Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

ખુબ પૌરાણિક વાત… એક એવા બાળકની કથા જે જીવતા યમલોકમાં પહોંચી ગયો..

Social Gujarati by Social Gujarati
September 24, 2018
Reading Time: 2 mins read
0
ખુબ પૌરાણિક વાત… એક એવા બાળકની કથા જે જીવતા યમલોકમાં પહોંચી ગયો..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

🤴 આજે આપણે એક એવા બાળકની કથા જોઈશું જે પોતાના જીવનકાળને પૂર્ણ કર્યા પહેલા જ યમલોકમાં પહોંચી ગયો હતો.Image Source :

🤴 ખુબ પૌરાણિક વાત છે . એક ઋષિ હતા તેનું નામ હતું વાલશ્રવા. તે ખુબ જ મોટા વિદ્ધાન અને ચરિત્ર વાન ઋષિ હતા. તેને એક  પુત્ર હતો નચિકેતા. એક વાર ઋષિ વાલશ્રવાએ વિશ્વજીત નામનો એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું. અને તેને પ્રતિજ્ઞા કરી કે તે આ યજ્ઞ દરમિયાન પોતાની બધી જ સંપત્તિ દાન કરી દેશે. ઘણા દિવસો સુધી યજ્ઞ ચાલતો જ રહ્યો. ધીમે ધીમે મહર્ષિએ પોતાની બધી જ વસ્તુ દાન કરી દીધી. યજ્ઞની સમાપ્તિ પછી મહર્ષિએ પોતાની બધી ગાયોનું પણ દાન કરી દીધું. દાન દઈને મહર્ષિ ખુબ જ સંતુષ્ટ થયા.

🤴 પરંતુ તેના પુત્ર નચિકેતાને ગાયોનું દાન આપવું તે યોગ્ય ન લાગ્યું. કેમ કે તે બધી ગાય વૃદ્ધ અને દુર્બળ હતી. આવી ગાયોને દાનમાં આપવાથી કોઈ પણ પ્રકારનો લાભ નહી થાય. નચિકેતાને વિચાર આવે છે કે પિતાજી જરૂર બહુ મોટી ભૂલ કરો રહ્યા છે અને હું તેનો પુત્ર હોવાને કારણે મારે તે ભૂલ પિતાજીને બતાવવી જોઈએ.

Image Source :

🤴 નચિકેતા પિતાજી પાસે જાય છે અને કહે છે, “પિતાજી જે ગાયોને તમે દાન સ્વરૂપે દીધી તેની અવસ્થા એવી નથી કે તે કોઈને પણ દાનમાં આપવી જોઈએ અને તે વૃદ્ધ અને દુર્બળ થઇ ગઈ છે.”

🤴 પછી મહર્ષિ નચિકેતાને ઉત્તર આપતા કહે છે, “મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી બધી જ સંપત્તિ દાન કરી દઈશ. ગાયો પણ મારી સંપત્તિ જ હતી એટલા માટે મેં તેનું દાન કરી દીધું.”

🤴 નચિકેતાએ કહ્યું કે, “મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ દેવી જોઈએ જે બીજાને કામ આવી શકે. એવી વસ્તુનું શું મહત્વ જે બીજાને ઉપયોગમાં ન આવે. હું તો તમારો પુત્ર છું મારું દાન કોને કરશો ?”

🤴 મહર્ષિએ નચિકેતાની વાતનો કોઈ પણ ઉત્તર ન આપ્યો. પરંતુ નચિકેતાએ વારંવાર એક પ્રશ્ન તેના પિતા સામે દોહરાવ્યો અને તેનાથી મહર્ષિને ક્રોધ આવ્યો અને કહ્યું કે “જા હું તને યમરાજને સોપું છું.”  નચિકેતા એક આજ્ઞાકારી પુત્ર હતો. અને તેણે નક્કી કર્યું કે હવે યમરાજને મળવા માટે જવું જ પડશે. જો હું નહિ જાવ તો ભવિષ્યમાં મારા પિતાજીનું સમ્માન નહિ કરવામાં આવે. નચિકેતાએ મહર્ષિને કહ્યું કે “મને આજ્ઞાઆપો પિતાજી હું યમરાજ પાસે જાવ છું.” ખુબ સમજી અને વિચારીને હૃદયને કઠોર કરીને વાલશ્રવાએ નચિકેતાને યમરાજ પાસે જવાની અનુમતિ આપી દીધી.

🤴 પછી નચિકેતા યમલોક પહોંચી જાય છે. પરંતુ યમરાજ ત્યાં ન હતા, યમરાજના દૂતોએ જોયું કે નચિકેતાનું જીવનકાળ પૂર્ણ નથી થયું એટલે તેની તરફ કોઈએ પણ ધ્યાન ન આપ્યું. પરંતુ નચિકેતા ત્રણ દિવસ સુધી યમલોકની બહાર જ ભૂખ્યા અને તરસ્યા રહીને દ્વારા પર બેઠા રહ્યા.

Image Source :

🤴 ચોથા દિવસે યમરાજે નચિકેતાને તેનો પરિચય પૂછ્યો તો બાળક નચિકેતાએ નિર્ભય થઈને અને વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો. અને એ પણ બતાવ્યું કે હું મારા પિતાજીની આજ્ઞાથી અહીંયા આવ્યો છું. યમરાજ તેની પિતૃ ભક્તિ ઉપર પ્રસન્ન થયા અને તેણે એ વિચાર્યું કે આ બાળક તો યમલોક માટે અતિથી છે. મેં અને મારા દૂતોએ ઘરે આવેલા અતિથીનો સત્કાર નથી કર્યો અને યમરાજે નચિકેતાને કહ્યું કે, “ઋષિ કુમાર તું મારા દ્વારા પર ત્રણ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા પડ્યો રહ્યો. તું મારી પાસેથી ત્રણ વરદાન માંગી લે.”

🤴 નચિકેતા એ યમરાજને પ્રણામ કરતા કહ્યું કે “જો તમે મને વરદાન આપવા માંગતા જ હોવને તો પહેલું વરદાન હું એ માંગું છું કે “અહીંયાથી પરત ફરતી વખતે મારા પિતા મને ઓળખી જાય અને મારા પિતાજીનો ક્રોધ પણ શાંત થઇ જાય.” યમરાજે કહ્યું, “તથાસ્તુ વત્સ.” અને હવે બીજું વરદાન માંગ. નચિકેતાએ કહ્યું, “ભગવાન પૃથ્વી પર ઘણા બધા દુઃખો છે મને તે દુઃખોને દુર કરવાનો ઉપાય બતાવો. પછી યમરાજાએ ખુબ જ પરિશ્રમથી તે વિદ્યા નચિકેતાને શીખવી. અને પૃથ્વી પરના દુઃખોને દુર કરવા માટે વિસ્તારથી નચિકેતાને જ્ઞાન આપ્યું.

🤴 ખુબ જ બુદ્ધિમાન નચિકેતાએ થોડા જ સમયમાં તે બધી જ વિદ્યા શીખી લીધી. નચિકેતાની એકાગ્રતા અને સિદ્ધિ જોઇને યમરાજ ખુબ જ પ્રસન્ન થયા. પછી યમરાજે નચિકેતાને ત્રીજું વરદાન માંગવા માટે કહ્યું. નચિકેતા એ કહ્યું કે, “મૃત્યુ શા માટે થાય છે, મૃત્યુ થયા પછી વ્યક્તિનું શું થાય છે અને વ્યક્તિ ક્યાં જાય છે ?”

Image Source :

🤴 આ પ્રશ્ન સાંભળીને યમરાજ પણ આશ્વર્યચકિત થઇ ગયા અને નચિકેતાને કહ્યું કે, “તું આ સંસારની કોઈ પણ વસ્તુ માંગી લે પરંતુ એ પ્રશ્ન રહેવા દે. નચિકેતા અડગ રહ્યો અને બોલ્યો, “ભગવાન તમે વરદાન દેવાનું સ્વીકાર્યું છે તો મારે આ રહસ્ય વિશે જાણવું જ છે. નચિકેતાની દ્રઢતાને જોઇને તેણે બતાવ્યું કે મૃત્યુ શું છે અને અસલમાં તેનું રૂપ શું છે. “આ વિષય ખુબ જ કઠીન છે એટલા માટે અહિયાં તેનું વર્ણન નહિ કરી શકાય.”

🤴 પરંતુ કહેવાય છે કે જેણે પાપ નથી કર્યું, બીજાને પીડા નથી પહોંચાડી, જે સાચા રસ્તા પર ચાલ્યા હોય, તેને ક્યારેય મૃત્યુની પીડા નથી થતી અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતું.

🤴 આ પ્રકારે નચિકેતાએ નાની એવી ઉમરમાં પોતાની પિતૃ ભક્તિ અને દ્રઢતા અને પોતાની સચ્ચાઈના બળ ઉપર એવા જ્ઞાનને પ્રાપ્ત કર્યું જે આજ સુધી મોટા મોટા પંડિત અને વિદ્વાન નથી મેળવી શક્યા. અને એક નાનો એવો બાળક યમલોક જઈને દુનિયાનું ભલું કરવા માટે ધરતી પર પરત ફરે છે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: kid who going to yamloknachiketanachiketa storyyamlokyamraj
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
દૂધમાં આ વસ્તુ નાખીને  પીવાથી આ બીમારીઓ ક્યારેય નહિ થાય.. થશે ગજબ ના ફાયદા

દૂધમાં આ વસ્તુ નાખીને  પીવાથી આ બીમારીઓ ક્યારેય નહિ થાય.. થશે ગજબ ના ફાયદા

પાર્લરમાં પૈસા ન ખર્ચો …  હેર સ્પા કરો હવે ઘરે જ પ્રાકૃતિક ઉપચારથી…  ઘર બેઠા બનાવો તમારા વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત

પાર્લરમાં પૈસા ન ખર્ચો ...  હેર સ્પા કરો હવે ઘરે જ પ્રાકૃતિક ઉપચારથી...  ઘર બેઠા બનાવો તમારા વાળ મુલાયમ, રેશમી, અને મજબૂત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
માનવતાની મહેર : તરસથી તડપતા કુતરા પર વરસી ગયા આ દાદા, જુવો કેવી રીતે પીવડાવ્યું પાણી.

માનવતાની મહેર : તરસથી તડપતા કુતરા પર વરસી ગયા આ દાદા, જુવો કેવી રીતે પીવડાવ્યું પાણી.

September 27, 2020
મરચાનું અથાણું શરીર માટે છે અમૃત જેવું, ઉભી પૂછડીએ ભાગશે આ 5 રોગો… જાણો રોજ કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ…

મરચાનું અથાણું શરીર માટે છે અમૃત જેવું, ઉભી પૂછડીએ ભાગશે આ 5 રોગો… જાણો રોજ કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ…

February 28, 2025

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.