Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

રાત્રે સુતા પહેલા નાભિ પર લાગવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીની આટલી બીમારીઓ કાયમી થઈ જશે દુર..

Social Gujarati by Social Gujarati
September 14, 2022
Reading Time: 1 min read
0
રાત્રે સુતા પહેલા નાભિ પર લાગવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીની આટલી બીમારીઓ કાયમી થઈ જશે દુર..

ભારતીય પરિવારોમાં ઘીનું સેવન એ ખુબ જ સામાન્ય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક ઘરમાં ઘી બનાવવું એ પણ નોર્મલ વાત છે. આયુર્વેદમાં પણ ઘીના ગુણો વિશે જણાવવામાં આવ્યું છે. તે માત્ર ભોજનમાં જ ઉપયોગમાં નથી લેવાતું, પરંતુ અનેક બીમારીઓમાં તે એક અમુલ્ય ઔષધી રૂપે કામ કરે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

સાંધાનો દુઃખાવો હોય, કબજિયાતની સમસ્યા હોય, આ બીમારીઓમાં માત્ર થોડા જ ઘી ના ટીપાનો ઉપયોગ કરવાથી બધી જ બીમારીઓ થઈ જશે છુમંતર. પરંતુ સારા પરિણામ માટે ઘીને નાભિમાં લગાવવું પડે છે, ત્યારે જ તમને તેના ખુબ જ અસરકારક ફાયદાઓ મળી શકે છે.

હોઠને સુંદર બનાવવા માટે : પહેલાના સમયમાં હોઠ ફાટવા પર લોકો નાભિમાં ઘી લગાવતા હતા. નાભિમાં ઘી લગાવવાથી હોઠ મુલાયમ અને સુંદર બને છે. જો તમારા હોઠ દરેક ઋતુમાં ફાટેલા રહે છે અને તેમાં જલન પણ થાય છે તો તમારે નાભિમાં બે ટીપા ઘીના લગાવવા જોઈએ. આમ કરવાથી હોઠની ત્વચા મુલાયમ બનવાની સાથે સુંદર પણ બને છે.

ગોઠણનો દુઃખાવો : જો તમે લાંબા સમયથી ગોઠણના દુઃખાવા અને સોજાની સમસ્યાથી પરેશાન રહો છો તો દરરોજ રાત્રે નાભિમાં ઘી લગાવીને માલીશ કરો. ઘી માં રહેલ દર્દ નિવારક ગુણથી તમને રાહત મળશે. આથી દરરોજ આ ઉપાયને જરૂર અપનાવો.

ખરતા વાળ : ચોમાસું આવતા જ વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. આ સમયે રાત્રે નાભિમાં ઘી લગાવવાથી ઘણી હદ સુધી ખરતા વાળ કંટ્રોલમાં આવી જાય છે. વાળ ઘણા કારણોથી ખરતા હોય છે. પણ ઘણી વખત આ ઉપાય કામ કરી જાય છે. આથી તેને જરૂરથી ટ્રાય કરવી જોઈએ.

કબજિયાત : નાભિમાં ઘી નો ઉપયોગ કરવાથી કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ઘીમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે અને નાભિ પર લગાવવાથી તે અવશોષિત થઈને તમને સારા એવા પ્રમાણમાં ફાયદો પહોંચાડે છે.

નાભિમાં ઘી લગાવવાના સાઈડ ઈફેક્ટ : આમ તો નાભિમાં ઘી લગાવવાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઈફેક્ટની જાણકરી નથી મળતી. પરંતુ જો તમને ઘીથી કોઈ પણ પ્રકારની એલર્જી છે તો તમે ઘીને હાથ અથવા પગની સ્કીન પર લગાવીને ટેસ્ટ કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારનો રીએક્શન નજર આવે છે તો ડોક્ટરને જરૂરથી બતાવો.

આ રીતે ઘીને લગાવો : રાત્રે સૂતા પહેલા ઘીને થોડું નવશેકું ગરમ કરી લો. પછી તેના 5 થી 7 ટીપા નાભિમાં નાખીને ધીમે ધીમે આંગળી વડે માલીશ કરો. નાભિની સાથે તેની આસપાસ પણ ઘી લગાવવાથી ફાયદો મળે છે.

આમ તમે નાભિમાં ઘી લગાવીને તેના અનેક લાભો લઈ શકો છો, તેમજ તંદુરસ્ત જીવન માટે તમારું સ્વસ્થ રહેવું ખુબ જ જરૂરી છે. તો આજે જ આ ઉપાય અજમાવી જુઓ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: ghee apply in navelghee in health benefisthair fall in gheejoint pain in gheenavel ghee for constipationnavel in gheenavel in ghee for lips
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
દરરોજ અથાણાંના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, સવારમાં ખાવાની આદત હોય તો જાણી લેજો આ ખાસ માહિતી…

દરરોજ અથાણાંના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, સવારમાં ખાવાની આદત હોય તો જાણી લેજો આ ખાસ માહિતી...

99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આ ભૂલ | જાણો ઓછા કપડા પહેરી સુવાના ફાયદા…

99% લોકો રાત્રે સુતી વખતે કરે છે આ ભૂલ | જાણો ઓછા કપડા પહેરી સુવાના ફાયદા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કાનખજૂરો કાનમાં ઘુસી જાય, તો રસોડાની જ ચારમાંથી કોઈ એક વસ્તુથી મફતમાં જ નીકળી જશે બહાર.

કાનખજૂરો કાનમાં ઘુસી જાય, તો રસોડાની જ ચારમાંથી કોઈ એક વસ્તુથી મફતમાં જ નીકળી જશે બહાર.

January 22, 2021
જાણો એવી ત્રણ રાશિઓ વિશે…. જેના પર પ્રેમના દેવતા કામદેવ છે મહેરબાન… થશે આવું આકર્ષણ

જાણો એવી ત્રણ રાશિઓ વિશે…. જેના પર પ્રેમના દેવતા કામદેવ છે મહેરબાન… થશે આવું આકર્ષણ

March 28, 2019
ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ ચમત્કારિ ફળ, ડાયાબિટીસની દવા ન ખાવી હોય જાણો સેવનની રીત… ઠળિયાથી પણ થશે ફાયદા..

ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે આ ચમત્કારિ ફળ, ડાયાબિટીસની દવા ન ખાવી હોય જાણો સેવનની રીત… ઠળિયાથી પણ થશે ફાયદા..

May 27, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.