Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

ખાલી પેટે ગરમ પાણીમાં નાખી પીવો આ 2 જાદુઈ દાણા.. આ દાણાના ઉપયોગથી શરીર રહેશે બીમારીમુક્ત

Social Gujarati by Social Gujarati
December 27, 2023
Reading Time: 1 min read
6
ખાલી પેટે ગરમ પાણીમાં નાખી પીવો આ 2 જાદુઈ દાણા.. આ દાણાના ઉપયોગથી શરીર રહેશે બીમારીમુક્ત

સવારે આ બે દાણા ખાઈ લો અને અનેક બીમારીઓને ભગાવો…

RELATED POSTS

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

💁 આજે અમે તમને એવા બે દાણા વિશે જણાવવા જઇ રહ્યા છીએ કે જેમાં તમે કબજીયાતની બીમારીથી લઈને મોટામાં મોટી કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકો છો. મિત્રો બધાના ઘરમાં હંમેશા આ દાણા તો હોય છે. તમે તમારા દૈનિક મસાલા તેમજ કોઈ ખાદ્યપદાર્થનો સ્વાદ વધારવા માટે કોઈને કોઈ રીતે તેનો ઉપયોગ કરતા જ હોવ છો. તેનો આ રીતે ઉપયોગ કરવો તે પણ કોઈને કોઈ રીતે લાભદાયી છે પરંતુ જો તેને તમે સવારે ખાવ અને એ પણ માત્ર બે જ દાણા તો તમારી ઘણી બધી બીમારીઓ દૂર થઇ જશે. તેમજ અન્ય ગંભીર બીમારીઓ થતા બચાવશે તમને.

💁 મિત્રો આપણી હેલ્થ માટે આ કિંમતી  દાણા બીજા કોઈ નહિ પણ કાળામરી છે જેનો ઉપયોગ ભારતીય લોકો મસાલા તરીકે કરે છે. તેમજ તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે. તો ચાલો જાણીએ કે સવારે માત્ર કાળામરીના બે જ દાણાનું સેવન આપણને કેટલી બીમારીઓથી દૂર રાખે છે.

💁 કાળામરીમાં ઘણા બધા ખનીજો અને પોષક તત્વો રહેલા છે તેમાં વિટામીન ઈ, સી, બી, રહેલા છે. આ ઉપરાંત સોડીયમ, પોટેશિયમ, ફોલ્લીક એસિડ જેવા તત્વો પણ મળી રહે છે.

💁 જો તમારો વજન વધી રહ્યો છે અને તે કન્ટ્રોલમાં નથી આવતો તો રોજ નિયમિત રૂપે એક ચમચી કાળામરીનું સવારે સેવન કરવાથી વજન કંટ્રોલમાં આવી જાય છે. કાળા મારી સ્વાદને ઉત્તેજિત કરે છે અને પેટમાં હાઈડ્રોક્લોરિક એસિડને વધારે છે જે તમારી પાચનક્રિયાને સુધારે છે. સવારે ખાલી પેટ કાળામરીનું સેવન કરવામાં આવે તો પેટની સમસ્યા દૂર થાય છે. ગેસ, એસીડીટી, અપચો વગેરે જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

💁 ઘણા લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા થતી હોય છે તો તેવા લોકોએ સવારે બે કાળા મરીનું સેવન કરવું જોઈએ કારણ કે આવું કરવાથી જીભના સ્વાદ ઉત્તેજિત થાય છે અને તમારી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે અને  તમને ભૂખ લાગવાનું ચાલુ થઇ જાય છે. જો તમારે ભૂખ વધારવી હોય તો ગોળ સાથે મરીનો ભૂક્કો મિક્સ કરી તેની ગોળી બનાવી લેવી ત્યાર બાદ સવારે તેનું સેવન કરવું તો પણ તે ભૂખ વધારશે.

💁 મિત્રો ખાસ વાત તો એ છે કે તે ભૂખને વધારે છે તેમ છતાં પણ તે વજન ઘટાડે છે. આવું કંઈ રીતે તો ચાલો જાણીએ કે કંઈ રીતે કાળામરી ભૂખ વધારવાની સાથે સાથે વજન પણ ઘટાડે છે. તીખા મરીની બહારની પરત કોશિકાઓને તોડવામાં મદદ કરે છે. 2010માં ઉંદરો પર કરેલા એક અધ્યયન અનુસાર જાણવા મળ્યું કે તે આપણી વસાસંચયને રોકે છે એટલે કે ચરબી જમા થવા દેતી નથી. તો મિત્રો જો તમે તમારા ભોજનમાં લાલ મરચું પાવડર નાખવાના બદલે જો તીખો સ્વાદ લાવવા માટે કાળા મરીનો ઉપયોગ કરો તો તે ખુબ જ ફાયદાકારક બનશે.

💁 મિત્રો તમને અપચો તેમજ પેટ ભારે ભારે રહેતું હોય તેવી સમસ્યા હોય તો તમારે એક ગ્લાસ છાસમાં ધાણાજીરું પાવડર અને બેથી ત્રણ કાળા મરીનો પાવડર નાખી રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી અપચો, ગેસ, એસીડીટી વગેરે જેવી સમસ્યા પણ દૂર કરી શકાય છે.

💁 કાળામરીમાં રોગાણું વિરુદ્ધ ગુણ હોય છે તેથી તે કફ, શરદી અને ઉધરસમાં પણ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો જ્યારે પણ શરદી ઉધરસ થયા હોય અને નાક બંધ થઇ ગયું હોય તો નીલગીરીના તેલમાં કાળામરી નાખી તેનો નાસનો શેક લેવાથી નાક ખુલી જાય છે તેમજ કફ છૂટ્ટો પડી જાય છે અને રાહત મળે છે. આ ઉપરાંત તમે રોજ સવારે ગરમ પાણીમાં અડધી ચમચી કાળા મરીનો ભૂકો નાખીને ખાલી પેટ તેનું સેવન કરો તો કફથી થતી બીમારીઓથી પણ બચી શકાય છે.

💁 જે લોકોને સંધિવા હોય છે તે લોકોએ કાળામરીના તેલની માલીશ પ્રભાવિત જગ્યાએ કરવી જોઈએ કારણ કે તેના તેલની માલીશ ત્વચામાં ગરમાહટ પેદા કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે જેથી તેની માલીશ સંધિવાને નિયંત્રિત કરી શકે છે.

💁 કાળા મરીમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ રહેલા છે જે આપણને કેન્સરથી બચાવે છે. આ ઉપરાંત જે તત્વો કેન્સરની દવામાં જોવા મળે છે તેવા જ તત્વો કાળા મરીમાં પણ જોવા મળે છે. તેથી રોજ સવારે જો તમે કાળામરીનું સેવન કરો તો ક્યારેય પણ તમને કેન્સર થવાની સંભાવના રહેશે નહિ.

💁 કાળા મરીમાં એવા કમ્પાઉન્ડસ રહેલા છે જે આપણા માનસિક તણાવને દૂર કરે છે. તેથી કાળામરીનું સેવન અને તે પણ જો સવારે ખાલી પેટ કરવામાં આવે તો તે આપણને તણાવથી મૂકતી આપે છે.

💁 દાંત અને પેઢામાં મદદ આપે છે. પાણીના બેથી ત્રણ ટીપા લઇ તેમાં થોડું મીઠું અને કાળામરીનો પાવડર નાખી એક પેસ્ટ બનાવી લો અને ત્યાર બાદ તેનાથી દાંતને ઘસો તો પેઢામાંથી લોહી નીકળવા જેવી સમસ્યા દૂર કરી શકાય છે.💁 સાવધાની.. 💁

💁 કોઈ પણ વસ્તુની એક સીમા હોય છે. તેની ચોક્કસ માત્રા હોય છે જો તે ચોક્કસ માત્રામાં તેનું સેવન કરવામાં ન આવે અને જરૂરીયાત કરતા તેનું વધારે સેવન કરવામાં આવે તો તે આપણને નુંકશાન પહોંચાડી શકે છે માટે હંમેશા તેનું યોગ્ય માત્રામાં જ સેવન કરવું જોઈએ.

💁 કાળામરીની તાસીર ગરમ હોય છે તેથી તેનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ નહિ તો તે તમારા પેટમાં બળતરા જેવી સમસ્યા ઉભી કરી શકે છે.

💁 ગર્ભવતી મહિલાઓએ કાળા મરીનું સેવન ન કરવું કારણ કે તે માતા અને બાળક બંને માટે નુંકશાન દાયક સાબિત થઇ શકે છે.

💁 જો મિત્રો તમે સવારે ખાલી પેટ તેનું સેવન ન કરવા માંગતા હોવ તો તમે તેનું સેવન અન્ય ચીજ વસ્તુઓ જેવી કે સોસ, સૂપ, પનીરની કોઈ સબ્જી, છાસ, લીંબુ પાણી વગેરે જેવી વસ્તુમાં ઉમેરી તેનું સેવન કરી શકો છો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BEST USESBLACK PAPERNICERASOI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…
રસોઈ

જાણી લ્યો દહીં મેળવવાની આ રીત, થશે એકદમ થક્કાદાર અને કડક… કોઈ પણ સિઝનનમાં જામી જશે ફટાફટ…

February 25, 2025
Next Post
સવારમાં ખાધેલું આટલી ચમચી દહીં શરીરને અંદરથી કરી દેશે ફિલ્ટર | દહીં ખાવા ના અદભૂત ફાયદા.

સવારમાં ખાધેલું આટલી ચમચી દહીં શરીરને અંદરથી કરી દેશે ફિલ્ટર | દહીં ખાવા ના અદભૂત ફાયદા.

નાભી પર અત્તર લગાવવાથી થશે ચમત્કાર… જાણો કયું અને કેવી રીતે અને ક્યાં સમયે અત્તર લગાવવું.

નાભી પર અત્તર લગાવવાથી થશે ચમત્કાર... જાણો કયું અને કેવી રીતે અને ક્યાં સમયે અત્તર લગાવવું.

Comments 6

  1. RAMESH says:
    7 years ago

    Very Helpful.

    Reply
    • Natvar s Rathava says:
      5 years ago

      Natvar 1

      Reply
  2. Jayantilal bhatt says:
    5 years ago

    Very nice story

    Reply
  3. Sunil says:
    5 years ago

    Omy God,it’s very usefull

    Reply
  4. ARVINDBHAI HIRALAL SUTHAR NA NA says:
    5 years ago

    Very Helpful.

    Reply
  5. Jyoti says:
    5 years ago

    Very useful information, Thanks,

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોરોના સંક્રમિત પુરુષોના વોર્ડમાં નર્સ પહોંચી આવા કપડાંમાં,  પછી નર્સ સાથે બન્યું આવું.

કોરોના સંક્રમિત પુરુષોના વોર્ડમાં નર્સ પહોંચી આવા કપડાંમાં, પછી નર્સ સાથે બન્યું આવું.

May 25, 2020
સાંધાના દુખાવાનો દેશી ઈલાજ, વગર દવાએ ગોઠણના દુખાવા થઈ જશે દૂર…  રાત્રે સુતા પહેલા પીય લ્યો આ એક વસ્તુ

સાંધાના દુખાવાનો દેશી ઈલાજ, વગર દવાએ ગોઠણના દુખાવા થઈ જશે દૂર… રાત્રે સુતા પહેલા પીય લ્યો આ એક વસ્તુ

October 2, 2023
વરસાદી માહોલમાં કપડાંમાંથી દુર્ગંધ આવે તો અજમાવો આ ઉપાય, ચપટીમાં દુર્ગંધ દુર કરી કપડાં કરી દેશે એકદમ ચોખ્ખા અને સુગંધીદાર…

વરસાદી માહોલમાં કપડાંમાંથી દુર્ગંધ આવે તો અજમાવો આ ઉપાય, ચપટીમાં દુર્ગંધ દુર કરી કપડાં કરી દેશે એકદમ ચોખ્ખા અને સુગંધીદાર…

July 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.