Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય… જાણીને ચોકી જશો.

Social Gujarati by Social Gujarati
June 21, 2019
Reading Time: 1 min read
0
પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય… જાણીને ચોકી જશો.

પાપ કર્મ કરનાર દુર્યોધનને કેમ મળ્યું હતું સ્વર્ગ…. જાણો તેની પાછળ શું હતું રહસ્ય…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો આપણે મહાભારત એક પાત્ર વિશે તો બધાએ સાંભળ્યું હશે કે દુર્યોધન ખુબ જ અહંકારી, ઘમંડી અને અધર્મી હતો. તો તમને કોઈ એવું કહે કે દુર્યોધન અધર્મી હતો છતાં તેને મૃત્યુ બાદ સ્વર્ગ મળ્યું અને પાંડવોને નર્ક મળ્યું. તો આજે અમે તમને જણાવશું કે શા માટે આખરે પાંડવોને નર્ક મળ્યું અને દુર્યોધનને સ્વર્ગ.

યદુવંશીઓના નાશની વાત જાણીને યુધિષ્ઠરને ખુબ જ દુઃખ થયું. ત્યાર બાદ મહર્ષિ વેદ વ્યાસની વાત માનીને દ્રૌપદી સહીત પાંચેય પાંડવોએ પરલોક જવાનો નિર્ણય લઇ લીધો. પાંડવોએ પોતાનું બધું રાજપાટ પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિતને સોંપીને પરલોક જવા માટે નીકળી ગયા. સ્વર્ગ પહોંચતા પહેલા જ દ્રૌપદી સહીત ચાર પાંડવોનું મૃત્યુ રસ્તામાં થઇ જાય છે. અને એકમાત્ર યુધિષ્ઠર પોતાના સાથી કુતરા સાથે સ્વર્ગ પહોંચે છે. કહેવાય છે કે યુધીષ્ઠીર પોતાના શરીર સાથે સ્વર્ગમાં પહોંચ્યો હતો અને તેની સાથે જે કુતરો હતો તે પોતે યમરાજ હતા.સ્વર્ગ જઈને યુધીષ્ઠીરે જોયું કે ત્યાં દુર્યોધન એક સિંહાસન પર બેઠો હતો અને તેની આસપાસ કોઈ ન હતું. આ જોઈ યુધીષ્ઠીરે કહ્યું કે દ્રૌપદી અને અન્ય પાંડવો જે લોકમાં છે, હું પણ તે જ લોકમાં જવા માંગુ છું. ત્યાર બાદ દેવદૂત યુધીષ્ઠીરને એક એવા માર્ગ પર લઇ ગયો જે ખુબ જ ખરાબ હતો. ત્યાં ઘોર અંધકાર હતો, ચારેય બાજુથી દુર્ગંધ આવતી હતી અને આસપાસ મડદાઓ દેખાતા હતા. આ બધું જોઇને યુધીષ્ઠીરે પરત જવાનું કહ્યું.

ત્યાર બાદ જ્યારે યુધીષ્ઠીર ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેને દુઃખી લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. તે દુઃખી અવાજો યુધીષ્ઠીરને થોડા સમય માટે ત્યાં રહેવાનું કહી રહ્યા હતા. જ્યારે યુધિષ્ઠિરે તે લોકોનું નામ પૂછ્યું ત્યારે તેમણે કર્ણ, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ અને દ્રૌપદી જણાવ્યું. ત્યાર બાદ યુધિષ્ઠિરે દેવદૂતને જણાવ્યું કે તમે સ્વર્ગમાં જતા રહો જો મારા અહીં રહેવાથી મારા ભાઈઓને સુખ મળે છે તો હું આ દુર્ગમ સ્થાન પર જ રહીશ.

દેવદૂતે આ વાત જઈને દેવરાજ ઇન્દ્રને જણાવી. ત્યાર બાદ યુધિષ્ઠિરને તે દુર્ગમ સ્થાન પર હજુ થોડો સમય થયો ત્યારે ત્યાં દેવતાઓ આવી પહોંચ્યા અને તેમના  આવતા જ એક સુંગંધિત હવા ફેલાઈ ગઈ અને જગ્યા પ્રકાશિત થઇ ગઈ. ત્યાર બાદ દેવરાજ ઇન્દ્રે જણાવ્યું કે તે અશ્વસ્થામાંની મારવાની વાત કહીને છલથી દ્રૌણાચાર્યને વિશ્વાસ દેવડાવ્યો હતો. તેના પરિણામ સ્વરૂપ તારે થોડા સમય માટે નર્કના દર્શન કરવા પડ્યા. હવે તું મારી સાથે સ્વર્ગમાં આવ ત્યાં તારા ભાઈઓ અને અન્ય વીરો તારી પહેલા જ સ્વર્ગમાં પહોંચી ગયા છે.સ્વર્ગ પહોંચ્યા બાદ ભીમે યુધીષ્ઠીરને પૂછ્યું કે દુષ્ટ દુર્યોધને તો આજીવન અનીતીઓનું જ આચરણ કર્યું છે અને તેણે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ધર્મનું કાર્ય નથી કર્યું જેના પુણ્યથી તેને સ્વર્ગ મળે અને આગળ જણાવ્યું કે શું સ્વર્ગના ન્યાયમાં પણ ભૂલ થયેલી છે ?

ત્યારે યુધીષ્ઠીર જણાવે છે કે બધી ખરાબીઓ હોવા છતાં પણ દુર્યોધનમાં એક સદગુણ હતો. જેના કારણે તેને સ્વર્ગ પ્રાપ્ત થયું છે. ત્યારે ભીમે આશ્ચર્યચકીત થઈને પૂછ્યું કે તે સદગુણ શું છે ? ત્યારે યુધિષ્ઠિરે જણાવ્યું કે પોતાના સમગ્ર જીવનમાં દુર્યોધનનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. તે ઉદ્દેશની પ્રાપ્તિ માટે તેણે દરેક સંભવ કાર્યો કર્યા. પરંતુ દુર્યોધનને નાનપણથી જ સાચા સંસ્કારોનો સાથ નથી મળ્યો તેથી તે સત્યનો સાથ ન આપી શક્યો.પરંતુ માર્ગમાં ગમે તેવી મુસીબતો આવે તેમ છતાં પણ પોતાના લક્ષ્ય પર કાયમ રહેવું તે તેની સારપ હતી. યુધિષ્ઠિરે જણાવ્યું કે જીવનમાં હંમેશા લક્ષ્ય પર કાયમ રહેવું તે પણ એક સદગુણ છે અને તે જ સદ્દગુણના કારણે દુર્યોધનની આત્માને સ્વર્ગના સુખ ભોગવવાની તક મળી છે.

હવે એ પણ જણાવી દઈએ કે પાંડવોને થોડા સમય માટે શા માટે નર્કમાં જવું પડ્યું. દ્રૌપદી બધા પાંડવોમાંથી માત્ર અર્જુનને જ પ્રેમ કરતી હતી માટે તેને નર્ક જવું પડ્યું, સહદેવને પોતાના વિધવાન હોવાનો ખુબ જ અહંમ હતો તેથી નર્ક ભોગવવું પડ્યું, નકુલને પોતાની સુંદરતાનો ઘમંડ હતો તેથી તેને નર્કમાં જઈને રહેવું પડ્યું, એટલું જ નહિ અર્જુનને પણ પોતાના પરાક્રમ પર ઘમંડ હતું તેથી તેને નર્ક ભોગવવું પડ્યું અને ભીમને પોતાના બળ પર ઘમંડ હતું અને પોતાના બળનું ખોટું પ્રદર્શન કરતો હતો તેથી તેને નરકમાં જવું પડ્યું હતું.તો મિત્રો આ વાત પરથી તમને શું શીખવા મળ્યું તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. એવી કંઈ વાત છે જે તમે પણ તમારા જીવનમાં ઉતારવા માંગો છો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: arjunDURYODHANAgujarati dayromahabharatnarksocial gujaratiswargમહાભારત
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
લગાવો ઘરમાં આ પાંચ છોડ…  ઉભા થશે ધન પ્રાપ્તિના સંજોગો…  ક્યારેય પણ નહી થાય ધનની કમી…

લગાવો ઘરમાં આ પાંચ છોડ... ઉભા થશે ધન પ્રાપ્તિના સંજોગો... ક્યારેય પણ નહી થાય ધનની કમી...

ટ્રાફિક પોલીસે કર્યું બાળકોને શાળાએ અને ઘરે મુકવાનું કામ… શું હતું તેની પાછળનું સાચું કારણ.. જાણીને દંગ રહી જશો.

ટ્રાફિક પોલીસે કર્યું બાળકોને શાળાએ અને ઘરે મુકવાનું કામ... શું હતું તેની પાછળનું સાચું કારણ.. જાણીને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

રસોડામાં રહેલા આ ચમત્કારી દાણાને શિયાળામાં રોજ ખાવ, મટી જશે પેટ, પાચન, વજન અને સાંધાના દુખાવાની સમસ્યા.. આખું વર્ષ રહેશો નીરોગી…

November 25, 2023
નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય… જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ..

નવરાત્રિમાં લાલ રંગના દોરાનો કરો આ રીતે ઉપાય… જે તમારી સમસ્યાનું કરશે સમાધાન અને આપશે અનેક લાભ..

October 12, 2018
આવી નાની નાની ભૂલના કારણે પેટમાં બનવા લાગે છે, જાણો ફસાયેલા ગેસને બહાર કાઢવાનો દેશી ઉપાય… વગર દવાએ મળશે આજીવન છુટકારો…

આવી નાની નાની ભૂલના કારણે પેટમાં બનવા લાગે છે, જાણો ફસાયેલા ગેસને બહાર કાઢવાનો દેશી ઉપાય… વગર દવાએ મળશે આજીવન છુટકારો…

April 12, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.