા માટે વચનું સેવન ઘણી બધી રીતે કરી શકો છો. તેની માટે વચનો પાવડર દૂધમાં ઉમેરીને પીવો તે સિવાય વચનો ઉકાળો પણ પિય શકો છો.

કફની તકલીફ દૂર કરવા માટે આયુર્વેદની આ જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકાય છે. ધ્યાન રાખો કે આ જડીબુટ્ટીનું વધુ માત્રામાં સેવન ન કરો. તેમજ પહેલી વખત આ જડીબુટ્ટીઓનું સેવન કરી રહ્યા તો ડોક્ટરની સલાહ લઈને જ કરો, જેથી એ તેનાથી થતા સાઇડ ઇફેક્ટથી બચી શકાય.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Ayurvedic herb for coughcough for healthcough in gingercough in mulethicough problemcough tips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
સવારે ખાલી પેટ આનું સેવન દાંત, સાંધા અને હાડકાના દુખાવાને કરી કાયમી દુર, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોથી મળી જશે છુટકારો…

સવારે ખાલી પેટ આનું સેવન દાંત, સાંધા અને હાડકાના દુખાવાને કરી કાયમી દુર, કબજિયાત, વજન અને ચામડીના તમામ રોગોથી મળી જશે છુટકારો...

ફક્ત આ 1 ઔષધી મહિલાઓની 100 બીમારીને આપે છે માત, વજન, ડાયાબિટીસ, પેશાબ અને કમજોરીને દુર કરી, વધારી દેશે તમારી યૌન શક્તિ….

ફક્ત આ 1 ઔષધી મહિલાઓની 100 બીમારીને આપે છે માત, વજન, ડાયાબિટીસ, પેશાબ અને કમજોરીને દુર કરી, વધારી દેશે તમારી યૌન શક્તિ....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોનની બીજી લહેર:  દેખાય રહ્યા છે આવા લક્ષણો.. ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર મુકાય શકે છે જોખમમાં.

કોરોનની બીજી લહેર: દેખાય રહ્યા છે આવા લક્ષણો.. ટેસ્ટ ન કરાવવાથી આખું પરિવાર મુકાય શકે છે જોખમમાં.

April 9, 2021
જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

જીવનમાં કોઈ ડરથી તમે પરેશાન છો ? તો વાંચો આ લેખ તમે ખુદ એ ડરને હરાવી દેશો.

July 23, 2020
ખાવા લાગો આ દેશી વસ્તુઓ શરીર થઈ જશે તંદુરસ્ત અને વધી જશે આયુષ્ય, કેન્સર જેવી ગંભીર બીમારીઓ આજીવન રહેશે દુર…

ખાવા લાગો આ દેશી વસ્તુઓ શરીર થઈ જશે તંદુરસ્ત અને વધી જશે આયુષ્ય, કેન્સર જેવી ગંભીર બીમારીઓ આજીવન રહેશે દુર…

December 4, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.